
બાંગ્લાદેશ વિદ્યાર્થીઓને આગળ રાખીને કરાયેલા હુમલાઓમાં અનેક હિંદુ અને આદિવાસોને ટારગેટ કરવામાં આવ્યા છે. શનિવારે હિંદુ બંગાળી અને આદિવાસી સમાજે ઢાકા, શરીયતપુર...
ભારતીય મૂળના કેનેડિયન-અમેરિકન લેખિકા પદ્મા વિશ્વનાથન દ્વારા અનુવાદિત બ્રાઝિલિયન પુસ્તક ‘ઓન અર્થ એઝ ઇટ ઇઝ બિનિથ’ને વર્ષ 2026ના ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ માટે શોર્ટ લિસ્ટ કરાયું છે. ઈન્ટરનેશનલ બુકર પ્રાઈઝમાં 50 હજાર પાઉન્ડનું ઈનામ લેખક અને અનુવાદક...
હિન્દીમાં એક બહુ જ જાણીતું ગીત છેઃ હમ હોંગે કામિયાબ એક દિન... મન મેં હૈ વિશ્વાસ...’ આપણે સહુએ આ ગીત સાંભળ્યું છે તો જરૂર, પણ જીવનમાં તેનો અમલ કેટલો કર્યો એમ કોઇ કહે તો મોટા ભાગના મોં સિવાઇ જાય.

બાંગ્લાદેશ વિદ્યાર્થીઓને આગળ રાખીને કરાયેલા હુમલાઓમાં અનેક હિંદુ અને આદિવાસોને ટારગેટ કરવામાં આવ્યા છે. શનિવારે હિંદુ બંગાળી અને આદિવાસી સમાજે ઢાકા, શરીયતપુર...

શેખ હસીના સરકારના તખતાપલટ બાદ હિન્દુ સમુદાય અને મંદિરોને નિશાન બનાવીને થઇ રહેલા હુમલા મામલે ભારત સહિત વિશ્વભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડતાં વચગાળાની સરકારે...

જો વ્યક્તિની જોબ પ્રાઇવેટ હોય તો તે થોડીક વધુ સારી કંપની મળતાં જ જોબ બદલી નાખે છે અને સારો પગાર તથા સારી પોઝિશન મેળવી લે છે. ખાસ કરીને આજની યુવા પેઢી તો...

મોરોક્કો દેશમાં કુમકુમ મંદિરના સંતો સૌ પ્રથમ પ્રચાર અર્થે પધાર્યા હતા. સંતોના આગમનથી ખુશખુશાલ સ્થાનિક હરિભક્તોએ ભગવાન અને સંતોને ઘોડાગાડીમાં બેસાડી વાજતેગાતજે...

બ્રિટન હોય, ભારત હોય કે બીજા કોઇ પણ દેશમાં નજર કરશો તો દાદા-દાદીની વયના વડીલો સક્રિય જીવનમાંથી નિવૃત્તિ બાદ ધાર્મિક કે સામાજિક કે પછી પારિવારિક પ્રવૃત્તિમાં...

કેનેડામાં એક ભીષણ માર્ગ અકસ્માતમાં પંજાબના ત્રણ વિદ્યાર્થીઓનાં મૃત્યુ થયાં છે. જેમાં લુધિયાણાના મલૌદ ગામનાં બે સગાં ભાઈ-બહેન 23 વર્ષીય હરમન સોમલ અને 19...

ચીનમાં એક ડોકટરે 5000 કિમી દૂરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા દરદીના ફેફસાંમાંથી કેન્સરની ગાંઠ કાઢવાની સર્જરી કરી હતી. ડોકટરે ચીનમાં જ બનાવવામાં આવેલા...

કુવૈતમાં એક કપલે લગ્ન કર્યાના માત્ર ત્રણ મિનિટમાં જ ડિવોર્સ લઈ લીધા હોવાનો વિચિત્ર કિસ્સો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. અલબત્ત, આ ઘટના છે તો 2019ની, પણ...

રશિયા અને અમેરિકાએ શીત યુદ્ધ પછી સૌથી વધુ 26 કેદીઓની આપ-લે કરી છે. આ દરમિયાન યુએસમાં પ્રમુખ જો બાઈડેન અને ઉપપ્રમુખ કમલા હેરિસે જ્યારે રશિયામાં પ્રમુખ વ્લાદિમીર...

પડોશી દેશોમાં પ્રવર્તતા રાજકીય માહોલ અને શાસકોની નીતિરીતિએ ભારતની ચિંતામાં વધારો કર્યો છે.