
કેનેડામાં 21 વર્ષીય ભારતીય વિદ્યાર્થિનીનું ફાયરિંગની ઘટનામાં મોત થયું છે. 21 વર્ષીય વિદ્યાર્થિની હરસિમરત રંધાવા પાર્ટ ટાઈમ જોબ પર જવા બસ સ્ટેશન પર ઊભી...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન વચ્ચે તાજેતરમાં બિશ્કેકમાં SCO સમિટની સમાંતરે યોજાયેલી બેઠકથી અમેરિકાના પેટમાં તેલ રેડાયું છે. અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોએ કહ્યું, મને નથી લાગતું કે ભારત-ઈરાન વચ્ચે કોઈ ટ્રેડ...
બે દસકા બાદ ભારતના પ્રવાસે આવેલા બેલ્જિયમના વડાપ્રધાન બાર્ટ ડી વેવર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મંત્રણાએ બન્ને દેશો વચ્ચેના સંબંધોમાં સોનેરી પ્રકરણ ઉમેર્યું છે. બેલ્જિયમના વડાપ્રધાન બાર્ટ ડી વેવર બુધવારથી ભારતના ત્રણ દિવસના પ્રવાસે છે. બન્ને...

કેનેડામાં 21 વર્ષીય ભારતીય વિદ્યાર્થિનીનું ફાયરિંગની ઘટનામાં મોત થયું છે. 21 વર્ષીય વિદ્યાર્થિની હરસિમરત રંધાવા પાર્ટ ટાઈમ જોબ પર જવા બસ સ્ટેશન પર ઊભી...

કેનેડામાં જસ્ટિન ટ્રુડો વડાપ્રધાન પદેથી હટયા પછી પણ ખાલિસ્તાનીઓનો ભારતવિરોધી જુસ્સો એવોને એવો બુલંદ રહ્યો છે. વેનકુંવરનાં એક ઐતિહાસિક ગુરુદ્વારા પર ખાલિસ્તાની...

યુરોપના 22 દેશોને હાઈસ્પીડ રેલવે લાઈનથી જોડતો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ સ્ટારલાઇન આકાર લઈ રહ્યો છે. આ પ્રોજેક્ટ પાછો મેટ્રો ટ્રેનની જેમ કામ કરશે. યુરોપનું...

ચીનની 26 વર્ષીય યુવતીએ સમાજની અપેક્ષાઓ અને હાઇ સેલેરી વાળી કોર્પોટેટ જોબ છોડીને યુનિવર્સિટી કેન્ટીનમાં કામ કરવાનું પસંદ કર્યું છે. પત્રકારિતામાં માસ્ટર...

પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) કૌભાંડના વ્હીસલ બ્લોઅર હરિપ્રસાદના જણાવ્યા મુજબ મેહુલ ચોક્સીને પકડવામાં આવ્યા પછી પણ તેને ભારતમાં લાવવાનું કામ આસાન નથી. તેની...

ગીતાંજલિ જેમ્સનો માલિક મેહુલ ચોક્સી દુનિયાની ડાયમંડ કેપિટલ બેલ્જિયમના શહેર એન્ટવર્પમાં પત્ની પ્રીતિ અને દીકરી સાથે રહેતો હતો. એન્ટવર્પના પોશ વિસ્તાર ઈલેન્ચેના...

ટેનિસ બોલનો ઉપયોગ હવે માત્ર રમતગમત પૂરતો સીમિત રહ્યો નથી પરંતુ તેનો ઉપયોગ ફર્નિચરમાં પણ થઈ રહ્યો છે. બેલ્જિયમના ડિઝાઈનર મેથિલ્ડ વિટોક જૂના ટેનિસ બોલમાંથી...

આતંકી તહવ્વુર રાણાના ભારત પ્રત્યાર્પણ બાદ અમેરિકન ન્યાય વિભાગે એક નિવેદન પ્રસિદ્ધ કર્યુ છે. આ નિવેદનમાં અમેરિકન ન્યાય વિભાગે કહ્યું હતું કે મુંબઈ આતંકવાદી...

અમેરિકામાં તહવ્વુર રાણા અને ડેવિડ હેડલી બંને સામે સુનાવણી થઇ હતી. અહીં હેડલીએ કોર્ટમાં હુમલાના સંબંધમાં ભારે વટાણા વેર્યા હતા. હેડલીએ જણાવ્યું હતું કે...

કૌભાંડી નિરવ મોદીને ભારતે ભાગેડુ જાહેર કરેલો છે. ઈડી અને સીબીઆઈની કાનૂની વિનંતીના પગલે નિરવ મોદી 2019ના વર્ષથી લંડનની જેલમાં છે અને તેને ભારત લાવવાના પ્રયાસ...