નિજ્જર હત્યાકેસમાં ત્રણની ધરપકડઃ ભારત-કેનેડા વચ્ચે તણાવ વધ્યો

ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ત્રણ ભારતીયોની ધરપકડ બાદ બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ રવિવારે કહ્યું, ‘'હત્યાની તપાસ માત્ર ત્રણ ભારતીયોની ધરપકડ સુધી મર્યાદિત નથી, તે હજુ પણ ચાલુ છે.

કેનેડામાં હાઇ-વે એક્સિડેન્ટે ભારતીય દંપતી - પૌત્રના જીવ લીધા

કેનેડાના ઓન્ટારિયો પ્રાંતમાં છ વાહનો વચ્ચે સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં એક ભારતીય દંપતી અને તેમના ત્રણ મહિનાના પૌત્ર સહિત ચારનાં મોત થયાં હતાં. આ અકસ્માતમાં માસુમ બાળકના માતા-પિતા પણ ઘાયલ થયાં છે.

દેશમાં ૨૦૦૧થી ૨૦૧૧ દરમિયાન મુસલમાનોની વસતીમાં ૨૪ ટકાનો વધારો થયો છે, જ્યારે આ દરમિયાન વસતી વધારાની રાષ્ટ્રીય સરેરાશ ૧૮ ટકા રહી હતી. તેના કારણે દેશની કુલ વસતીમાં મુસલમાનોની સખ્યા ૧૩.૪ ટકાથી વધીને ૧૪.૨ ટકા થઈ છે.ધાર્મિક સમૂહોની વસતી પ્રમાણે જાહેર...

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ ફરીથી કેન્દ્ર સરકાર દ્વારા કાનૂની જોગવાઈ માટે વટહુકમનો રસ્તો અપનાવવા મુદ્દે ટિપ્પણી કરી છે. તેમણે પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ દેશવાસીઓને સંબોધનમાં કહ્યું હતું કે ચર્ચા કર્યા વિના કાયદો લાગુ કરવો જનતાના...

શ્રીલંકાએ સામાન્ય ચૂંટણી પહેલાં જ કોલંબોસ્થિત રોના પ્રમુખને બદલી દીધા હતા. તેમનો એવો આક્ષેપ હતો કે રાષ્ટ્રપતિ મહિંદા રાજપક્ષેને હરાવવામાં રોના વડા વિરોધ પક્ષને મદદ કરી રહ્યા હતા. રાજપક્ષેનો ઝુકાવો ચીન તરફી માનવામાં આવે છે. કોલંબો ખાતેના રોના...

વોશિંગ્ટનઃ અમેરિકામાં પ્રથમ ભારતીય અમેરિકી ગવર્નર બોબી જિંદાલે જણાવ્યું છે કે તેમને ‘ભારતીય-અમેરિકી’ ન કહેવામાં આવે. તેઓ સંપૂર્ણપણે અમેરિકી છે. તેમણે જણાવ્યું...

વોશિંગ્ટનઃ દારૂબંધીના પ્રખર સમર્થક ગણાતા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનાં નામે અમેરિકાની એક કંપનીએ બિયર વેચતાં ભારે વિરોધનો વંટોળ ઊભો થયો હતો.

જાકાર્તાઃ રવિવારની વહેલી સવારે ૧૬૨ પ્રવાસી સાથે લાપતા ઈન્ડોનેશિયાની એરએશિયાના વિમાનની આખરે ભાળ મળી છે. વિમાનની શોધ ચલાવતા ઈન્ડોનેશિયન બચાવકારોને મંગળવારે બોર્નીયો ટાપુતટથી દૂર સમુદ્રમાં વિમાનનો થોડો ભંગાર અને ત્રણ મૃતદેહ મળી આવ્યા હતા. અગાઉ,...

પેશાવરઃ પાકિસ્તાનના પેશાવર શહેરમાં મંગળવારે સવારે આર્મી સ્કૂલ પર થયેલા આત્મઘાતી હુમલામાં ૧૩૨થી વધુ બાળકો સહિત ૧૬૦ વ્યક્તિ માર્યા ગયા છે. મૃતકોમાં સ્કૂલના...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગત સપ્તાહે સીએનએન ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે અલ-કાયદા પોતાના મનસૂબામાં સફળ નહિ રહે, ભારતના મુસ્લિમો જ તેને સાથ નહિ આપે, કેમ કે ભારતીય મુસ્લિમો દેશભક્ત છે અને તેઓ વિશ્વાસઘાત નહિ કરે, તેઓ ભારત માટે...



to the free, weekly Gujarat Samachar email newsletter