જર્મન સાસંદોની બનેલી ફેડરલ સમિતિ બુન્ડેસરાતે વર્ષ ૨૦૩૦થી પછીથી જર્મનીમાં કોઈ પેટ્રોલ કે ડીઝલ કાર ઉત્પાદ પર પ્રતિબંધ મૂકવાનું નક્કી કર્યું છે. જો આ નિર્ણય કાયદો બનશે તો જર્મન પ્રજા ૨૦૩૦ પછી માત્ર ઈલેક્ટ્રિક કે હાઈડ્રોજન ધરાવતી કારની જ ખરીદી કરી...
એશિયાના સૌથી ખુશહાલ શહેરોમાં મુંબઈએ મેદાન માર્યુ છે. ટાઈમ આઉટના સિટી લાઇફ ઈન્ડેક્સ 2025માં લોકોને સવાલ કરાયો હતો કે તેમનું શહેર કેટલું મજેદાર છે? નાટલાઇફ કેવી છે? ભોજન કેટલું સ્વાદિષ્ટ છે? જીવનની ગુણવત્તા કેવી છે? અને સૌથી જરૂરી શું આ શહેર તેમને...
પાકિસ્તાનમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારનો મામલો અમેરિકામાં પણ ઉઠ્યો છે. સાંસદ જિમ રિસ્કે આ સાથે જ લઘુમતીઓના રક્ષણ માટેની પાકિસ્તાન સરકારની નીતિઓ સામે પણ સવાલો ઉઠાવ્યા છે.
જર્મન સાસંદોની બનેલી ફેડરલ સમિતિ બુન્ડેસરાતે વર્ષ ૨૦૩૦થી પછીથી જર્મનીમાં કોઈ પેટ્રોલ કે ડીઝલ કાર ઉત્પાદ પર પ્રતિબંધ મૂકવાનું નક્કી કર્યું છે. જો આ નિર્ણય કાયદો બનશે તો જર્મન પ્રજા ૨૦૩૦ પછી માત્ર ઈલેક્ટ્રિક કે હાઈડ્રોજન ધરાવતી કારની જ ખરીદી કરી...
ચીને ૧૭મીએ તેમના બે અવકાશયાત્રીઓ જિંગ હૈપેંગ અનેચેન ડોંગને સફળતાપૂર્વક ચીની અવકાશ મથક ટિઆનગોંગ-૨ તરફ રવાના કર્યાં હતાં. મોંગોલિયાના ગોબી રણ વિસ્તારમાં આવેલા સ્પેસ લોન્ચિંગ પેડ પરથી ચીનનું આ સૌથી લાંબુ સ્પેસ અભિયાન લોન્ચ થયું હતું. બન્ને ચીની...

પાર્લામેન્ટરી બહાલી વિના સરકાર ઈયુમાંથી બહાર નીકળવા વાટાઘાટો માટે આર્ટિકલ-૫૦નો અમલ કરી શકે નહિ તે મુદ્દે કાનૂનીયુદ્ધ અનિવાર્ય જણાય છે. બ્રિટિશ નાગરિકો...

બ્રિટિશ નાગરિકોના ૪૨ ટકાથી વધુ માટે સામૂહિક ઈમિગ્રેશન સૌથી મોટી ચિંતા છે. Ipsos MORI દ્વારા ૨૫ દેશના કરાયેલા સર્વેમાં બ્રિટન આ મુદ્દે સૌથી વધુ ચિંતિત છે....
રોયલ ઈસ્લામિક સ્ટ્રેટેજિક સ્ટડીઝ સેન્ટર દ્વારા વિશ્વનાં ૫૦૦ પ્રભાવશાળી મુસ્લિમોની યાદી જાહેર કરાઈ છે. જેમાં ટોચનાં ૫૦ પ્રભાવશાળી મુસ્લિમોમાં ભારતનાં મુફતી મોહમ્મદ અખ્તર રઝા ખાન કાદિરી અલ અઝહરી અને મૌલાના મસૂદ મદનીનો સમાવેશ કરાયો છે. આ યાદીમાં...
આતંકવાદી સંગઠન બોકો હરામે ચાર આતંકવાદીઓની મુક્તિના બદલામાં ૨૧ ચિબુક યુવતીઓને મુક્ત કરી છે. નાઈજિરિયાના રાષ્ટ્રપતિના પ્રવક્તાએ જણાવ્યું કે, બોકો હરામ વચ્ચે સંધિમાં આંતરરાષ્ટ્રીય રેડક્રોસ અને સ્વિસ સરકારે મધ્યસ્થી કરી હતી. દરેક યુવતીઓને અત્યારે...

રશિયન પ્રમુખ પુતિને ૧૩મીએ કથિત રીતે તેના નેતાઓ અને અધિકારીઓને આદેશ કર્યો છે કે તેઓ અને તેમનાં પરિવારજનો પરદેશમાં જ્યાં પણ હોય ત્યાંથી રશિયા પરત આવી જાય. સરકારે...

થાઈલેન્ડના રાજા ભૂમિબોલ અદલ્યાદેજનું ૧૩મી ઓગસ્ટે ૮૮ વર્ષની વયે સારવાર દરમિયાન હોસ્પિટલમાં અવસાન થયું હતું. પેલેસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ૧૯૪૬માં રાજગાદી...

મિનેકમાંથી બિઝનેસમેન બનેલા મૂળ ભારતીય જ્યોર્જ વી. નેરીઆપર્મ્બિલ દ્વારા બુર્જ ખલીફામાં ૨૨ એપાર્ટમે્ટ ખરીદવામાં આવ્યા છે. બુર્જ ખલીફા વિશ્વનું ઊંચામાં ઊંચું...

દક્ષિણ અમેરિકા ખંડના દેશ ઘાનાને ગાંધીજી જાતિવાદી લાગે છે, માટે ઘાનાની સૌથી જુની યુનિવર્સિટીમાંથી ગાંધીજીની પ્રતિમા હટાવી લેવાનો નિર્ણય કરાયો છે. ગયા જૂન...