પૂર્વીય ચીનનાં તટીય ઝેઝિઆંગ પ્રાંતમાં માઈગ્રન્ટ કારીગરોથી ભરેલી ચાર બહુમાળી રહેવાસી ઈમારતો સોમવારે તૂટી પડતાં ઓછામાં ઓછા ૧૭ જણાં માર્યા ગયા હતા. બેનઝોઉના લુચેંગ ઈન્ડસ્ટ્રીયલ ડિસ્ટ્રિક્ટમાં છ માળની ઈમારતો તૂટી પડી હતી અને બચાવકર્તાઓ કાટમાળ હેઠળ...
એશિયાના સૌથી ખુશહાલ શહેરોમાં મુંબઈએ મેદાન માર્યુ છે. ટાઈમ આઉટના સિટી લાઇફ ઈન્ડેક્સ 2025માં લોકોને સવાલ કરાયો હતો કે તેમનું શહેર કેટલું મજેદાર છે? નાટલાઇફ કેવી છે? ભોજન કેટલું સ્વાદિષ્ટ છે? જીવનની ગુણવત્તા કેવી છે? અને સૌથી જરૂરી શું આ શહેર તેમને...
પાકિસ્તાનમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારનો મામલો અમેરિકામાં પણ ઉઠ્યો છે. સાંસદ જિમ રિસ્કે આ સાથે જ લઘુમતીઓના રક્ષણ માટેની પાકિસ્તાન સરકારની નીતિઓ સામે પણ સવાલો ઉઠાવ્યા છે.
પૂર્વીય ચીનનાં તટીય ઝેઝિઆંગ પ્રાંતમાં માઈગ્રન્ટ કારીગરોથી ભરેલી ચાર બહુમાળી રહેવાસી ઈમારતો સોમવારે તૂટી પડતાં ઓછામાં ઓછા ૧૭ જણાં માર્યા ગયા હતા. બેનઝોઉના લુચેંગ ઈન્ડસ્ટ્રીયલ ડિસ્ટ્રિક્ટમાં છ માળની ઈમારતો તૂટી પડી હતી અને બચાવકર્તાઓ કાટમાળ હેઠળ...
કોલંબિયાના પ્રમુખ જુઆન મેન્યુઅલ સન્તોસની તેના દેશમાં છેલ્લાં ૫૦ વર્ષથી પ્રવર્તી રહેલા વર્ગવિગ્રહનો અંત લાવવાની દિશામાં પ્રયાસ કર્યા બદલ ૨૦૧૬ના શાંતિ પુરસ્કાર માટે પસંદગી થઈ છે. સન્તોસે કોલંબિયાનાં સશસ્ત્ર ક્રાંતિકારીદળ સાથે શાંતિસમજૂતિ સાધવામાં...

ભારતીય સેનાએ પાકિસ્તાન કબજાગ્રસ્ત (પીઓકે)માં સર્જિકલ સ્ટ્રાઇક કર્યાના દાવાને પાકિસ્તાને નકાર્યા પછી ‘ધ ઈન્ડિયન એક્સપ્રેસ’ દૈનિકે લાઇન ઓફ કન્ટ્રોલ (એલઓસી)...

ભૌતિક વિજ્ઞાનક્ષેત્રે કરેલી શોધ માટે ત્રણ બ્રિટિશ વૈજ્ઞાનિકો ડેવિડ થોલુસ, ડંકન હાલ્ડેન અને જે. માઈકલ કોસ્ટરલિટ્ઝને નોબેલ પુરસ્કાર આપવાની જાહેરાત કરી હતી....

યુગાન્ડાના તાજેતરમાં યોજાયેલા ૫૪મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી દરમિયાન વડા પ્રધાનના યુગાન્ડા અને રવાન્ડા ખાતેના ટ્રેડ એન્વોય લોર્ડ ડોલર પોપટનું સન્માન કરાયું...

વિદેશમાં કાયમી વસવાટ અર્થે ગયેલા બ્રિટિશ નાગરિકો યુકેની સામાન્ય ચૂંટણીઓમાં આજીવન મતદાન કરી શકે તેવો સુધારો કરવાની જાહેરાત બ્રિટિશ સરકારે કહ્યું હતું કેરી...
બ્રિટનમાં ૩૫ લાખથી વધુ ઈયુ નાગરિક વસવાટ કરે છે. આ તમામને બ્રિટનમાં રહેવાની પરવાનગી આપી દેવાશે કારણકે ૨૦૧૯ના આરંભે બ્રિટન ઈયુ છોડશે ત્યાં સુધીમાં તેમાંના ૮૦ ટકાથી વધુ તો દેશમાં કાયમી વસવાટના અધિકારો મેળવી લેશે.
પાકિસ્તાન સામે ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરતાં ભારતે પાક.ના ઇસ્લામાબાદમાં યોજાનારા સાર્ક સંમેલનનો બહિષ્કાર કરતાં હાલમાં સાર્ક સંમેલન રદ કરવાનો નિર્ણય લેવાયો હતો. સાર્કમાં હાજર ન રહેવાના ભારતના નિર્ણયને અફઘાનિસ્તાન, ભુતાન, બાંગ્લાદેશના સમર્થનથી...

શાંતિદૂત અને યુદ્ધ બાદ દેશને ઊભું કરવામાં મહત્ત્વનો ફાળો ભજવનાર શિમોન પેરેસની દફનવિધિ ૩૦મી સપ્ટેમ્બરે કરવામાં આવી હતી. શિમોનના અંતિમ દર્શન માટે બરાક ઓબામા,...
રશિયાએ પાકિસ્તાનના કબજા હેઠળ કાશ્મીર (પીઓકે)માં અંકુશ રેખાની અંદર ભારતે હાથ ધરેલી ‘સર્જિકલ સ્ટ્રાઇક્સ’ને સમર્થન આપ્યું છે. તેણે કહ્યું છે કે દરેક દેશને તેના બચાવનો અધિકાર છે. આમ, ભારતને આ મામલે ખુલ્લું સમર્થન કરનાર રશિયા યુએન સિક્યોરિટી કાઉન્સિલ...