
ઇન્ડોનેશિયાના સુલાવેસીમાં ૭.૫ની તીવ્રતાના ભૂકંપ અને ૨૦ ફૂટ ઊંચા સુનામીના મોજાંએ ભારે તારાજી સર્જી છે. પાલુ શહેરના દરિયાકિનારે ૨૬મીએ સાંજે બીચ ફેસ્ટિવલનું...
પાકિસ્તાને સોમવારે રાત્રે ફરી એકવાર અફઘાનિસ્તાન પર એરસ્ટ્રાઇક કરીને ભારે તબાહી વેરી હતી. પાકિસ્તાની વાયુસેનાના ફાઇટર પ્લેને રાજધાની કાબુલના ઘણા વિસ્તારોને નિશાન બનાવ્યા, જેમાં એક હોસ્પિટલ પણ સામેલ છે. આમાં 400 લોકોનાં મોત થયાં છે, જ્યારે 250થી...
કેનેડા સરકારે દેશમાં પહેલેથી હાજર ટેમ્પરરી વર્કર્સ (અસ્થાયી વિદેશી કર્મચારીઓ) માટે પરમેનન્ટ રેસિડેન્સી (પીઆર) મેળવવાનો નવો અને સરળ માર્ગ ખોલી આપ્યો છે. મંગળવારે ઈશ્યૂ કરાયેલા ઇમિગ્રેશન, રેફ્યુજી એન્ડ સિટિઝનશિપ કેનેડા (IRCC)ના વાર્ષિક રિપોર્ટ...

ઇન્ડોનેશિયાના સુલાવેસીમાં ૭.૫ની તીવ્રતાના ભૂકંપ અને ૨૦ ફૂટ ઊંચા સુનામીના મોજાંએ ભારે તારાજી સર્જી છે. પાલુ શહેરના દરિયાકિનારે ૨૬મીએ સાંજે બીચ ફેસ્ટિવલનું...
ચીનની અતિ મહત્ત્વાકાંક્ષી વન બેલ્ટ, વન રોડ યોજના હેઠળ પાક.માં પણ કામ ચાલી રહ્યું છે. આ યોજના હેઠળ ચીન અને પાક. ૮.૨ અબજ ડોલરના ખર્ચે સંયુક્ત રીતે સિલ્ક રૂટ પણ બનાવી રહ્યા છે. જેમાં અરબી સમુદ્રથી હિંદુ કુશ પર્વતમાળા સુધી રેલવે લાઈન બિછાવવાની યોજનાનો...
વડોદરાઃ રૂ. ૫,૪૦૦ કરોડના બેંક લોન કૌભાડમાં વડોદરા સ્થિત સ્ટર્લિંગ બાયોટેક કંપની સામે દેવાળિયાની પ્રક્રિયા બેંકો દ્વારા શરૂ કરવામાં આવી છે. આ દરમિયાન સ્ટર્લિંગના સંચાલકો દ્વારા બેંકોનો સંપર્ક કરવામાં આવ્યો છે અને બેંકોના બાકી લેણા પૈકી રૂ. ૩,૦૦૦...
ચિકિત્સા ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપનાર અમેરિકાના જેમ્સ એલિસન અને જાપાનના તાસુકુ હોન્જોને આ વર્ષનો નોબેલ પુરસ્કાર પ્રદાન થશે. જેમ્સ એલિસન ટેક્સાસ યુનિવર્સિટી અને હોન્જો જાપાનની ક્યોટો યુનિવર્સિટીના પ્રોફેસર છે. આ બંને પ્રોફેસરોને કેન્સરની...
કેનેડાની સાંસદે રોહિંગ્યા મુસ્લિમોના મુદ્દે મ્યાંમારની નેતા આંગ સાન સૂ કિનું માનદ નાગરિકત્વ પાછું ખેંચી લેવા સર્વાનુમતે નિર્ણય કર્યો હતો. ઓટ્ટાવાએ લાંબા સમય સુધી જેલવાસ ભોગવનાર અને લોકશાહીની હિમાયતી તેમજ નોબેલ પુરસ્કાર વિજેતાને આ સન્માન ૨૦૦૭માં...

અમેરિકાના ન્યૂ યોર્કમાં આયોજિત યુનાઈટેડ નેશન્સની મહાસભાના ૭૩મા સત્રમાં ભારતનાં વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે ૨૯મીએ પાકિસ્તાનની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. અમેરિકાનું...

માલદિવના વિપક્ષના ઉમેદવાર ઈબ્રાહિમ સોલિહ આશરે ૫૮.૩ ટકા મતોથી વિજયી બની રાષ્ટ્રપતિ થયા છે. છેલ્લા કેટલાક સમયથી માલદિવ અને ભારત વચ્ચેના સંબંધોમાં વિવાદ સર્જાયો...

કાશ્મીરમાં પાકિસ્તાન દ્વારા સતત થતી આતંકી પ્રવૃત્તિઓના કિસ્સામાં કાશ્મીરના શોપિયામાં ત્રણ સ્પેશિયલ પોલીસ ઓફિસર્સનું અપહરણ કરીને તેમની ઘાતકી હત્યામાં પણ...
ફિશિગ સિઝનની હજુ તો શરૂઆત જ થઈ છે ત્યાં અરબી સમુદ્રમાંથી ત્રણ જેટલી ગુજરાતની બોટો અને તેમાં સવાર ૧૮ જેટલા ખલાસીઓનું ૧૨મી સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાન મરીન સિક્યુરિટીએ અપહરણ કર્યું હોવાના અહેવાલો વહેતા થયા છે.સામાન્ય રીતે ૧૫ ઓગસ્ટથી શરૂ થતી માછીમારીની...

પાકિસ્તાનના પ્રાઈમ મિનિસ્ટર હાઉસની લકઝરી કારોની હરાજી સોમવારથી શરૂ થઈ છે. આ હરાજી પાકિસ્તાની વડા પ્રધાન ઈમરાન ખાનના નિવાસસ્થાને કરવામાં આવી રહી છે. જેમાં...