ટોરોન્ટોમાં ખાલિસ્તાની સમર્થકોની ભારતવિરોધી રેલી

ટોરોન્ટો શહેરમાં યોજાયેલી ભારતવિરોધી રેલીની ઘટનાએ હલચલ મચાવી છે. આ પરેડમાં જોડાયેલા ખાલિસ્તાની સમર્થકોએ 8 લાખ હિન્દુઓને ભારત મોકલવાની માગ કરી છે. ખાલિસ્તાનીઓએ હિન્દુ પ્રવાસી સમુદાયોને નિશાન બનાવીને કટ્ટરપંથી અને નફરતભરી ભાષાનો ઉપયોગ કર્યો હતો.

દરિયાની અંદર એક દુનિયાઃ પનામામાં પ્રથમ અંડરવોટર કોલોની વસાવાઇ

આજે એકવીસમી સદીમાં જ્યારે બિલિયોનેર્સ સ્પેસ ટૂરિઝમ અને મંગળ ગ્રહ પર કોલોની વસાવવાના સપના જોઈ રહ્યાં છે ત્યારે કેટલાક લોકો એવા પણ છે, જે ધરતી પર જ નવું દુનિયા રચવા માટે કામે લાગ્યા છે, અને તે પણ સમુદ્રની અંદર. પનામાના દરિયાકિનારા પાસે કેટલાક...

સિંગાપોરમાં ૧૩મીએ અજીબ ઘટના બની. એક પણ વોટ પડ્યા વિના એક મહિલા રાષ્ટ્રપતિ બની ગયાં. મુસ્લિમ મલય લઘુમતી સમુદાયનાં હલીમા યાકુબ રાષ્ટ્રપતિ બન્યાં. તેઓ સંસદના...

નોર્થ કોરિયાએ પરમાણુ પરીક્ષણ કરવાની હદ કરી નાંખી છે. આ દેશ દ્વારા પરમાણુ પરીક્ષણ વધી રહ્યું છે. અમેરિકા અને સંયુક્ત રાષ્ટ્રની ચેતાવણી છતાં તેની કોઇ જ અસર...

પાકિસ્તાનમાં જાસુસીના આક્ષેપ હેઠળ ફાંસીની સજા પામેલા ભારતીય જવાન કુલભૂષણ જાધવના બચાવમાં ભારતે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં અરજી કરી હતી. આંતરરાષ્ટ્રીય કોર્ટે...

વાવાઝોડું ‘ઇરમા’થી અસરગ્રસ્ત સેંટ માર્ટિન ખાતેથી ૧૭૦ જેટલા ભારતીયોને ખસેડાયા છે અને ભારત સરકાર દ્વારા વિશેષ ચાર્ટર્ડ વિમોનોમાં કેરેબિયન ટાપુ કુરાકાઓ પર...

ભારતમાં એનઆરઆઈ લગ્નોનાં રજિસ્ટ્રેશન માટે આધારકાર્ડ ફરજિયાત બનાવવા વિદેશ મંત્રાલયની નિષ્ણાત સમિતિએ ભલામણ કરી છે. વિદેશમાં રહેતા ભારતીય પુરુષ સાથે લગ્ન કરીને...

પાકિસ્તાનના વિદેશ પ્રધાન ખ્વાજા આસિફે ચેતવણી આપી હતી કે, જો લશ્કર અને જૈશ જેવા આતંકી સંગઠનોને દબાવવામાં નહીં આવે તો આંતરરાષ્ટ્રીય કક્ષાએ પાક.ને ક્ષોભજનક સ્થિતિનો સામનો કરવો જ પડશે. ચીન સહિતના બ્રિક્સના જૂથે પહેલી જ વાર પાક.માં કાર્યરત આંતરરાષ્ટ્રીય...

વડા પ્રધાને છેલ્લા મોગલ બાદશાહ બહાદૂર શાહ ઝફરની મજાર અને ૨૫૦૦ વર્ષ જૂના શ્વેડાગોન પેગોડાની મુલાકાત ઉપરાંત કાલીબારી મંદિરમાં પૂજા કરી મ્યાનમારનો પ્રવાસ...

હરિકેને ‘હાર્વે’એ અમેરિકાને ધમરોળ્યું હતું તો વિનાશક હરિકેન ‘ઇરમા’એ કેરેબિયન ટાપુઓનમાં કાળો કેર વર્તાવ્યો છે. ચક્રવાત દરમિયાન કલાકદીઠ ૧૮૫ માઇલ (અંદાજે...

વડા પ્રધાન મોદીના મ્યાનમાર પ્રવાસ દરમિયાન દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે જુદા જુદા ક્ષેત્રે ૧૧ મહત્ત્વના કરાર કરાયા છે. મોદી અને મ્યાનમારના સ્ટેટ...

મ્યાનમારમાં હિંસાનો શિકાર રોહિંગ્યા મુસ્લિમોનું પલાયન ચાલુ છે. યુએન રિપોર્ટ અનુસાર છેલ્લા આઠ દિવસમાં ૧ લાખ ૨૩ હજાર ૬૦૦ શરણાર્થી મ્યાનમારની સરહદ પાર કરીને...



to the free, weekly Gujarat Samachar email newsletter