ભારત-કેનેડા ટ્રેડ ડીલઃ વાટાઘાટોનો ત્રીજો તબક્કો સફળતાપૂર્વક પૂર્ણ

ભારત અને કેનેડા વચ્ચે સૂચિત કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ (સીઇપીએ) અંગે ત્રીજા તબક્કાની વાટાઘાટો રાજધાની ઓટાવામાં સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. બંને દેશો 2026ના ચાલુ વર્ષમાં જ આ કરારને અંતિમ સ્વરૂપ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ટોરન્ટોના સ્ટ્રીટ ફેસ્ટિવલમાં ગોળીબારઃ બેનાં મોત, 6 ઘાયલ

ટોરોન્ટો શહેરમાં શનિવારે રાત્રે સાલ્સા ઓન સેન્ટ ક્લેર એન્યુઅલ ફેસ્ટિવલ દરમિયાન એક વ્યક્તિએ આડેધડ ગોળીબાર કરતાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા તેમજ અન્ય 6 ઘાયલ થયા હતા. 

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના પ્રમુખ શી જિનપિંગ વચ્ચેની સૂચિત બેઠક પહેલાં ચીને વિશ્વને સંદેશો આપવા પ્રયાસ કર્યો છે. ચીને સોમવારે જણાવ્યું હતું...

અમેરિકી સંસદના સેનેટરો દ્વારા ૧૧મી એપ્રિલે સતત બીજા દિવસે ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગની પૂછપરછ કરાઈ હતી. ૧૧મી એપ્રિલે પૂછપરછમાં માર્કે સ્વીકાર્યું હતું...

ઇન્ડિયન આર્મી દ્વારા છેલ્લા કેટલાક સમયથી ચીનને સંકેતો અપાઈ રહ્યાં છે કે ઘૂસણખોરી કે અન્ય કોઈ સરહદી હિલચાલ માટે મર્યાદામાં રહે. ઉત્તરમાં પાકિસ્તાનથી માંડીને...

બાંગ્લાદેશમાં અનામતના વિરોધમાં રવિવારથી હજારો વિદ્યાર્થીઓ સડકો પર ઊતરી પડ્યા હતા. ઢાકા યુનિવર્સિટીમાં પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચેની અથડામણોમાં ટિયરગેસના...

ભારતીય ઉપખંડ જાહોજલાલીભર્યા અને શાહી ઠાઠમાઠ સાથેના લગ્ન માટે જાણીતો છે. મોટાભાગની પ્રજાને સોના સાથે અપાર પ્રેમ હોય છે, પરંતુ પાકિસ્તાનના લાહોરમાં લગ્ન...

• હવે ચીનની જેમ ભારતીય કરન્સી પણ અમેરિકી વોચલિસ્ટમાં• યુએસમાં પાકિસ્તાની અધિકારીઓને ૪૦ કિમીમાં રહેવું પડશે• યુનાઈટેડ આરબ અમીરાત પણ ટ્રાન્ઝિસ્ટિંગ વિઝા આપશે • બાંગ્લાદેશમાં હિન્દુ મહિલાને પતિની બાજુમાં દફનાવાશે• પાકિસ્તાનમાં લઘુમતી પર અત્યાચાર...

ભારતથી ૧૮૦૦ શીખ તીર્થ પ્રવાસી બૈશાખી મનાવવા ૧૦ દિવસ માટે રાવલપિંડીના ગુરુદ્વારાએ ગુરુ ગ્રંથસાહિબ ગયા હતા. કેટલાક અન્ય સ્થળે જવાનું પણ તેમનું આયોજન છે. પાકિસ્તાને આ શ્રદ્ધાળુઓને પાકિસ્તાનના ભારતીય હાઈ કમિશનના અધિકારીઓને મળતા અટકાવ્યા હતા અને...

પંજાબના ૨૭ વ્યક્તિનાં અવશેષોને ઈરાકના મોસુલથી વતન પરત લવાયા તેના ગણતરીના દિવસોમાં જ હવે સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતમાં પંજાબના ૨૭ અને પડોશી રાજ્યના અન્ય ચાર નાગરિકો ફસાઈ ગયા હોવાના અહેવાલ છે. ટ્રાવેલ એજન્ટે તેમને ભોળવીને નોકરી માટે...

આફ્રિકી દેશ અલ્જિરિયામાં ૧૧મી એપ્રિલે સૈન્યનું એક ટ્રાન્સપોર્ટ પ્લેન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં તેમાં સવાર ૨૫૭ લોકોનાં મોત થયાં હતાં. પ્લેનમાં ક્રૂ...

એરેઝોનાના પરા વિસ્તાર ફિનીક્સમાં એક નાનું વિમાન ૧૩મી એપ્રિલે ગોલ્ફ કોર્સ પર તૂટી પડતાં ૬ વ્યક્તિઓના મૃત્યુ થયાં હતાં જેમાં ૨૬ વર્ષીય ગુજરાતી બિઝનેસમેન આનંદ પટેલ પણ સામેલ હતા. આનંદ પટેલ ‘વોટ્‌સ હેપ્પી ક્લોથિંગ’ના સંસ્થાપક હતા. રડાર અધિકારીઓએ...



to the free, weekly Gujarat Samachar email newsletter