
સિલ્કના કપડાંથી માંડીને સોનાના દોરાનું ભરતકામ ધરાવતા અને સાચા મોતીથી માંડી હીરામાણેકથી શોભતા વેડિંગ ગાઉન વિશે તો તમે એક યા બીજા સમયે વાંચ્યું જ હશે, પણ...
પ્રાઈમ મિનિસ્ટર કેર સ્ટાર્મરે બુધવાર, 12 નવેમ્બરે નંબર 10 ખાતે ઈન્ટરફેઈથ વીક (9થી 16 નવેમ્બર)ની ઊજવણી કરવા રિસેપ્શનનું યજમાનપદ સંભાળ્યું હતું. તેમણે બ્રિટનના લોકોની એકજૂટતા અને જન્મજાત ભલાઈની પ્રશંસા કરવા સાથે કોમ્યુનિટીઓને તિરસ્કાર અને વિભાજન...
યુકે અને ભારતના વડા પ્રધાનોએ 2025માં લીધેલી મુલાકાતો અને યુકે-ભારતના સંબંધોના અભૂતપૂર્વ વર્ષની ઊજવણી લેન્કેસ્ટર હાઉસ ખાતે કરવામાં આવી હતી, જેનું અધ્યક્ષસ્થાન ઈન્ડો-પાસિફિક મિનિસ્ટર સીમા મલ્હોત્રા MPએ સંભાળ્યું હતું. ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર,...

સિલ્કના કપડાંથી માંડીને સોનાના દોરાનું ભરતકામ ધરાવતા અને સાચા મોતીથી માંડી હીરામાણેકથી શોભતા વેડિંગ ગાઉન વિશે તો તમે એક યા બીજા સમયે વાંચ્યું જ હશે, પણ...

બાંગ્લાદેશનાં વડાંપ્રધાન શેખ હસીનાએ વિરોધ પક્ષ દ્વારા ચલાવાઇ રહેલા ‘બોયકોટ ઇન્ડિયા’ અભિયાન સામે સવાલ ઉઠાવતાં કહ્યું હતું કે બાંગ્લાદેશ નેશનલ પાર્ટી (બીએનપી)ના...

હમાસ અને ઇઝરાયેલના સામસામે હુમલા વચ્ચે અમેરિકા ઇઝરાયેલ સાથે બેઠક યોજવાની તૈયારીમાં છે. ઇઝરાયેલ દ્વારા હાલ ગાઝામાં જે કાર્યવાહી ચાલી રહી છે તે અને રાહત...

ઈસ્લામિક દેશ સાઉદી અરેબિયા એક સમયે તેના કટ્ટરવાદી અભિગમ માટે બદનામ હતું. જોકે સમય સાથે તેની નીતિરીતિ અને અભિગમમાં બદલાવ આવી રહ્યો છે. મોહમ્મદ બિન સલમાન...

જોડિયા બહેનો એબી અને બ્રિટ્ટેની હેન્સલ જન્મથી જ જોડાયેલું શરીર ધરાવતી બહેનો છે. ધડ બે પણ શરીર એક ધરાવતી વ્યક્તિને તબીબી ભાષામાં કોન્જોઇન્ડ ટ્વીન્સ તરીકે...

યુક્રેન પર હુમલો કર્યા બાદ અનેક સૈનિકો ગુમાવનાર રશિયા હાલ ભાડૂતી સૈનિકોના સહારે યુદ્ધ લડી રહ્યું છે. અનેક દેશોમાં રશિયન એજન્ટો સક્રિય થયાં છે. આ એજન્ટો...

હોલેન્ડમાં ટ્યુલિપને ભારતીય અમેરિકન રાજદૂત શેફાલી રાઝદાન દુગ્ગલનું નામ અપાયું છે. અમેરિકન રાજદૂત તરીકે તેમણે મહિલા સમાનતા માટે આપેલા પ્રદાનને ધ્યાનમાં...

વિશ્વની મોટી રમકડા ઉત્પાદક કંપનીઓ હવે ચીન છોડીને ભારતમાં શિફ્ટ થઈ રહી છે. 2015 અને 2023 વચ્ચે દેશના રમકડા ઉદ્યોગમાં જબરદસ્ત વૃદ્ધિ થઈ છે. તેની નિકાસમાં...

ભારતવિરોધી અભિગમ માટે બદનામ માલદિવ્સના પ્રમુખ મુઇઝ્ઝુની સાન ઠેકાણે આવી છે. તેમણે આ વર્ષના અંતે ભારતને ચૂકવવાના થતા 40 કરોડના દેવામાં રાહત માંગી છે.
ભારતના વિદેશપ્રધાન ડો. જયશંકરે સિંગાપોરમાં એક કાર્યક્રમને સંબોધતા કહ્યું હતું કે પાકિસ્તાન એક ઉદ્યોગની જેમ આતંકવાદ પેદા કરે છે. ભારત હવે આતંકવાદની સમસ્યાને નજરઅંદાજ નહીં કરે. જયશંકર નેશનલ યુનિવર્સિટી ઓફ સિંગાપોરમાં તેમના પુસ્તક ‘વાય ઈન્ડિયા...