
અરુણાચલ પ્રદેશની સરહદે તિબેટમાં ચીને સોનાની ખાણમાં ખોદકામ શરૂ કર્યાના અહેવાલો પછી આખરે ચીનના વિદેશ મંત્રાલયે એ મુદ્દે સત્તાવાર નિવેદન આપ્યું છે કે, ચીન...
વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યૂમાં 100 કે તેથી વધુ વયના લોકોનો આંકડો જાહેર કરાયો છે, જે પ્રમાણે 2009માં દુનિયામાં 4.55 લાખ શતાયુ હતા. આ આંકડો છેલ્લાં 15 વર્ષમાં વધીને બમણો થયો છે. લેટેસ્ટ રિપોર્ટના આંકડા અનુસાર, હવે દુનિયામાં 9.35 શતાયુ છે. આમાં પણ...
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને ભારતપ્રવાસનો આરંભ કરતા પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભરપૂર વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદી દબાણમાં આવી જાય તેવા નેતા નથી.

અરુણાચલ પ્રદેશની સરહદે તિબેટમાં ચીને સોનાની ખાણમાં ખોદકામ શરૂ કર્યાના અહેવાલો પછી આખરે ચીનના વિદેશ મંત્રાલયે એ મુદ્દે સત્તાવાર નિવેદન આપ્યું છે કે, ચીન...
યુએઈએ પ્રોફેશનલ્સ અને વિદ્યાર્થી સહિતના આતંરરાષ્ટ્રીય રોકાણકારો અને 'અસાધારણ પ્રતિભાઓ'ને ૧૦ વર્ષ માટેના રહેણાક વિઝા આપવાની જાહેરાત કરી છે. યુએઇના વાઇસ પ્રેસિડેન્ટ, વડા પ્રધાન તથા શાસક શેખ મોહમ્મ્દ બિન રશીદ અલ મક્તુમની આગેવાનીમાં ૨૧મી મેએ યોજાયેલી...

આર્થિક સંકટ સામે ઝઝૂમતા લેટિન અમેરિકન દેશ વેનેઝુએલામાં રાષ્ટ્રપતિ નિકોલસ માદુરૌને મોટી જીત મળી છે. વિપક્ષે માદુરૌ સરકાર પર ભ્રષ્ટાચારનો આરોપ મૂકતાં નિષ્પક્ષ...

રશિયાની અનૌપચારિક મુલાકાતે ગયેલા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરીને અનેકવિધ મુદ્દે ચર્ચા કરી હતી. જેમાં ઇન્ટરનેશનલ...

ભારતવંશી અમેરિકી કોંગ્રેસ સાંસદ પ્રમિલા જયપાલનાં બહેન સુશીલાને ઓરગોનમાં મલ્ટનોમા કાઉન્ટીના બોર્ડ ઓફ કમિશનર્સમાં સભ્ય તરીકે પસંદ કરાયાં છે.
આફ્રિકી દેશ કોંગોમાં ઇબોલાને કારણે ફેલાયેલા રોગચાળામાં ૧૭ લોકોનાં મોત થતાં સરકાર એને આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. આરોગ્ય ખાતાએ ઈબોલાની પુષ્ટિ કરી દીધી હતી. કોંગોમાં નવમી વાર ઇબોલાએ દેખા દીધી છે. આરોગ્યમંત્રાલય દ્વારા જારી બયાનમાં...

કેન્યામાં કેટલાક સપ્તાહથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ભારે પુર આવવાની અને ભેખડો ધસી પડવાની ઘટનાઓ બને છે. વરસાદના કારણે દેશભરમાં ૧૫૯ લોકોનો જીવ...

ઈન્ડોનેશિયાના સુરાબાયામાં એક પછી એક ત્રણ ચર્ચ પર આત્મઘાતી હુમલા થયા હતા. તેમાં ૧૩ લોકોના મોત થઈ ગયા હતા જ્યારે ૪૧ લોકોને ઈજા પહોંચી છે. આ હુમલો દેશમાં...

ભારત અને મ્યાનમાર વચ્ચે ૧૧મી મેએ સાત સમજૂતીઓ પર હસ્તાક્ષર કરાયા હતાં. આ મુલાકાત દરમિયાન નેતાઓએ શાંતિ અને સુરક્ષા મુદ્દે ચર્ચા કરી હતી. ઉલ્લેખનીય છે કે...

ઇઝરાયેલી દળોએ સોમવારે ગાઝા સરહદના વિસ્તાર ઉપર કરેલા હુમલામાં ૪૧ પેલેસ્ટાઈનવાસીઓનાં મોત નીપજ્યાં હતા. જેરુસલામમાં અમેરિકા તેની એલચી કચેરી શરૂ કરવાની તૈયારી...