માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમન્ડ્સનો કુઆલા લુમ્પુરમાં જ્વેલરી શોરૂમ

વિશ્વના 14 દેશમાં 420થી વધુ શોરૂમ્સ ધરાવતા વિશ્વના પાંચમા ક્રમના જ્વેલરી રીટેઈલર માલાબાર ગોલ્ડ એન્ડ ડાયમન્ડ્સ દ્વારા મલેશિયાના કુઆલા લુમ્પુરના બાંગસાર ખાતે નવા ફ્લેગશિપ જ્વેલરી શોરૂમનું ઉદ્ઘાટન 17 જાન્યુઆરીએ કરવામાં આવ્યું હતું. માલાબાર ગોલ્ડ...

સાઉથ આફ્રિકાના કેપ ટાઉનમાં £880 મિલિયનનું ભવ્ય એરપોર્ટ

સાઉથ આફ્રિકાના કેપ ટાઉનમાં 880 મિલિયન પાઉન્ડના ખર્ચે વિશ્વસ્તરીય નવું ભવ્ય કેપ વાઈનલેન્ડ્સ એરપોર્ટ આકાર લઈ રહ્યું છે. વર્ષ 2026માં તેનું બાંધકામ શરૂ કરી દેવાશે અને બે વર્ષમાં 2028માં પ્રથમ તબક્કાને કાર્યાન્વિત કરાનારું કેપ ટાઉનનું બીજું આંતરરાષ્ટ્રીય...

વિશ્વના અનેક દેશ શત્રુ પર નજર રાખવા માટે ડ્રોન જેવી આધુનિક ટેક્નિકનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે ચીને પોતાના જ નાગરિકો અને પાડોશી દેશોની સૈન્ય પ્રવૃતિ પર...

યુનાઇટેડ આરબ અમિરાત (યુએઈ)માં પીવાના પાણીની વધતી સમસ્યાથી છુટકારો મેળવવા માટે એક કંપનીએ અનોખી યોજના તૈયાર કરી છે. તેના મુજબ કંપની યુએઈથી અંદાજે ૧૨ હજાર...

પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) સાથે રૂ. ૧૩,૦૦૦ કરોડ કરતાં વધુ રકમનું કૌભાંડ આચરનારા હીરાના ભાગેડુ વેપારી નીરવ મોદી સામે કાનૂની સકંજો કસાયો છે. ઇન્ટરપોલે તેની...

અફઘાનિસ્તાનના જલાલાબાદમાં રવિવારે શીખ અને હિંદુઓના જૂથને નિશાન બનાવી આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો. આ આત્મઘાતી વિસ્ફોટમાં ૧૯ લોકોનાં મૃત્યુ નીપજ્યા...

રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી ૨૬મી જૂનથી છ દિવસ માટે અગ્રણી અધિકારીઓ સાથે ઈઝરાયેલ છે. ૨૮મી જુલાઈએ ઈઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે તેમની...

અશાંત મનાતા દેશના મધ્ય ભાગમાં ખેડૂત સમાજ અને વિચરતી જાતિના ભરવાડો વચ્ચે તાજેતરમાં ફાટી નીકળેલી લડાઇમાં ૮૬ જણા માર્યા ગયા હતા. પ્રમુખ મુહમ્મદુ બુહારીએ શાંતિની અપીલ કરી હતી, પરંતુ તેની કોઇ જ અસર પડી ન હતી. ફુલાની ભરવાડો પર બેરોમ ખેડૂતોએ હુમલા...

ચીન અને નેપાળ તિબેટ અને કાઠમંડુને જોડતી ચાવીરૂપ રેલવે લાઈન બાંધવા સંમત થયા છે. નેપાળના વડા પ્રધાન કે. પી. શર્મા ઓલીના મતે આ રેલવે હિમાલયની ઘાટીઓ વચ્ચે...

સેશેલ્સના રાષ્ટ્રપતિ ડેની ફાઉરે ભારતના પ્રવાસે છે. સોમવારે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. ત્યાર બાદ ડેની ફાઉરેએ ભારતને તેમની જમીન પર નૌકાદળને...

ઇન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ સોમવારે મની લોન્ડરિંગ કેસમાં વિજય માલ્યા સામે ચાર્જશીટ દાખલ કરી છે. તેમાં જણાવ્યું હતું કે, માલ્યાએ બે બનાવટી કંપનીઓ દ્વારા...

પંજાબ નેશનલ બેન્કનાં આર્થિક કૌભાંડનાં મૂળ નાયક નીરવ મોદીએ કઈ રીતે રૂપિયાની ગેરરીતિ કરી એ કૌભાંડના રૂપિયા સગેવગે કર્યા એની વિગતો હવે બહાર આવી છે. તેણે પોતાની...



to the free, weekly Gujarat Samachar email newsletter