બર્ડમેન રોજર્સઃ ઘાયલ-નિઃસહાય પક્ષીઓનો તારણહાર...!

કેન્યાની રાજધાની નૈરોબીની વ્યસ્ત શેરીઓમાં ક્યારેક એવો એવો યુવાન જોવા મળી જાય છે, જેના ખભા અને માથા પર શિકારી પક્ષીઓ શાંતિથી બેઠેલા હોય છે. આ છે 27 વર્ષીય રોજર્સ ઓલુ માગુટા આખા દેશમાં ‘નૈરોબી બર્ડમેન’ તરીકે પ્રખ્યાત થયા છે. પોતે બેઘર હોવા છતાં,...

ગેસની વૈશ્વિક અછત વચ્ચે ભારતની ઊર્જા જરૂરત સંતોષવા કેનેડા તૈયાર

ઈરાન અને ઈઝરાયેલ-અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધે ઊર્જા પુરવઠાને લઈને ભારતની ચિંતાઓ વધારી દીધી છે. વૈશ્વિક ઊર્જા પુરવઠો ખરાબ રીતે પ્રભાવિત થવાની અસર ભારત પર પણ પડી છે અને દેશમાં એલપીજી અને નેચરલ ગેસની અછત વર્તાઇ રહી છે.

અમેરિકામાં કોરોના વાઈરસની મહામારીને પગલે બેકારી દર ખૂબ વધી ગયો છે. તેની અસર ઘટાડવા અને અમેરિકન નાગરિકોની નોકરીઓ બચાવવા ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન H-1B વિઝા સહિત અનેક વિઝા સ્થગિત કરવાના વિચારમાં છે. આ વિઝા સસ્પેન્ડ થાય તો સૌથી વધુ અસર ભારતીય આઈટી...

ચા એટલે વિશ્વમાં સૌથી વધુ પસંદ કરવામાં આવતું પીણું. ભારતમાં જ નહીં, અનેક દેશના લોકો ચા વગર પોતાના દિવસની શરૂઆત અંગે વિચારતા પણ નથી. વિશ્વમાં વિધવિધ પ્રકારના...

કોરોના મહામારીમાંથી માનવજાતની મુક્તિ અને કલ્યાણાર્થે નવકાર ગૃપ (મુંબઇ) અને જૈન વીઝન (રાજકોટ) દ્વારા રવિવાર તા.૩૧-૫-૨૦ના રોજ સવારના ૮.૪૧ થી ૧૨.૪૧ સામૂહિક...

અમેરિકાના મિનેપોલીસમાં ૨૫ મેએ પોલીસ અધિકારીઓના હાથે અશ્વેત યુવક જ્યોર્જ ફ્લોઈડના મોતના પગલે વિશ્વભરમાં હિંસક દેખાવો થઈ રહ્યા છે તેનો પડઘો યુકેમાં પણ જોવાં...

• મોસ્ટ વોન્ટેડ ડોન દાઉદ ઈબ્રાહિમનું કોરોનાથી મોતની અફવા• ભારત-નેપાળ વચ્ચે સરહદ મુદ્દે વિવાદ છતાં ભારત નેપાળમાં ૫૬ શાળાઓ બાંધી આપશે • લદ્દાખ વિવાદઃ ભારતે ૩,૪૮૮ કિમી લાંબી એલઓસી પર પેટ્રોલિંગ વધાર્યું • જિયો પ્લેટફોર્મ્સમાં અબુધાબી ઈન્વેસ્ટમેન્ટ...

વિશ્વભરમાં ૯મી જૂને કોરોનાના પોઝિટિવ કેસનો આંકડો ૭૨૫૮૫૨૫, મૃત્યુઆંક ૪૧૦૮૯૫ અને સાજા થયેલા દર્દીઓ ૩૫૭૧૮૦૬ નોંધાયા હતા. કોરોનાનો ફેલાવા અંગે ચીને શ્વેતપત્ર...

અમેરિકામાં અશ્વેત જ્યોર્જ ફ્લોઇડના મોતના વિરોધમાં દુનિયાભરમાં દેખાવ થઇ રહ્યા છે. અમેરિકાના તમામ પ્રાંત ઉપરાંત બ્રિટન, જર્મની, ફ્રાન્સ, સ્પેન, ઇટાલી, ઓસ્ટ્રેલિયા,...

‘હૂ’ (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન)એ કોરોના સામે મુકાબલો કરવા એન્ટિબાયોટિકના વધારે પડતાં ઉપયોગ સામે ચેતવણી ઉચ્ચારી છે. સંગઠનના મહાનિર્દેશક ટેડ્રોસ ગેબ્રેયેસસે...

ભારતના વિદેશ મંત્રાલયે રવિવારે જણાવ્યું હતું કે, પૂર્વ લદ્દાખમાં તાજેતરમાં સર્જાયેલા સરહદી વિવાદનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવા ભારત અને ચીનના મિલિટરી કમાન્ડર...



to the free, weekly Gujarat Samachar email newsletter