
ભારતીય ઉપખંડ જાહોજલાલીભર્યા અને શાહી ઠાઠમાઠ સાથેના લગ્ન માટે જાણીતો છે. મોટાભાગની પ્રજાને સોના સાથે અપાર પ્રેમ હોય છે, પરંતુ પાકિસ્તાનના લાહોરમાં લગ્ન...
વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યૂમાં 100 કે તેથી વધુ વયના લોકોનો આંકડો જાહેર કરાયો છે, જે પ્રમાણે 2009માં દુનિયામાં 4.55 લાખ શતાયુ હતા. આ આંકડો છેલ્લાં 15 વર્ષમાં વધીને બમણો થયો છે. લેટેસ્ટ રિપોર્ટના આંકડા અનુસાર, હવે દુનિયામાં 9.35 શતાયુ છે. આમાં પણ...
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને ભારતપ્રવાસનો આરંભ કરતા પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભરપૂર વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદી દબાણમાં આવી જાય તેવા નેતા નથી.

ભારતીય ઉપખંડ જાહોજલાલીભર્યા અને શાહી ઠાઠમાઠ સાથેના લગ્ન માટે જાણીતો છે. મોટાભાગની પ્રજાને સોના સાથે અપાર પ્રેમ હોય છે, પરંતુ પાકિસ્તાનના લાહોરમાં લગ્ન...
• હવે ચીનની જેમ ભારતીય કરન્સી પણ અમેરિકી વોચલિસ્ટમાં• યુએસમાં પાકિસ્તાની અધિકારીઓને ૪૦ કિમીમાં રહેવું પડશે• યુનાઈટેડ આરબ અમીરાત પણ ટ્રાન્ઝિસ્ટિંગ વિઝા આપશે • બાંગ્લાદેશમાં હિન્દુ મહિલાને પતિની બાજુમાં દફનાવાશે• પાકિસ્તાનમાં લઘુમતી પર અત્યાચાર...
ભારતથી ૧૮૦૦ શીખ તીર્થ પ્રવાસી બૈશાખી મનાવવા ૧૦ દિવસ માટે રાવલપિંડીના ગુરુદ્વારાએ ગુરુ ગ્રંથસાહિબ ગયા હતા. કેટલાક અન્ય સ્થળે જવાનું પણ તેમનું આયોજન છે. પાકિસ્તાને આ શ્રદ્ધાળુઓને પાકિસ્તાનના ભારતીય હાઈ કમિશનના અધિકારીઓને મળતા અટકાવ્યા હતા અને...
પંજાબના ૨૭ વ્યક્તિનાં અવશેષોને ઈરાકના મોસુલથી વતન પરત લવાયા તેના ગણતરીના દિવસોમાં જ હવે સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતમાં પંજાબના ૨૭ અને પડોશી રાજ્યના અન્ય ચાર નાગરિકો ફસાઈ ગયા હોવાના અહેવાલ છે. ટ્રાવેલ એજન્ટે તેમને ભોળવીને નોકરી માટે...

આફ્રિકી દેશ અલ્જિરિયામાં ૧૧મી એપ્રિલે સૈન્યનું એક ટ્રાન્સપોર્ટ પ્લેન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં તેમાં સવાર ૨૫૭ લોકોનાં મોત થયાં હતાં. પ્લેનમાં ક્રૂ...
એરેઝોનાના પરા વિસ્તાર ફિનીક્સમાં એક નાનું વિમાન ૧૩મી એપ્રિલે ગોલ્ફ કોર્સ પર તૂટી પડતાં ૬ વ્યક્તિઓના મૃત્યુ થયાં હતાં જેમાં ૨૬ વર્ષીય ગુજરાતી બિઝનેસમેન આનંદ પટેલ પણ સામેલ હતા. આનંદ પટેલ ‘વોટ્સ હેપ્પી ક્લોથિંગ’ના સંસ્થાપક હતા. રડાર અધિકારીઓએ...

અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સે ૧૪મી એપ્રિલે સવારે સીરિયાની રાજધાની દમાસ્કસને લક્ષ્યાંક બનાવીને મોટાપાયે હવાઈ હુમલા કર્યા હતા. સીરિયાનાં ગૃહયુદ્ધમાં પ્રમુખ...

અંકલેશ્વરના જૂના દિવા ગામના વતની અને વર્ષોથી સાઉથ આફ્રિકામાં સ્થાયી થયેલા અબ્દુલ અઝીઝ આદમ માંજરા, તેમનાં પત્ની, ૧૫ વર્ષની દીકરી, ૧૦ વર્ષનો દીકરો અને આશરે...

અમેરિકામાં સ્થાયી થયેલો સુરતનો થોટ્ટાપિલ્લી પરિવાર ૬ઠ્ઠી એપ્રિલે કેલિફોર્નિયાના પોર્ટલેન્ડથી લોસ એન્જેલસ ફરવા ગયો હતો. યુએસમાં યુનિયન બેંકમાં કામ કરતા...

સીરિયામાં મંત્રણાઓ બંધ થતાં જ ફરી હવાઈહુમલાઓ શરૂ થયા છે. આઠમી એપ્રિલે આવા જ એક સંદિગ્ધ કેમિકલ એટેકમાં સીરિયામાં ૭૦ લોકોનાં મોત થયાં હોવાના અહેવાલો છે....