પાકિસ્તાન સરકારે પેશાવરમાં આવેલી કપૂર ખાનદાનના પૂર્વજોની હવેલીને મ્યુઝિયમમાં ફેરવવાનો નિર્ણય કર્યો છે. પેશાવરના કિસ્સા ખ્વાની બાઝારમાં આવેલી આ હવેલીને મ્યુઝિયમમાં ફેરવવા કપૂર પરિવારના વંશજ રિશી કપૂરે પાકિસ્તાન સરકારને વિનંતી કરી હતી, જેના પગલે...
વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યૂમાં 100 કે તેથી વધુ વયના લોકોનો આંકડો જાહેર કરાયો છે, જે પ્રમાણે 2009માં દુનિયામાં 4.55 લાખ શતાયુ હતા. આ આંકડો છેલ્લાં 15 વર્ષમાં વધીને બમણો થયો છે. લેટેસ્ટ રિપોર્ટના આંકડા અનુસાર, હવે દુનિયામાં 9.35 શતાયુ છે. આમાં પણ...
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને ભારતપ્રવાસનો આરંભ કરતા પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભરપૂર વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદી દબાણમાં આવી જાય તેવા નેતા નથી.
પાકિસ્તાન સરકારે પેશાવરમાં આવેલી કપૂર ખાનદાનના પૂર્વજોની હવેલીને મ્યુઝિયમમાં ફેરવવાનો નિર્ણય કર્યો છે. પેશાવરના કિસ્સા ખ્વાની બાઝારમાં આવેલી આ હવેલીને મ્યુઝિયમમાં ફેરવવા કપૂર પરિવારના વંશજ રિશી કપૂરે પાકિસ્તાન સરકારને વિનંતી કરી હતી, જેના પગલે...
ભારતના અવકાશ સંસ્થાન ‘ઈસરો’એ તેની સાફલ્યગાથામાં વધુ એક છોગું ઉમેર્યું છે. ‘ઈસરો’ ૨૯ નવેમ્બરે આંધ્ર પ્રદેશનાં શ્રીહરિકોટા સ્પેસ સેન્ટરમાંથી સવારે ૯.૫૮ કલાકે એક સાથે ૩૧ સેટેલાઇટને અવકાશમાં તરતા મુકીને વધુ એક સિદ્ધિ નોંધાવી હતી. આ સ્પેસ મિશન દરમિયાન...
બિહારના સરણ જિલ્લાનાં છપરા રેલવેસ્ટેશનથી મોટી સંખ્યામાં હાડપિંજર અને માનવખોપરીઓ ૨૮મીએ જપ્ત કરવામાં આવી હતી. ગવર્નમેન્ટ રેલવે પોલીસે (જીઆરપી) દ્વારા આ સંદર્ભે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ધરપકડ કરેલી વ્યક્તિની ઓળખ સંજયપ્રસાદ તરીકે...

નાસાનું ‘ઈન્સાઈટ’ મિશન ૨૬-૨૭ નવેમ્બરે સફળતાપૂર્વક મંગળની સપાટી પર ઉતરી ગયું હતું. સાડા છ મહિના દરમિયાન કરોડો કિલોમીટરની સફર કરીને ઈન્સાઈટ સાથે પૃથ્વી પરના...
વિદેશી પતિ દ્વારા પત્ની ત્યજી દેવાની વધતી ઘટનાઓ પર અંકુશ મેળવવા માટે સંસદના આગામી સત્રમાં બિલ રજૂ કરાશે તેમ વિદેશ બાબતોના પ્રધાન સુષમા સ્વરાજે ૨૮મીએ જણાવ્યું હતું.

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ૨૮મીએ પાકિસ્તાનનાં કરતારપુરમાં આવેલા ગુરુદ્વારા દરબાર સાહિબ અને ભારતના ગુરદાસપુર સ્થિત ડેરા બાબા નાનકને જોડતા કોરિડોરનો...

દેશની ત્રીજી મોટી આઇટી કંપની વિપ્રોના ચેરમેન અઝીમ પ્રેમજીની ફ્રાન્સના સર્વોચ્ચ નાગરિકનું સન્માન નાઈટ ઓફ ધ લેગિજન ઓફ ઓનર માટે પસંદગી થઈ છે. ભારતમાં ફ્રાન્સના...

ચીનના એક વૈજ્ઞાનિકે રંગસૂત્રોમાં ફેરફાર કરીને શિશુઓ પેદા કરવામાં સફળતા મળી હોવાનો દાવો કર્યો છે. ચીની યુનિવર્સિટીના પ્રોફેસર જિયાનકુઈએ યૂટયૂબ પર નવજાત...

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઓસ્ટ્રેલિયા-ભારત બિઝનેસ કાઉન્સિલના કાર્યક્રમ દરમિયાન ૨૨મીએ ક્રિકેટના સિદ્ધાંતોને રોકાણ માટે મહત્ત્વપૂર્ણ ગણાવ્યા હતા. તેમણે ઓસ્ટ્રેલિયાના...