ભારત-કેનેડા ટ્રેડ ડીલઃ વાટાઘાટોનો ત્રીજો તબક્કો સફળતાપૂર્વક પૂર્ણ

ભારત અને કેનેડા વચ્ચે સૂચિત કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ (સીઇપીએ) અંગે ત્રીજા તબક્કાની વાટાઘાટો રાજધાની ઓટાવામાં સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. બંને દેશો 2026ના ચાલુ વર્ષમાં જ આ કરારને અંતિમ સ્વરૂપ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ટોરન્ટોના સ્ટ્રીટ ફેસ્ટિવલમાં ગોળીબારઃ બેનાં મોત, 6 ઘાયલ

ટોરોન્ટો શહેરમાં શનિવારે રાત્રે સાલ્સા ઓન સેન્ટ ક્લેર એન્યુઅલ ફેસ્ટિવલ દરમિયાન એક વ્યક્તિએ આડેધડ ગોળીબાર કરતાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા તેમજ અન્ય 6 ઘાયલ થયા હતા. 

સરદાર સરોવર બંધ ખાતે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવાની કામગીરી સંપન્ન થઈ ચૂકી છે. ૩૧મી ઓક્ટોબરે,...

માનવ ઈતિહાસમાં સૌપ્રથમ વખત વિશ્વની અડધોઅડધ વસ્તી ગરીબ અથવા લગભગ ગરીબની કક્ષામાં આવી છે. વિશ્વના સૌથી મોટાં આર્થિક ગ્રૂપ બ્રૂકિંગ્સ ઈન્સ્ટિટ્યૂટના અભ્યાસ...

ટાન્ઝાનિયાના જીમમાંથી બંદૂકની અણીએ અપહરણ કરાયેલા આફ્રિકાના ૪૩ વર્ષીય સૌથી યુવા બિલિયોનેર મોહમ્મદ દેવજીની સલામત વાપસી માટે તેના પરિવારે જંગી ઇનામ જાહેર...

વિશ્વના સૌથી મોટા ઓઇલ નિકાસકર્તા સાઉદી અરેબિયા નવેમ્બરમાં ભારતને વધુ ૪૦ લાખ બેરલ ક્રૂડ ઓઇલ આપશે તેમ આ ક્ષેત્ર સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું છે. સાઉદી અરેબિયાની આ જાહેરાતથી સ્પષ્ટ થાય છે કે તે નવેમ્બરથી ઓઇલનું ઉત્પાદન વધારશે. ચાર નવેમ્બરથી...

૩૬ વર્ષીય કેનેડિયન પોલ અલ્ફોન્સોએ ભાગેડુ ભારતીય ડાયમંડ મર્ચન્ટ નીરવ મોદી પર આરોપ લગાવ્યા છે કે, નીરવે તેમને ૨ લાખ ડોલર (લગભગ ૧.૫ કરોડ રૂપિયા)ની કિંમતવાળી...

સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ભારતીય અમેરિકન રાજદૂત નિકી હેલીએ તાજેતરમાં રાજીનામું આપી દીધું હતું. રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે ૪૬ વર્ષીય હેલીનું રાજીનામું સ્વીકારી લીધું...

સુલાવેસી ટાપુ પર ભૂકંપ બાદ આવેલા સુનામીએ ભારે તારાજી સર્જી છે. અહીં કાટમાળમાંથી સતત શબ નીકળી રહ્યાં છે. મૃતકાંક ૧૬૫૦ને વટાવી ગયો છે. એક હજારથી વધુ લોકોની...

લાપતા થયેલા ઈન્ટપોલ ક્રિનિલ પોલીસ ઓર્ગેનાઈઝેશન એટલે કે ઇન્ટરપોલના અધ્યક્ષ ૬૪ વર્ષીય મેં હોંગવેઈનો પત્તો આખરે ચીનમાંથી મળ્યો હતો. ચીનની પોલીસે તેમને પૂછપરછ માટે અટકમાં લીધા હોવાનું જાણવા મળે છે. ફ્રાન્સને જાણ થતાં તેમની છ દિવસથી તપાસ અને શોધખોળ...

ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોના હાઇવે પર એક તેલ ટેન્કર વાહન સાથે ટકરાઈ જતાં ભભૂકી ઊઠેલી આગે છઠ્ઠીએ ૫૦ લોકોનો ભોગ લીધો હતો. દુર્ઘટનામાં ૧૦૦થી વધુ લોકો ગંભીરપણે...

રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન ચોથીથી ભારતના બે દિવસીય પ્રવાસે હતા. ચોથીએ તેઓ સાંજે તેઓ ભારત આવી પહોંચ્યા હતા જ્યાં તેમનું ભાવભર્યું સ્વાગત કરાયું હતું....



to the free, weekly Gujarat Samachar email newsletter