
કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો ૧૭થી ૨૩ ફેબ્રુઆરી દરમિયાન ભારતના મહેમાન બનશે. અમદાવાદ એર પોર્ટથી સાબરમતી આશ્રમ સુધી ટ્રુડોનો પણ રોડ-શો યોજશે. જોકે,...
વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યૂમાં 100 કે તેથી વધુ વયના લોકોનો આંકડો જાહેર કરાયો છે, જે પ્રમાણે 2009માં દુનિયામાં 4.55 લાખ શતાયુ હતા. આ આંકડો છેલ્લાં 15 વર્ષમાં વધીને બમણો થયો છે. લેટેસ્ટ રિપોર્ટના આંકડા અનુસાર, હવે દુનિયામાં 9.35 શતાયુ છે. આમાં પણ...
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને ભારતપ્રવાસનો આરંભ કરતા પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભરપૂર વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદી દબાણમાં આવી જાય તેવા નેતા નથી.

કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો ૧૭થી ૨૩ ફેબ્રુઆરી દરમિયાન ભારતના મહેમાન બનશે. અમદાવાદ એર પોર્ટથી સાબરમતી આશ્રમ સુધી ટ્રુડોનો પણ રોડ-શો યોજશે. જોકે,...

બ્રેક્ઝિટ પછીના સમયમાં આર્થિક વિશ્વસનીયતામાં ઘટાડાના પરિણામે યુકેએ વિશ્વના સર્વશ્રેષ્ઠ ત્રણ દેશોમાં પોતાનું સ્થાન ગુમાવ્યું છે. યુએસ ન્યૂઝ સર્વેમાં પ્રથમ...

બ્રેક્ઝિટ પછી ઈયુ નાગરિકોની બ્રિટનમાં અવરજવર વિશે સરકાર અને બ્રેક્ઝિટ સેક્રેટરી ડેવિડ ડેવિસના નિવેદનો અને વલણમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. ડેવિડ ડેવિસે...

યુરોપિયન સંઘના વડા ડોનાલ્ડ ટસ્કે બ્રિટનને આગામી માર્ચથી શરુ થતાં બ્રેક્ઝિટ અંગે ફેર વિચારણા કરવા વિનંતી કરી હતી. બેક્ઝિટને વાસ્તવિક બનવામાં સમય ઓછો છે...

બ્રિટનના સૌથી કુખ્યાત ધર્મોપદેશક અબુ હમઝાએ જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનના તેના આતંકી સંપર્કોએ ૯/૧૧ હુમલાની તેને ચાર દિવસ અગાઉ જાણ કરી હતી. ટૂંક સમયમાં...

સૌપ્રથમ મિસિસ ઈન્ડિયા યુકે ૨૦૧૭ પ્રિયંકા કાન્વિન્દેએ બલ્ગેરિયાની રાજધાની સોફિયામાં આયોજિત અનેક દેશોની સુંદરીઓની સ્પર્ધામાં મિસિસ ક્લાસિક યુનિવર્સ I ૨૦૧૮નો...

પૂર્વ બ્રિટિશ વડા પ્રધાન ડેવિડ કેમરન સાથે શાંઘાઈમાં આયોજિત ખાનગી ડિનર લેવા માટે ચીની બિઝનેસમેન્સે માથાદીઠ £૧૨,૦૦૦ ચુકવ્યા હતા. કેમરને ૭૫૦ મિલિયન પાઉન્ડના...
માનવી પર કરાયેલા પરીક્ષણોના પરિણામો મુજબ હે ફીવરના લક્ષણોમાં ધરખમ ઘટાડો જણાતા તેની પ્રતિકારક રસી ત્રણ વર્ષમાં જ મળતી થઈ જશે. મેડિકલ યુનિવર્સિટી ઓફ વિયેનાના વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે પરિણામો ખૂબ જ ઉત્સાહજનક હતા. તેમને આશા છે કે કેચલાક વર્ષ...
કતારના શાહી પરિવારે જ્યારથી ૧.૫ બિલિયન પાઉન્ડમાં હેરોડ્સ ખરીદ્યું છે ત્યારથી તે બ્રિટનના શાહી પરિવારનું ફરી સમર્થન મેળવવા અને તેની સાથે ફરી સુમેળભર્યા સંબંધો સ્થાપવા પ્રયાસ કરી રહ્યો છે. નાઈટ્સબ્રીજના આ ડિપાર્ટમેન્ટલ સ્ટોરે નોંધપાત્ર આર્થિક...

સિડનીમાં આવેલા કિંગ્સ પાર્કમાં ૧૭ જાન્યુઆરીથી ૨૧ જાન્યુઆરી સુધી પાંચ દિવસીય સ્વામીનારાયણ મંદિર પાટોત્સવ ઉજવાઇ ગયો. આ પાટોત્સવનું આયોજન આચાર્યશ્રી...