બ્રિટનમાં વસતા અનેક બલૂચો અને સિંધવાસીઓએ માનવાધિકાર ભંગ અને ૪૬ બિલિયન ડોલરના ઈકોનોમિક કોરિડોર વિરોધમાં ચીનના દૂતાવાસની બહાર પાકિસ્તાન અને ચીન વિરુદ્ધ જોરદાર...
ટેક સર્ચ એન્જિન જાયન્ટ તરીકે ગૂગલની ઈજારાશાહી તેના ટેકનોલોજી ઈનોવેશન્સને આભારી નથી, પણ દર વર્ષે સ્પર્ધા દૂર કરવા માટે ખર્ચાતા 20 બિલિયન ડોલરને આભારી છે. અમેરિકી ન્યાય વિભાગના વકીલોએ ગૂગલ સામેના એન્ટિ-ટ્રસ્ટ કેસની સુનાવણી દરમિયાન રજૂ કરેલી દલીલોમાં...
ચિમ્પાન્ઝીમાં મનુષ્યો જેવા અનેક ગુણ કે લક્ષણ જોવા મળે છે અને આથી જ તો એ મનુષ્યનું સૌથી નજીકનું સ્વરૂપ મનાય છે. ચિમ્પાન્ઝી માત્ર આપણા જેવો વ્યવહાર જ નથી કરતાં એકબીજા સાથે સંવાદ પણ કરે છે.
બ્રિટનમાં વસતા અનેક બલૂચો અને સિંધવાસીઓએ માનવાધિકાર ભંગ અને ૪૬ બિલિયન ડોલરના ઈકોનોમિક કોરિડોર વિરોધમાં ચીનના દૂતાવાસની બહાર પાકિસ્તાન અને ચીન વિરુદ્ધ જોરદાર...
સોમવારે ટોકિયો પર શક્તિશાળી ચક્રવાતી વાવાઝોડું ત્રાટક્યું હતું. પ્રતિ કલાક ૧૨૬ કિ.મી.ની ગતિએ વાવાઝોડું ત્રાટકતાં નારિતા આંતરરાષ્ટ્રીય વિમાની મથકના કર્મચારીઓએ પર કંટ્રોલ ટાવર છોડી દીધો હતો. પરિવહન મંત્રાલયે જણાવ્યું હતું કે, વિમાનીમથક એક કલાક...
કાશ્મીરમાં ચાલી રહેલી હિંસા અને કર્ફ્યુથી ચિંતિત મોદી સરકારે ૧૨મી ઓગસ્ટે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. ચાર કલાક ચાલેલી આ બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ...
સ્વામીનારાયણ સંપ્રદાયના ગુરુ પ્રમુખસ્વામી મહારાજ ૧૩ ઓગસ્ટે અક્ષરનિવાસી થયા બાદ બ્રિટિશ રાજવી પ્રિન્સ ચાર્લ્સ, અમેરિકામાં યુએસ પ્રમુખપદના ડેમોક્રેટિક પાર્ટીના...
બલુચિસ્તાનની એક કાર્યકર્તા કરીમા બલોચે નરેન્દ્ર મોદીને રક્ષાબંધન પર્વે શુભેચ્છા પાઠવતાં બલુચિસ્તાનનો મુદ્દો ઉઠાવવા બદલ આભાર માન્યો છે. આ કાર્યકર્તાએ સાથે...
ભારતની વિદેશનીતિ મોટો વળાક લઈ રહી હોવાની અટકળો વેગીલી બની છે. અહેવાલ છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આગામી મહિને વેનેઝુએલા ખાતે યોજાનારી અલિપ્ત રાષ્ટ્રોનાં...
પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં એવી કોઇ જગ્યા નથી જ્યાં હિન્દુઓ ધાર્મિક સત્સંગનું ઓયોજન કરી શકે. ત્યાં એક પ્રાચીન મંદિર છે પરંતુ ત્યાં હિન્દુઓને પૂજા-અર્ચન કરવાની મનાઇ છે. મારગલ્લા પહાડો નીચે સ્થિત સૈદપુરના રામ મંદિરનું નિર્માણ ૧૫૮૦ની આસપાસ...
વેસ્ટ યોર્કશાયરના બ્રેડફર્ડની ૨૮ વર્ષીય બ્રિટિશ બ્યુટિશિયન સામીઆ શાહિદની પાકિસ્તાનના પંજાબમાં ગળુ દબાવીને હત્યા કરી હોવાની કબૂલાત તેના પ્રથમ પતિ મોહમ્મદ...
વિપ્રોના ચેરમેન અઝીમ પ્રેમજી અને એચસીએલના સહસંસ્થાપક શિવ નાદર એમ ભારતના બે બિલિયોનેરને ફોર્બ્સના ૧૦૦ સૌથી ધનવાન ટેક્નોલોજી કિંગની યાદીમાં સ્થાન મળ્યું...
વિવાદાસ્પદ ધર્મ ઉપદેશક ઝાકીર નાઇકને છેલ્લાં ત્રણ વર્ષમાં વિદેશમાંથી રૂ. ૬૦ કરોડ જેટલું વિદેશી ફંડ મળ્યું હોવાનું તેના બેન્કખાતા દ્વારા માલૂમ પડ્યું છે. ઝાકીર...