કેન્યાના વિપક્ષી નેતા રાઈલા ઓડિન્ગાનું નિધન

કેન્યાના પૂર્વ પ્રાઈમ મિનિસ્ટર, મહત્ત્વપૂર્ણ રાજકીય વ્યક્તિત્વ અને 80 વર્ષીય વિપક્ષી નેતા રાઈલા ઓડિન્ગાનું દક્ષિણ ભારતના કેરાળ રાજ્યની હોસ્પિટલ સારવાર દરમિયાન હૃદયરોગના હુમલાથી 15 ઓક્ટોબર, બુધવારે નિધન થયું હતું. નાઈરોબીમાં ન્યાયો સ્ટેડિયમ ખાતે...

કપિલ શર્માના કાફે પર ચાર માસમાં ત્રીજી વખત ગોળીબાર

જાણીતા કોમેડિયન કપિલ શર્માના કેનેડાના સર્રે વિસ્તારમાં આવેલા કાફેટેરિયા કેપ્સ કાફે પર 15 ઓક્ટોબરે રાત્રે ફરી વાર ગોળીબાર થયા હતા. શર્માના કાફે પર છેલ્લા ચાર મહિના દરમિયાન આ ત્રીજી વાર ગોળીબારની ઘટના બની છે. 

પાકિસ્તાનમાં વકરી રહેલા કોરોનાના આશરે ૧૫૬૦થી વધુ કેસ પોઝિટિવ નોંધાયા હતા અને આ બીમારીથી ૧૪થી વધુનાં મોત થયાં છે. ઇમરાન ખાન સરકાર પ્રભાવિત વિસ્તાર સુધી મદદ પહોંચાડવાના પ્રયાસ કરી રહી છે, પરંતુ સિંધ પ્રાંતમાં રહેનારા લઘુમતી હિંદુઓ સાથે ભેદભાવભર્યું...

કોરોના વાઈરસનો પ્રકોપ દેશમાં એટલો વધી ચૂક્યો છે કે, કરોડો લોકો જાતે જ સાવધાની રાખી રહ્યા છે. દેશના ૨૩ રાજ્યમાં લૉકડાઉન ચાલુ છે. એટલે લોકો પોતાના ઘરોમાં...

કોવિડ-૧૯ મહામારી વૈશ્વિક બેરોજગારીમાં નોંધપાત્ર વધારો કરી શકે છે. યુનાઇટેડ નેશન્સનું કહેવું છે કે આના કારણે વધુ ૨.૫ કરોડ લોકો બેરોજગાર બનશે.

કોરોનાની બીમારી નાથવા માટે ભારતે લીધેલા પગલાંઓથી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (‘હૂ’) પ્રભાવિત થયું છે. ઓર્ગેનાઈઝેશનના ભારતસ્થિત પ્રતિનિધિ હેન્ક બેકડેમે ભારત...

કોરોના વાઇરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા હવે ૩.૬૬ લાખના આંકડાને પાર કરી ગઈ છે અને વિશ્વમાં કુલ ચેપી દર્દીઓની સંખ્યા ૩,૬૬,૮૬૬ થઈ છે. આ ચેપથી મરણાંક ૧૬,૦૯૮ થયો છે. જોકે રાહતની વાત એ છે કે ૧,૦૧,૦૬૫ દર્દીઓ સાજા થયા છે. યુરોપમાં બીજા નંબરે પ્રભાવિત...

• બ્રાઝિલમાં બસ-ટ્રક સાથે ટકરાઈ, ૧૧નાં સ્થળ પર મોત • ક્રોએશિયામાં ૫.૩ની તીવ્રતાનો ભૂકંપ• સીરિયાના સંરક્ષણ પ્રધાન અલી અબ્દુલ્લા પર પ્રતિબંધ• આઈએસના નવા પ્રમુખનું નામ બ્લેકલિસ્ટમાં • ૪૩ સુધારા સાથેનું નાણાબિલ પસાર• નિર્ભયા કેસના ચારેય દોષિતને...

 કોરોના વાઇરસથી આખી દુનિયામાં લોકોથી માંડીને સરકાર પોતપોતાની રીતે લડત ચલાવે છે. ધનપતિઓ અને સેલિબ્રિટીઓથી લઇને સ્પોર્ટ્સ સંગઠનો કોરોનાનું સંકટ દૂર કરવા...

કોરોનાના કારણે ચીન, અમેરિકા, ઈટલી જેવા દેશોમાં તાળાબંધીની સ્થિતિના કારણે અનેક દેશોમાં ઔદ્યોગિક ઉત્પાદન ઠપ્પ થઈ ગયું છે. લોકો પર જીવના જોખમની સાથે આર્થિક...

યુરોપમાં અને ખાસ કરીને ઈટાલીમાં કોરોના વાઈરસનો વિકરાળ પંજો મોતનું તાંડવ ફેલાવી રહ્યો છે. ઈટાલીમાં ચેપગ્રસ્તોની કુલ સંખ્યા ૭૦,૦૦૦ નજીક પહોંચી છે અને એક...

 દેશમાં કોરોના વાઈરસ સંક્રમિતોની સંખ્યા મંગળવારે ૫૩૫ને પાર થઈ ગઈ છે, જ્યારે દેશમાં ૧૦ લોકોનાં મોત નોંધાયા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે ૧૦૭ કેસની પુષ્ટી...



to the free, weekly Gujarat Samachar email newsletter