NRIએ વતન પર વહાલ વરસાવ્યુંઃ વિક્રમજનક રૂ. 11.6 લાખ કરોડ મોકલ્યા

વિદેશવાસી ભારતીયોએ કમાલ કરી છે. 31 માર્ચના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ 2024-25માં તેમણે ભારતમાં રહેતા તેમના પરિવારોને 135.46 બિલિયન ડોલર (રૂ. 1.16 લાખ કરોડ) મોકલ્યા છે.

1500 મીટર ઊંચે આકાશમાં પેરાશૂટ વગર જિમ્નેસ્ટિક પરાક્રમ

રશિયાના 30 વર્ષીય જિમ્નાસ્ટ અને બોડીબિલ્ડર સેરગેઈ બોયત્સોવે ધરતીથી દોઢ કિમીની ઊંચાઈએ હવામાં જિમ્નાસ્ટિકના કરતબ કરીને દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી છે.

વિજય માલ્યાને વેસ્ટમિન્સટર કોર્ટે ચોથી ડિસેમ્બર સુધીના જામીન આપી દીધા છે. જોકે માલ્યા પોતાને નિર્દોષ ગણાવી રહ્યા છે. ત્યારે એક ટીવી ન્યૂઝ ચેલને દાવો કર્યો...

ઝિમ્બાબ્વેના પ્રમુખ રોબર્ટ મુગાબેએ આવતા વર્ષે યોજાનારી ચૂંટણીમાં ફરી સત્તા હાંસલ કરવા સમર્થન મેળવવા ૧૦ સ્થળે ભાષણ કર્યું હતું. અગાઉ કરતા વધુ સ્વસ્થ જણાતા...

ભ્રષ્ટાચારના આક્ષેપોમાંથી છટકવાના દાવા વચ્ચે દક્ષિણ આફ્રિકાના પ્રમુખ જેકબ જુમાએ દુબઈની ૧૯ મિલિયન પાઉન્ડની વૈભવી વિલા પોતાના વતી બિઝનેસ એસોસિએટ્સ દ્વારા ખરીદવામાં આવી હોવાનો  ઈનકાર કર્યો હતો. માર્બલ, સોનું અને મોઝેકના ઉપયોગથી બનેલી અને ગોલ્ફ...

નેપાળમાં પાકિસ્તાનની સેના અધિકારીના અપહરણના કેસમાં પાકિસ્તાન યુ.એન. કે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં જઈ શકે તેમ નથી કારણ કે, અધિકારીના અપહરણમાં ભારતનો હાથ હોવાના...

 ભૂમધ્ય સમુદ્રની આસપાસ રહેતા ૬ મિલિયનથી વધુ લોકો યુરોપ આવવા ઈચ્છતા હોવાનું મનાય છે. જર્મનીના ખાનગી સરકારી દસ્તાવેજ મુજબ છેલ્લાં ત્રણ મહિનામાં આશ્રય મેળવવા...

૩૦ વર્ષ કરતાં વધુ વર્ષનો ઈમિગ્રેશન અને લીટીગેશન લોયર તરીકેનો અનુભવ ધરાવતા શ્રીમતી શિરીષ પી. ચોટલિયા Q.C. આગામી ૨૬ મેથી પ જૂનના બે અઠવાડિયાના લંડનના પ્રવાસે...

જાપાનનાં રાજકુમારી માકો ટૂંક સમયમાં લગ્ન કરશે. નવાઈની વાત તો એ છે કે માકો લગ્ન પછી સામાન્ય નાગરિક બની જશે અને તેમનો રાજપરિવાર સાથેના સંબંધોનો પણ અંત આવશે. તેમને...

બાંગ્લાદેશમાં યુદ્ધ અપરાધ બદલ હુસૈન સૈયદની આજીવન કેદ યથાવત જર્મન સંસદમાં સેલ્ફ ડ્રિવન કારને મંજૂરીહાફિઝ જેહાદના નામે આતંક ફેલાવે છેજેહાદ ફેલાવવા શરીફે લાદેન પાસેથી ૧.૫ અબજ રૂપિયા લીધાનો આક્ષેપ

શ્રીલંકાની સરકારે દેશમાં ત્રણ દાયકા સુધી ચાલેલા આંતરવિગ્રહ માટે ‘લિટ્ટે’ તરફી તમિલ વસાહતીઓને જવાબદાર ઠેરવતા, સરકાર સામે અવારનવાર થતા તમિલોના સામૂહિક નાશ માટે પણ તેમને દોષિત ઠરાવ્યા હતા. શ્રીલંકા હાલ ‘લિટ્ટે’ના ઉન્મૂલની આઠમી જયંતિ ઊજવવાની તૈયારી...

વિશ્વમાં ફેલાયેલા મતભેદોનો શાંતિથી ઉકેલ આવે તે માટે યુનોની સ્થાપના થઈ છે. યુનોના ધ્યેયને મદદરૂપ થાય એવી યુનોની સંલગ્ન સંસ્થાઓ અને સંગઠનો રચાયાં છે. આમાંની...



to the free, weekly Gujarat Samachar email newsletter