નિજ્જર હત્યાકેસમાં ત્રણની ધરપકડઃ ભારત-કેનેડા વચ્ચે તણાવ વધ્યો

ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ત્રણ ભારતીયોની ધરપકડ બાદ બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ રવિવારે કહ્યું, ‘'હત્યાની તપાસ માત્ર ત્રણ ભારતીયોની ધરપકડ સુધી મર્યાદિત નથી, તે હજુ પણ ચાલુ છે.

કેનેડામાં હાઇ-વે એક્સિડેન્ટે ભારતીય દંપતી - પૌત્રના જીવ લીધા

કેનેડાના ઓન્ટારિયો પ્રાંતમાં છ વાહનો વચ્ચે સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં એક ભારતીય દંપતી અને તેમના ત્રણ મહિનાના પૌત્ર સહિત ચારનાં મોત થયાં હતાં. આ અકસ્માતમાં માસુમ બાળકના માતા-પિતા પણ ઘાયલ થયાં છે.

કાઠમાંડુઃ ૨૫ એપ્રિલના વિનાશક ભૂકંપે નેપાળની ઇમારતોને જમીનદોસ્ત કરી નાખવાની સાથોસાથ અહીંના અર્થતંત્રને સંપૂર્ણપણે તોડી પાડ્યું છે. ભૂકંપે વેરેલા વિનાશથી નેપાળને આશરે ૨૦ ખર્વ રૂપિયાનું નુકસાન થયું હોવાનું અનુમાન છે. નિષ્ણાતો એવું માને છે કે આપત્તિમાંથી...

કાઠમાંડુઃ ભૂકંપના પાંચમા દિવસે નેપાળી પ્રજાજનો લાઇનમાં ઊભા છે. એરપોર્ટથી લઇને બસ સ્ટેશનો સુધી હજારો લોકો લાઇનમાં લાગ્યા છે. ૨૯ એપ્રિલે રાજધાનીમાં કેટલાક એટીએમ અને દુકાન ખૂલ્યા તો ત્યાં પણ લાઇન લાગી ગઇ. લોકો પૈસા કાઢીને જેમ બને તેમ જલદી કાઠમાંડુની...

મુંબઇ, કાઠમાંડુઃ નેપાળમાં ૨૫ એપ્રિલે આવેલા વિનાશક ભૂકંપ બાદ ત્યાંના રિપોર્ટીંગ માટે ગયેલી સીએનએનના પત્રકાર સંજય ગુપ્તાએ એક બાળકીના માથાનું ઓપરેશન કરીને દુનિયા સામે એક નવી મિશાલ રજૂ કરી છે. વ્યવસાયે ન્યૂરો સર્જન સંજય ગુપ્તા જ્યારે સમાચાર કવરેજ...

કાઠમાંડુ, નવી દિલ્હી, વોશિંગ્ટનઃ નેપાળમાં ૨૫મી એપ્રિલે આવેલા ૭.૯ની તીવ્રતાના વિનાશક ભૂકંપે ભારતીય ઉપખંડની ભૂગોળને પણ ખળભળાવી મૂકી છે. અમેરિકાની કોલંબિયા યુનિર્વિસટીની લેમોન ડોહેર્તી અર્થ ઓબ્ઝર્વેટરીના પ્રોફેસર કોલિન સ્ટાર્કે જણાવ્યું છે કે ભૂકંપને...

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આગામી ચીન પ્રવાસ વેળા બંને દેશ વચ્ચે દ્વિપક્ષીય વ્યાપાર અને રોકાણના મહત્ત્વના કરાર થવાની શક્યતા છે. ચીનના ભારત ખાતેના...

જાકાર્તાઃ ઇન્ડોનેશિયામાં નશીલા પદાર્થોના સેવન કે તેની હેરાફેરી પર આકરો પ્રતિબંધ છે. આવા કોઇ કેસમાં સપડાયા કે સજા-એ-મોત મળી જ સમજો. ગયા મંગળવારે વિશ્વભરમાંથી...

બૈજિંગઃ ચીનના લારુન્ગ ગાર વેલી ટાઉનમાં બૌદ્ધ ધર્મની સૌથી મોટી વિદ્યાપીઠ આવેલી છે, જ્યાં લગભગ ૪૦ હજાર બૌદ્ધ સાધુ અને સાધ્વીઓ રહે છે. અન્ય શહેરો અને ગામોથી...

નેપાળનો ‘કુતુબ મિનાર’ઃ પહેલાં અને અત્યારે, યુનેસ્કોની યાદીમાં સ્થાન ધરાવતું ભક્તાપુર, પર્વતારોહકોના બેઝકેમ્પમાં રાહત અને બચાવ કાર્ય, ભૂકંપની પ્રચંડ તીવ્રતા દર્શાવતી રોડ પરની તિરાડ, ચોમેર કાટમાળ વચ્ચે પણ ટકી રહેલી અડગ શ્રદ્ધા

કાઠમંડુ, નવી દિલ્હીઃ હિમાલયના ખોળે વસેલા નેપાળને આઠ દસકા બાદ ફરી એક વખત વિનાશક ભૂકંપે તહસનહસ કરી નાંખ્યું છે. વિશ્વના એકમાત્ર હિન્દુ રાષ્ટ્રની ઓળખ ધરાવતા...

એશિયન-આફ્રિકન કોન્ફરન્સમાં પાકિસ્તાને કાશ્મીર મુદ્દે જણાવ્યું હતું કે, કાશ્મીરના લોકોને પોતાના નિર્ણય મુજબ રહેવાનો અધિકાર નથી તે દુઃખદ અને અસ્વીકાર્ય બાબત છે.



to the free, weekly Gujarat Samachar email newsletter