
અમેરિકાના મિસિસિપી રાજ્યમાં લૂંટારુઓએ ૨૧ વર્ષના ભારતીય યુવાન સંદીપ સિંહની ગોળી મારીને હત્યા કરી નાંખી હતી. હજુ તો થોડા દિવસો પહેલા જ એક ભારતીય વિદ્યાર્થીને...
ટોરોન્ટો શહેરમાં શનિવારે રાત્રે સાલ્સા ઓન સેન્ટ ક્લેર એન્યુઅલ ફેસ્ટિવલ દરમિયાન એક વ્યક્તિએ આડેધડ ગોળીબાર કરતાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા તેમજ અન્ય 6 ઘાયલ થયા હતા.
ભારત સહિત 97 દેશોના સહયોગથી ઇન્ટરપોલે ઓનલાઈન છેતરપિંડી કૌભાંડો સામે ‘ઓપરેશન ફર્સ્ટ લાઈટ-2026’ શરૂ કર્યું છે. સાડા ત્રણ મહિનાના ઓપરેશન દરમિયાન 5,811 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

અમેરિકાના મિસિસિપી રાજ્યમાં લૂંટારુઓએ ૨૧ વર્ષના ભારતીય યુવાન સંદીપ સિંહની ગોળી મારીને હત્યા કરી નાંખી હતી. હજુ તો થોડા દિવસો પહેલા જ એક ભારતીય વિદ્યાર્થીને...
ચીનની સૌથી મોટી ટેક્નોલોજી કંપની ટેનસેન્ટ હવે દુનિયાની પાંચમી સૌથી મોટી કંપની બની ગઈ છે. અત્યાર સુધી ફેસબુક આ સ્થાન પર હતી.

તિબેટને ચીનથી સ્વતંત્રતા નથી જોઈતી, પરંતુ વિકાસ જોઈએ છે. કોલકાતામાં આયોજિત ચેમ્બર ઓફ કોમર્સના એક સેશનમાં તિબેટના આધ્યાત્મિક ગુરુ દલાઈ લામાએ આ નિવેદન કર્યું...

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે મોટો કૂટનીતિક વિજય મેળવ્યો છે. ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસના ૭૧ વર્ષના ઇતિહાસમાં પહેલી વખત બ્રિટનને બહાર કરીને દલવીર ભંડારી ફરીથી...
અમેરિકા ઉત્તર કોરિયા સામે સતત પ્રતિબંધ લાદીને મિસાઇલ અને પરમાણુ કાર્યક્રમોને બંધ કરવા માટે દબાણ કરી રહ્યું છે. આ દબાણ વધારવા માટે અમેરિકાએ ઉત્તર કોરિયાને આતંકવાદને સમર્થન આપનારા રાષ્ટ્રોની યાદીમાં નાખી દીધું છે. બીજી બાજુ, ચીને ફરી એક વાર કહ્યું...

આતંકવાદી ગ્રુપ લશ્કરે તોયબાનો સ્થાપક અને મુંબઇ હુમલાનો ભેજાંબાજ હાફીઝ સઇદ પાકિસ્તાનમાં નજર કેદથી મુકત થયો છે. નજર કેદમાંથી છૂટતાં જ તેણે એક વીડિયો સંદેશમાં...

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સર્વેસર્વા મુકેશ અંબાણીનો પરિવાર એશિયાના સૌથી અમીર પરિવાર બન્યો છે. ફોર્બ્સ મેગેઝિનના મતે અંબાણી પરિવારના પાસે ૨.૯૧ લાખ કરોડ રૂપિયાની...

ઝિમ્બાબ્વેમાં રોબર્ટ મુગાબેના સાડા ત્રણ દસકા જૂના એકહથ્થુ શાસનનો અંત આવ્યો છે. છેલ્લાં ૩૭ વર્ષથી દેશમાં તાનાશાહની જેમ શાસન કરીને ઝિમ્બાબ્વેની પ્રજાનું...

ઈરાન અને ઇરાકમાં રવિવારે રાત્રે ભારતીય સમય પ્રમાણે એક વાગ્યે આવેલા ૭.૩ની તીવ્રતાના ભયાનક ભૂકંપમાં ઓછામાં ઓછાં ૪૦૭ લોકોનાં મોત થયાં હતાં અને ૬,૭૦૦ને ઈજા...

ભારત સરકારે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) સ્કીમમાં ઓક્ટોબર ૨૦૧૭થી અમલી બને તેવો સુધારો વટહુકમ દ્વારા જાહેર કરી બીનનિવાસી ભારતીયો (NRI) જે તારીખથી વિદેશ જાય...