
વડા પ્રધાન થેરેસા મે યુકેને યુરોપિયન કન્વેન્શન ઓફ હ્યુમન રાઈટ્સ (ECHR)માંથી બહાર રાખવાની બાંહેધરીમાંથી પીછેહઠ કરે તેવી શક્યતા છે. બ્રેક્ઝિટ વાટાઘાટો પર...
વિદેશવાસી ભારતીયોએ કમાલ કરી છે. 31 માર્ચના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ 2024-25માં તેમણે ભારતમાં રહેતા તેમના પરિવારોને 135.46 બિલિયન ડોલર (રૂ. 1.16 લાખ કરોડ) મોકલ્યા છે.
રશિયાના 30 વર્ષીય જિમ્નાસ્ટ અને બોડીબિલ્ડર સેરગેઈ બોયત્સોવે ધરતીથી દોઢ કિમીની ઊંચાઈએ હવામાં જિમ્નાસ્ટિકના કરતબ કરીને દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી છે.
વડા પ્રધાન થેરેસા મે યુકેને યુરોપિયન કન્વેન્શન ઓફ હ્યુમન રાઈટ્સ (ECHR)માંથી બહાર રાખવાની બાંહેધરીમાંથી પીછેહઠ કરે તેવી શક્યતા છે. બ્રેક્ઝિટ વાટાઘાટો પર...
ફિલિપિન્સના પ્રમુખ રોડ્રિગો દુતેર્તેએ ચેતવણી આપી છે કે તેઓ લોકોનો શિરોચ્છેદ કરનારા મુસ્લિમ આતંકીઓ કરતાં ૫૦ ગણા વધારે ક્રૂર છે. આટલું જ નહીં જો આ આતંકીઓ...
ઓસ્ટ્રેલિયામાં ઓસીઓ માટે જ બેકારીમાં નોંધપાત્ર વધારો થવાના કારણોસર ઓસ્ટ્રેલિયન સરકાર દ્વારા ૪૫૭ વિઝા પોલિસી રદ કરી દેવામાં આવી છે. ઓસ્ટ્રેલિયાનાં વડા પ્રધાન ટર્નબુલ તાજેતરમાં જ ભારતની મહેમાનગતિ માણીને ગયા તેનાં થોડા દિવસોમાં જ ટર્નબુલ દ્વારા...
બ્રિટન ઈયુ છોડવાની તૈયારી કરી રહ્યું છે ત્યારે ધ ટાઈમ્સના અહેવાલ અનુસાર વેપારસોદાઓની શોધમાં યુકેના મિનિસ્ટરો દ્વારા સત્તાવાર વિદેશપ્રવાસો પાછળ ૧.૩ મિલિયન...
માર્ચના અંતમાં શરૂ થયેલી બ્રેક્ઝિટ વાટાઘાટોનું વડાપ્રધાન થેરેસા મે જે રીતે તેનું સંચાલન કરી રહ્યા છે તેને યુકેની પ્રજાનું સમર્થન ચાર ટકા વધીને ૫૫ ટકા થયું...
• અમેરિકાએ અફઘાનિસ્તાનમાં ઈસ્લામિક સ્ટેટના અડ્ડા પર ૧૩મીએ ‘મધર ઓફ ઓલ બોમ્બ’ નામનો મહાકાય બોમ્બ ઝીંક્યો હતો. આ હુમલામાં ISના ૯૪ આતંકવાદી માર્યા હોવાના અહેવાલ છે.• ભારત અને પાકિસ્તાન વચ્ચેની તંગદિલી છતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના...
પાકિસ્તાનમાં ભારતીય મૂળના કુલભૂષણ જાધવની ફાંસીના વિરોધમાં ભારતે ઉગ્ર વલણ અપનાવ્યું છે. ૧૪મીએ ભારત સરકારે પાકિસ્તાન સાથેની સમુદ્રી સુરક્ષા મુદ્દે આગામી સપ્તાહે યોજાનારી મંત્રણા રદ કરી છે. રાજ્યકક્ષાના વિદેશ પ્રધાન વી. કે. સિંહે જણાવ્યું હતું...
સમગ્ર નોર્થ ઓફ ઈંગ્લેન્ડ અને સાઉથ એશિયાના ૧૧ કળા સંગઠનોના રચાયેલા નવા નેટવર્ક ‘ધ ન્યુ નોર્થ એન્ડ સાઉથ નેટવર્ક’ દ્વારા ખંડોના સહભાગી વારસાની ઉજવણી તથા કળાત્મક પ્રતિભાઓ વિકસાવવાના ઉદ્દેશ સાથે સંયુક્ત કમિશન્સ, પ્રદર્શનો અને બૌદ્ધિક વિનિમયના ત્રણ...
યુકેના અર્થતંત્રના વર્કફોર્સમાં ૧૧ ટકા નોકરીઓ માઈગ્રન્ટ વર્કર્સના હાથમાં છે જેમાં, ૨.૨ મિલિયન ઈયુ નાગરિકો કાર્યરત છે પરંતુ, બ્રસેલ્સ બ્લોકના અહીં રહેતાં...
ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના રિપોર્ટ અનુસાર બ્રિટનને તેની હેલ્થ સર્વિસ, જથ્થાબંધ તેમજ રિટેઈલ વેપાર, પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રીઝ...