ટોક્યો નાઈટ એન્ડ લાઈટ શો

આ તસવીર જાપાનના ટોક્યોની છે, જ્યાં વિશ્વનું સૌથી મોટું ફિક્સ્ડ પ્રોજેક્શન મેપિંગ ડિસ્પ્લે મૂકાયું છે. આ એક પ્રકારનું લાઇટ ઈન્સ્ટોલેશન છે. આ પ્રોજેક્શન મેપિંગ લગભગ 127 મીટર ઊંચું અને 110 મીટર પહોળું છે એટલે કે તે 13 હજાર મીટરથી વધુમાં ફેલાયેલું...

સિંગાપોરમાં ચાર દિવસનું વર્કવીક

વિશ્વમાં ચાર દિવસ વર્કવીકની ચર્ચા ચાલે છે ત્યારે સિંગાપોરે તેના અમલની જાહેરાત પણ કરી દીધી છે. સિંગાપોર ચાર દિવસ વર્કવીક લાગુ કરનાર એશિયાનો પ્રથમ દેશ બનશે.

આરબ દેશોમાં વીતેલાં પાંચ વર્ષ દરમિયાન ૨૮,૫૨૩ ભારતીયોના મોત થયાં છે. રોજગાર અને સારી આવક કમાવવાની આશા લઇને ઘણી મોટી સંખ્યામાં ભારતીય નાગરિકો અરબ દેશોમાં જાય છે, પરંતુ તેમની સલામતી અર્થે જે આંકડાઓ આવ્યા છે તે ચોંકાવનારા છે. ભારતીય વિદેશ મંત્રાલય...

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેઓ કોંગ્રેસની મંજૂરી વિના મેક્સિકો સરહદે દીવાલ બનાવવા રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી શકે છે. તેઓ અમેરિકી સરકારનું...

કેનેડાના વડા પ્રધાન જસ્ટિસ ટ્રુડોએ ફેબ્રુઆરી, ૨૦૧૮માં કરેલો ભારત પ્રવાસ હજુ સુધી તેમનો પીછો છોડતો નથી. સરકારી ફિન્ડિંગથી ચાલી રહેલા પબ્લિક બ્રોડકાસ્ટ રેડિયો...

મલેશિયાના નવા સુલતાનને પસંદ કરવાની પ્રક્રિયા ચાલે છે. નવા સુલતાનના નામની જાહેરાત માટેની તારીખ સોમવારે જાહેર કરાશે. અત્યાર સુધી અહીં મોહમ્મદ પંચમ સત્તાના ઉચ્ચ પદે હતા. પરંતુ રશિયન સુંદરી સાથે વિવાહ બાદ તેઓએ સિંહાસન છોડી દીધું. સુલતાનનો કાર્યકાળ...

તાઇપેઈ સામે સખત વલણ અપનાવતા ચીનના પ્રમુખ જીનપિંગે તાઇવાનને સ્વતંત્રતાનો રાગ નહીં આલાપવા અને શાંતિપૂર્ણ રીતે ચીન સાથે એક દેશ બે સિસ્ટમના આધારે ભળી જવા કહ્યું...

નરેન્દ્ર મોદી સરકાર માટે હતાશા જન્માવી શકે તેવા એક અહેવાલમાં છેલ્લાં પાંચ વર્ષમાં ૨૭ જેટલા નાદાર વેપારીઓ અને આર્થિક ગુનેગારો દેશ છોડીને ભાગી ગયા છે તેવી માહિતી સંસદમાં આપવામાં આવી હતી. ૨૭માંથી ૨૦ આરોપીઓને રેડ કોર્નર નોટિસ જારી કરવા માટે ઇન્ટરપોલનો...

પંજાબ નેશનલ બેન્ક સાથે રૂ. ૧૩,૬૦૦ કરોડથી વધુની છેતરપિંડી કરી વિદેશ ફરાર થઈ ગયેલા ડાયમંડ અને જ્વેલરીના વેપારી નીરવ મોદીએ ભારત પરત આવવાનો ઇનકાર કરી દીધો...

ગુજરાત સરકારે બિનનિવાસી ગુજરાતી (એનઆરજી)ને ગુજરાત કાર્ડ આપવાની યોજના અમલી બનાવી છે પરંતુ હવે, વધુને વધુ એનઆરજી આ યોજનાનો લાભ લેવા પ્રેરાય તથા તેને વધુ...

પાકિસ્તાન સરકાર દ્વારા ઉત્તર-પશ્ચિમ ક્ષેત્રમાં પેશાવર સ્થિત પંજ તીરથના પ્રાચીન હિન્દુ ધાર્મિક સ્થળને રાષ્ટ્રીય ધરોહર જાહેર કરવામાં આવી છે. પંજ તીરથ - એક પ્રાચીન સ્થળ છે, જળના પાંચ કુંડ છે. આ સાથે એક પૌરાણિક મંદિર અને ખજૂરનું વૃક્ષ પણ છે. હેરિટેજ...

હાર્વર્ડ અને એમઆઇટી સહિત અમેરિકાની ૬૫ યુનિવર્સિટીઓએ ટ્રમ્પ પ્રશાસન દ્વારા આ વર્ષે ઓગસ્ટમાં જાહેર કરાયેલી નવી વિદ્યાર્થી વિઝાનીતિને કોર્ટમાં પડકારી છે. તેમનું કહેવું છે કે તેનાથી અમેરિકાની ઉચ્ચ શિક્ષણ પ્રણાલીને આંચકો લાગશે.



to the free, weekly Gujarat Samachar email newsletter