ભારત-કેનેડા ટ્રેડ ડીલઃ વાટાઘાટોનો ત્રીજો તબક્કો સફળતાપૂર્વક પૂર્ણ

ભારત અને કેનેડા વચ્ચે સૂચિત કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ (સીઇપીએ) અંગે ત્રીજા તબક્કાની વાટાઘાટો રાજધાની ઓટાવામાં સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. બંને દેશો 2026ના ચાલુ વર્ષમાં જ આ કરારને અંતિમ સ્વરૂપ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ટોરન્ટોના સ્ટ્રીટ ફેસ્ટિવલમાં ગોળીબારઃ બેનાં મોત, 6 ઘાયલ

ટોરોન્ટો શહેરમાં શનિવારે રાત્રે સાલ્સા ઓન સેન્ટ ક્લેર એન્યુઅલ ફેસ્ટિવલ દરમિયાન એક વ્યક્તિએ આડેધડ ગોળીબાર કરતાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા તેમજ અન્ય 6 ઘાયલ થયા હતા. 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે પ્રથમ પીઆઇઓ (પર્સન ઓફ ઇંડિયન ઓરિજિન) સાંસદ સંમેલનના ઉદ્ઘાટન સત્રને સંબોધતાં દરિયાપારના દેશોથી આવેલા ભારતવંશી સાંસદોને...

ફ્લોરિડાની રાજધાની કેલિફોર્નિયામાં ફૂંકાયેલા બરફના વાવાઝોડાએ સ્થાનિક લોકોની ઉંઘ હરામ કરી નાંખી છે. સૂસવાટા મારતા પવન સાથે આકાશમાંથી પડી રહેલા બરફના મોટાંમોટાં...

ઓખી વાવાઝોડાંએ ૨૪૦૦ કિલોમીટરનું અંતર કાપીને રેકોર્ડ તોડયો છે. છેલ્લાં ૪૦ વર્ષમાં આટલું અંતર કાપનારું ઓખી દેશનું પ્રથમ વાવાઝોડું છે. ઓખીને હવામાન વિભાગના...

વર્ષ ૨૦૧૮ શરૂ જ થયું છે ત્યાં ભારતમાં એક મોટો વિમાન અકસ્માત થતાં બચી ગયો હતો. લંડનથી મુંબઈ આવી રહેલી જેટ એરવેઝની ફ્લાઈટમાં પાઈલટ વચ્ચે કોકપિટમાં જ મારપિટ...

ભારતે ઇઝરાયલની સાથે ૫૦ કરોડ ડોલર (લગભગ રૂ. ૩૧૭૫ કરોડ)નો સંરક્ષણ સોદો રદ કરી નાંખ્યો છે. ઇઝરાયલની ટોચની સંરક્ષણ કંપની રફાલે પણ આ અહેવાલને સમર્થન આપ્યું...

પાકિસ્તાન સરકાર દ્વારા ભારતની અરજીથી હાલમાં પ્રથમ તબક્કામાં ૧૪૪ ભારતીય માછીમારોને છોડવામાં આવ્યા એ પહેલાં ૨૨મી ડિસેમ્બરે પોરબંદરના ૨૮ જેટલા માછીમારોને પાકિસ્તાન મરીને પકડીને પાકિસ્તાનમાં જેલભેગાં કરી દીધાં છે. 

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફરી પાછા ઝડપથી ગુજરાતની મુલાકાતે આવવાના છે. હવે તેઓ મોટા ભાગે મકરસંક્રાતિના અરસામાં આવશે અને કદાચ ૨૯મા ઈન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનું...

આજકાલ વિશ્વમાં પ્રદૂષણની સમસ્યા આખા વિશ્વમાં ફેલાઈ રહી છે ત્યારે ચીનમાં આજકાલ લોકો ઘરે બેસીને તાજી હવા લઈ રહ્યાં છે. તેમને બહાર ગયા વગર જ પહાડોની ઠંડી...

ઓસ્ટ્રેલિયાના પાટનગર મેલબોર્નના લોકોની અવરજવરથી ધમધમતા ફ્લિડર્સ સ્ટ્રીટ વિસ્તારમાં એક કારચાલકે બેફામ ડ્રાઇવિંગ કરીને અનેકને હડફેટે લીધા હતા. ઘટનામાં ૧૯થી...

અમેરિકાના બાલ્ટિમોરમાં આ વર્ષના ૧૧ મહિનામાં હત્યાના ૩૧૩ કિસ્સા નોંધાયા હતા. છેલ્લા ત્રણ વર્ષમાં દર વર્ષે ૩૦૦ જેટલા હત્યાના ગુના નોંધાયા હતા. તેનો અર્થ એવો થઈ શકે કે હજુ ડિસેમ્બરમાં આવા વધુ બનાવો નોંધાશે. ૧૯૯૦ની શરૂઆતમાં નોંધાયેલા હત્યાના વિક્રમરૂપ...



to the free, weekly Gujarat Samachar email newsletter