ભારતીય મૂડીબજારમાં NRIએ રૂ. 9479 કરોડના શેર વેચી નફો રળ્યો

વિશ્વભરના શેરબજારો માટે 2023-24નું નાણાકીય વર્ષ નફાકારક સાબિત થયું હતું, અને તેમાં પણ ભારતીય સ્ટોક માર્કેટ્સમાં તો રોકાણકારોએ તગડું વળતર મેળવ્યું છે. વીતેલા થોડા વર્ષોમાં ખાસ કરીને કોરોનાકાળ બાદથી ભારતના માર્કેટ્સમાં તેજીનું વલણ વધુ રહ્યું છે....

વિદેશમંત્રી બ્લિંકન ચીનના પ્રવાસે

અમેરિકાના વિદેશમંત્રી એન્ટોની બ્લિંકન 24 એપ્રિલના રોજ ચીનના પ્રવાસે જશે. અમેરિકન વિદેશ વિભાગના કહેવા મુજબ બ્લિકન 24થી 26મી એપ્રિલની વચ્ચે ચીનમાં રહેશે.

નવી દિલ્હીમાં યોજાયેલા ગીતા પ્રેરણા મહોત્સવમાં વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે આ માહિતી આપી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ મહિના પહેલા વિશ્વ સમુદાયને વિશ્વ યોગ દિવસ ઉજવવા અપીલ કરી હતી. આ અપીલને ૧૭૦ દેશોનું સમર્થન મળ્યું છે. ભગવદ્ ગીતાને ૫૧૫૧...

તમે જાણો છો કે ૧ જાન્યુઆરી ૧૯૦૫ પહેલાં જન્મેલાં લોકો ફેસબુક પર એકાઉન્ટ ખોલાવી શકતાં નથી ? આવી જ એક સમસ્યાનો અમેરિકાની એન્ના સ્ટોએરને સામનો કરવો પડયો હતો. ૧૧૩ વર્ષના એન્નાનો જન્મ ૧૫ ઓક્ટોબર ૧૯૦૧ના રોજ થયો હતો તેથી તે ફેસબુક પર સાચી ઉંમર દર્શાવીને...

દિલ્હીના ઉપરાજ્યપાલ (લેફ્ટનન્ટ જનરલ) નજીબ જંગે સોમવારે વિધાનસભા ભંગ કરવાની ભલામણ કરી હતી. તેમણે રાષ્ટ્રપતિને મોકલેલા રિપોર્ટમાં જણાવ્યું હતું કે કોઈ પણ પક્ષ સરકાર બનાવવા ઇચ્છિત નથી તેથી ફરીથી વિધાનસભા ચૂંટણી કરાવવામાં આવે. ઉપરાજ્યપાલે ભાજપ,...

ઓસ્લોઃ ભારત અને પાકિસ્તાનને જોડતી સરહદ ગોળીબારથી ગાજી રહી છે ત્યારે વર્ષ ૨૦૧૪નો નોબેલ શાંતિ પુરસ્કાર એક ભારતીય અને એક પાકિસ્તાનીને સંયુક્તપણે જાહેર થયો...

મોમ્બાસાઃ નેવુંના દસકામાં બોલિવૂડમાં પોતાના હોટ અંદાજ માટે જાણીતી બનેલી અભિનેત્રી મમતા કુલકર્ણીને કેન્યાના મોમ્બાસામાં ડ્રગ્સ તસ્કરીના આરોપસર નજરકેદ કરવામાં...

અમદાવાદઃ વિક્કી ગોસ્વામીની સિલસિલાબંધ વિગતો ગુજરાતના અખબારોમાં પ્રકાશિત થઇ છે. જે અનુસાર, ૧૯૯૦ના દાયકામાં દારૂના ધંધાર્થી તરીકે ગુનાઇત દુનિયામાં પગ મૂકનાર વિક્કીએ સાબરકાંઠામાં મેન્ડ્રેક્સ બનાવવા ફેક્ટરી નાખી હતી. ફેક્ટરી પર પોલીસે દરોડો પાડ્યા...

વૃંદાવન: વૃંદાવનમાં વિશ્વનું સૌથી ઊંચું કૃષ્ણમંદિર આકાર લેશે. ૩૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બનતા આ મંદિરને વૃંદાવન ચંદ્રોદય મંદિર નામ અપાશે. મંદિરની ઊંચાઈ ૭૦૦ ફૂટ હશે જેને બનાવવામાં આશરે પાંચ વર્ષનો સમય લાગી શકે છે. મંદિરની ઊંચાઇ દિલ્હીસ્થિત કુતુબ...

મુંબઈઃ ટીવી પડદે ઇતિહાસ સર્જનાર મહાભારત સિરિયલના દિગ્દર્શક રવિ ચોપરા (૬૮)નું ગત સપ્તાહે અવસાન થયું હતું. છેલ્લાં કેટલાક વર્ષથી તેઓ ફેફસાના કેન્સરથી પિડાતા હતા. 

ન્યૂ યોર્કઃ આંતરરાષ્ટ્રીય મેગેઝિન ‘ફોર્ચ્યુન’ના બિઝનેસ પર્સન ઓફ ધ ઇયર લિસ્ટમાં ભારતીય મૂળના ત્રણ સીઇઓને સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં અજય બંગા, સત્યા નંદેલા અને દિનેશ પાલીવાલનો સમાવેશ થાય છે. 



to the free, weekly Gujarat Samachar email newsletter