ફિલિપિનો ફેસ્ટિવલ પર કાર એટેકઃ 11નાં મોત

વાનકુવર સિટીમાં ફિલિપિનો હેરિટેજ ફેસ્ટિવલ દરમિયાન એક વ્યક્તિએ એસયુવી કારને ભીડ પર ચઢાવી દીધી હતી. જેમાં, ઓછામાં ઓછા 11 લોકોનાં મોત થયા હતા અને 20થી વધુ લોકો ઘાયલ થયા હતા.

કેનેડામાં ચૂંટણીજંગઃ કાર્નીની લિબરલ પાર્ટી જોરમાં

કેનેડામાં સોમવારે સંસદીય ચૂંટણી માટે મતદાન સંપન્ન થયું છે. દેશના સૌથી મોટા સીબીસી પોલ સરવે મુજબ શાસક લિબરલ પાર્ટી વિપક્ષી કન્ઝરવેટિવ પાર્ટીથી આગળ ચાલી રહી છે. ચૂંટણી રેસમાં આગળ ચાલી રહેલા લિબરલ પાર્ટીના નેતા અને વર્તમાન વડાપ્રધાન માર્ક કાર્ની...

અમેરિકી ગુપ્તચર સંસ્થા સીઆઈએના ભૂતપૂર્વ કર્મચારી એડવર્ડ સ્નોડને આઠમીએ દાવો કર્યો છે કે અલ કાયદાનો વડો ઓસામા બિન લાદેન જીવતો અને તંદુરસ્ત છે. તેમની પાસે તેના પૂરતા પુરાવાઓ પણ છે. ઉલ્લેખનીય છે કે, અમેરિકાએ ૯/૧૧ હુમલાના જવાબદાર લાદેનને પાકિસ્તાનમાં...

તાઇવાનમાં છઠ્ઠીએ સવારે આવેલા ભૂકંપને કારણે ૧૩ લોકોનાં મૃત્યુ થયા હતા. ભૂંકપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૬.૪ હતી. તેનું કેન્દ્ર તેનાનથી ૪૮ કિલોમીટર દૂર દક્ષિણ-પૂર્વમાં...

સ્વિત્ઝર્લેન્ડના બર્ન શહેરની હોસ્પિટલમાં એક બહેનને એકસાથે ટ્રિપ્લેટ એટલે કે ત્રણ દીકરીઓનો જન્મ થયો. પ્રિમેચ્યોર જન્મેલી એ ત્રણમાંથી બે દીકરીઓ કોજોઈન્ડ...

ઉત્તર કોરિયાએ પ્રતિબંધોની અવગણના કરીને રવિવારે લાંબા અંતરનું રોકેટ લોન્ચ કર્યું છે. આ બાબતે અમેરિકા અને બ્રિટન સહિત સમગ્ર વિશ્વે નારાજગી વ્યક્ત કરી છે....

મહાનગર મુંબઇ પર ૨૦૦૮માં ૨૬ નવેમ્બરના રોજ થયેલા શ્રેણીબદ્ધ આતંકવાદી હુમલામાં સનસનીખેજ ખુલાસો થયો છે. લશ્કર-એ-તૈઇબાના આતંકવાદીમાંથી આ કેસમાં તાજના સાક્ષી...

ઉત્તર અને દક્ષિણ કોરિયા વચ્ચે પ્રોપેગેનેડા વોરમાં તાજેતરમાં તેજી આવી ગઈ છે. બીજી ફેબ્રુઆરીએ મીડિયામાં આવેલા સમાચારો મુજબ, ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ...

ખુલનાના ૨૫ વર્ષીય જુવાન અબુલ બજંદર છેલ્લા સાત વર્ષથી અત્યંત વિચિત્ર બીમારીથી પીડાઈ રહ્યો છે. તેના બન્ને હાથ અને હવે પગ પણ વૃક્ષની ડાળખીઓ જેવી વિકૃતિમાં...

અફધાનિસ્તાનની રાજધાની કાબૂલમાં એક પોલીસ સ્ટેશન પર તાલિબાનના એક આત્મધાતી હમલાવરે હુમલો કર્યો હતો. જેમાં ઓછામાં ઓછા ૧૦ લોકોનાં મોત થયાં છે. આ હુમલામાં પંદરથી વધુ લોકો ધાયલ પણ થયા છે. આ વિસ્ફોટ પોલીસ સ્ટેશનના પ્રવેશ દ્વાર પર કરવામાં આવ્યો હતો.

યુકેમાં ૧૯૭૦વી દાયકામાં ફાઈનાન્સિંગ અને ઈન્સ્યુરન્સ સેક્ટરમાં નામના હાંસલ કરનારા બિઝનેસમેન વી. એમ. પટેલનું ૨૬ જાન્યુઆરી, ૨૦૧૬ના રોજ યુએસએમાં નિધન થયું...

અદનાન હુસૈન, મહોમ્મદ ફરહા અને શેખ અઝહર આ ત્રણેય યુવાનો ભારત પર હુમલો કરવાની ફિરાકમાં હતા અને ઇસ્લામિક સ્ટેટના સમર્થક હતા એવા રિપોર્ટ મળતાં ત્રણેયને યુનાઈટેડ આરબ અમિરાતે દેશવટો આપ્યો છે. આ ત્રણેયને યુએઈથી હવાઈ માર્ગે નવી દિલ્હી મોકલાયા હતા અને...



to the free, weekly Gujarat Samachar email newsletter