
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે અહીં ભારતીય સમુદાયને સંબોધન દરમિયાન ત્રણ મહત્ત્વની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે અન્ય દેશોમાં વસતાં ભારતીયોની...
વિદેશવાસી ભારતીયોએ કમાલ કરી છે. 31 માર્ચના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ 2024-25માં તેમણે ભારતમાં રહેતા તેમના પરિવારોને 135.46 બિલિયન ડોલર (રૂ. 1.16 લાખ કરોડ) મોકલ્યા છે.
રશિયાના 30 વર્ષીય જિમ્નાસ્ટ અને બોડીબિલ્ડર સેરગેઈ બોયત્સોવે ધરતીથી દોઢ કિમીની ઊંચાઈએ હવામાં જિમ્નાસ્ટિકના કરતબ કરીને દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે અહીં ભારતીય સમુદાયને સંબોધન દરમિયાન ત્રણ મહત્ત્વની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે અન્ય દેશોમાં વસતાં ભારતીયોની...
સિક્કીમ સરહદના મુદ્દે ભારત અને ચીન વચ્ચે તનાવ હળવો બને એવા કોઈ એંધાણ નથી. ૨૯મીએ ચીનના સંરક્ષણ વિભાગના પ્રવક્તાએ ભારતીય સૈન્ય પર ઘૂસણખોરીનો ફરી આક્ષેપ કર્યો હતો. એટલું નહીં તેમણે ૧૯૬૨ના યુદ્ધની યાદ અપાવતા ગર્ભિત ચેતવણીના સૂરમાં જણાવ્યું હતું...
તમે એવા તો ઘણા મ્યુઝિયમ જોયા હશે જ્યાં ઐતિહાસિક મહત્ત્વ ધરાવતી, સિદ્ધ-સફળતાના ગુણગાન ગાતી ચીજવસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવી હોય. પરંતુ સ્વીડનનું આ મ્યુઝિયમ અનોખું છે. અહીં નિષ્ફળતાને પ્રદર્શિત કરવામાં આવી છે એમ પણ તમે કહી શકો. આ સ્થાનનું નામ છેઃ...
બીબીસીની ડોક્યુમેન્ટરી એક્સપિડિશન ન્યૂ અર્થમાં સ્ટીફન હોકિંગ્સ અને તેમના સ્ટુડન્ટ ક્રિસ્ટોફ ગલફર્ડ હવે પૃથ્વી બહારની દુનિયામાં માનવજાતિ માટે જીવનની શોધ કરતા નજર આવે છે. આ ડોક્યુમેન્ટરીમાં હોકિંગ્સે દાવો કર્યો છે કે, ૧૦૦ વર્ષની અંદર જ પૃથ્વી...
ઈરાકમાં આતંકવાદી સંગઠન ISએ મોસુલની ૮૦૦ વર્ષ જૂની ઐતિહાસિક નૂરી મસ્જિદ ૨૨મીએ ઉડાવી દીધી હતી. આ મસ્જિદમાં IS નેતા અબુ બકર અલ બગદાદી વર્ષ ૨૦૧૪માં પ્રથમ વખત લોકો સામે રજૂ થયો હતો અને તેણે ખિલાફતની જાહેરાત કરી હતી. ISએ દાવો કર્યો હતો કે મસ્જિદ અમેરિકન...
યુનાઇટેડ નેશન્સ (યુએન) હસ્તકની ઈન્ટરનેશનલ ટ્રિબ્યુનલ ફોર ધ લો ઓફ ધ સી (ITLOS)ના સભ્યપદે કાયદાવિદ્ નીરુ ચઢ્ઢાની વરણી થઇ છે. તેઓ આ સન્માન મેળવનાર પ્રથમ ભારતીય મહિલા છે તો ભારત માટે પણ આ એક મહત્ત્વની સિદ્ધિ છે. યુએનની આ જ્યુડિશિયલ બોડી માટે યોજાયેલી...
બ્રિટનમાં વસતા ૩ મિલિયન ઈયુ નાગરિકોને બ્રેક્ઝિટ પછી પણ અનિયત કાળ સુધી રહેવાની તક મળશે તેમ વડા પ્રધાન થેરેસા મેએ જાહેર કર્યું છે. જોકે, આ માટે યુરોપમાં...
આફઘાનિસ્તાનના હેલમંડ પ્રાંતનાં પાટનગર લશ્કરગાહની ન્યૂ કાબૂલ બેન્કની શાખા બહાર ત્રાસવાદીઓએ કારબોમ્બથી આત્મઘાતી હુમલો કરતાં ૨૯ લોકોનાં મૃત્યુ થયાં હતાં અને...
• માલીમાં આતંકી હુમલમાં બે અધિકારીનાં મોત• ફ્રાન્સ સંસદીય ચૂંટણીમાં મેક્રની પાર્ટીનો વિજય• સ્વિસ બેન્કમાં ભારતીયોના નાણાં ઘણા ઓછા• એફ-૧૬ ફાઈટર પ્લેન ભારતમાં બનાવવા સમજૂતી • ૧ જુલાઈથી વિદેશ યાત્રા માટે ડિપાર્ચર કાર્ડ ભરવું નહીં પડે• લાલુની દીકરી...
મધ્ય પોર્ટુગલમાં જંગલોમાં લાગેલી ભયાનક આગમાં ૬૨ લોકોનાં મોત થયા છે અને અનેક ગંભીર રીતે દાઝ્યા છે. સરકારે જણાવ્યું છે કે મોટાભાગના લોકોનાં મોત કારમાં સળગી...