
શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેનાએ ૨૮મીએ મોડી સાંજે વડા પ્રધાન રાનિલ વિક્રમાસિંઘેને બરતરફ કરી મહિંદા રાજપક્ષેને વડા પ્રધાનપદના શપથ ગ્રહણ કરાવ્યા...
ભારત અને કેનેડા વચ્ચે સૂચિત કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ (સીઇપીએ) અંગે ત્રીજા તબક્કાની વાટાઘાટો રાજધાની ઓટાવામાં સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. બંને દેશો 2026ના ચાલુ વર્ષમાં જ આ કરારને અંતિમ સ્વરૂપ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ટોરોન્ટો શહેરમાં શનિવારે રાત્રે સાલ્સા ઓન સેન્ટ ક્લેર એન્યુઅલ ફેસ્ટિવલ દરમિયાન એક વ્યક્તિએ આડેધડ ગોળીબાર કરતાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા તેમજ અન્ય 6 ઘાયલ થયા હતા.

શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેનાએ ૨૮મીએ મોડી સાંજે વડા પ્રધાન રાનિલ વિક્રમાસિંઘેને બરતરફ કરી મહિંદા રાજપક્ષેને વડા પ્રધાનપદના શપથ ગ્રહણ કરાવ્યા...

ઇન્ડોનેશિયાની લાયન એર લાઇન્સનું પ્લેન ધ બોઇંગ ૭૩૭ રાજધાની જકાર્તામાં આવેલા સમુદ્રમાં ૨૯મીએ ક્રેશ થયું હતું. ફ્લાઇટમાં સવાર તમામ ૧૮૯ પેસેંજરનાં મોત થયાં...
પાકિસ્તાનમાં આતંકવાદ પૂરઝડપે વિકસી રહ્યો હોવાનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. ઓક્સફર્ડ યુનિવર્સિટી એન્ડ સ્ટ્રેટેજિક ફોરસાઈટ ગ્રૂપે જાહેર કરેલા ‘હ્યુમેનિટી એટ રિસ્કઃ ગ્લોબલ ટેરર થ્રેટ ઈન્ડિકન્ટ’ અહેવાલમાં સાબિત કરાયું છે કે, દુનિયા માટે પાકિસ્તાનનો...

ઇંગ્લિશ પ્રીમિયર લીગની કલબ લેસ્ટર સિટી ફૂટબોલ ક્લબના ૬૦ વર્ષીય બિલિયોનેર માલિક અને થાઈલેન્ડના બિઝનેસ ટાઈકુન વિચાઈ શ્રીવદ્ધનાપ્રભાનું હેલિકોપ્ટર લેસ્ટર...

પૂર્વ વડા પ્રધાન સર નિક ક્લેગને ફેસબૂકના ગ્લોબલ એફેર્સ અને કોમ્યુનિકેશન ટીમના વાઈસ પ્રેસિડેન્ટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ફેસબૂકના સ્થાપક વડા માર્ક...

જાપાનના વડા પ્રધાન શિન્જો આબેનું કહેવું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી મારા સૌથી વિશ્વાસુ મિત્રો પૈકીના એક છે. હું તેમની સાથે મળીને હિંદ-પ્રશાંત ક્ષેત્રને...
રેજેન્ટ્સ પાર્કમાં ભારતીય મંદિરમાં ૧૮મીએ અસામાજિક તત્ત્વોએ તોડફોડ કરી હતી. જેના કારણે ૩૦થી વધારે હિન્દુ દેવી-દેવતાઓની મૂર્તિઓને નુકસાન પહોંચ્યું છે.

બાંગ્લાદેશનાં વડાં પ્રધાન શેખ હસીનાએ દુર્ગા પૂજાના અવસર નિમિત્તે ઢાકાના મંદિરને લગભગ દોઢ વીઘા જમીન ભેટ આપી છે. આ ભેટ એટલા માટે મહત્ત્વની છે કે બાંગ્લાદેશ...
યુરોપમાં ૫૫ બિલિયન યૂરો એટલે કે આશરે ૬૩ બિલિયન ડોલરનું જંગી ટેક્સ કૌભાંડ પ્રકાશમાં આવતાં સનસનાટી મચી છે. યુરોપની બેન્કો અને નેશનલ ટ્રેઝરીને કરોડો યૂરોનું નુકસાન થયું છે. આ કૌભાંડમાં જર્મની, ફ્રાન્સ, સ્પેઇન, ઇટાલી, નેધરલેન્ડ, ડેન્માર્ક, બેલ્જિયમ, ઓસ્ટ્રિયા, ફિનલેન્ડ, નોર્વે...
રવિવારે પાકિસ્તાન સેનાએ પુંછ જિલ્લાના દિગવર સેક્ટરમાં ભારતીય ચોકીઓ પર ગોળીબાર શરૂ કરતાં ધમકી આપી હતી કે જો ભારત એક વખત હુમલો કરે છે તો અમે ૧૦ સર્જિકલ સ્ટ્રાઇક કરીશું. પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે લંડનમાં આ નિવેદન આપ્યું ત્યારે...