
ખાલિસ્તાની આતંકી નિજ્જરની હત્યાના પગલે કેનેડા અને ભારત વચ્ચેનો તણાવ ઘટવાના બદલે વધી રહ્યો છે તો બીજી તરફ ભારતીય વિદ્યાર્થીઓની સ્થિતિ કફોડી બની રહી છે....
વડાપ્રધાન મોદી શુક્રવારે ત્રિનિદાદ-ટોબેગોની રાજધાની પોર્ટ ઓફ સ્પેન પહોંચ્યા, જ્યાં ત્રિનિદાદ-ટોબેગોના પ્રધાનમંત્રી કમલા પ્રસાદ-બિસેસર, તેમના 38 મંત્રીઓ અને 4 સાંસદો દ્વારા એરપોર્ટ પર મોદીનું રેડ કાર્પેટ સ્વાગત કરાયું. અહીં ભારતીય સમુદાયને સંબોધતા...
ઘાનાના પ્રેસિડન્ટ જોન મહામાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ‘ધ ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના’ના રાષ્ટ્રીય એવોર્ડથી સન્માન કર્યું હતું. વિશિષ્ટ રાજનીતિ અને પ્રભાવશાળી વૈશ્વિક નેતૃત્વ માટે વડાપ્રધાનનું આ સન્માન કરાયું હતું.
ખાલિસ્તાની આતંકી નિજ્જરની હત્યાના પગલે કેનેડા અને ભારત વચ્ચેનો તણાવ ઘટવાના બદલે વધી રહ્યો છે તો બીજી તરફ ભારતીય વિદ્યાર્થીઓની સ્થિતિ કફોડી બની રહી છે....
ઇઝરાયલ હમાસ યુદ્ધ વચ્ચે ડેટ્રોઇટ શહેરમાં એક યહૂદી મહિલાની હત્યા કરાઇ છે. હુમલાખોરોએ યહૂદી પ્રાર્થના સ્થાન બોર્ડ અધ્યક્ષ સામંથા વોલની ક્રૂર હત્યા કરી નાંખી...
ઇઝરાયલ હમાસ યુદ્ધ વચ્ચે ડેટ્રોઇટ શહેરમાં એક યહૂદી મહિલાની હત્યા કરાઇ છે. હુમલાખોરોએ યહૂદી પ્રાર્થના સ્થાન બોર્ડ અધ્યક્ષ સામંથા વોલની ક્રૂર હત્યા કરી નાંખી...
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો હાલ ભારત સાથે રાજદ્વારી સંબંધોના વિવાદ મુદ્દે સતત ટીકાનો સામનો કરી રહ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ...
અદાણી જૂથની કથિત ગેરરીતિઓ અને વિપક્ષોના આક્ષેપ ફરી સપાટી ઉપર આવી ગયા છે. તાજેતરમાં અગ્રણી બિઝનેસ દૈનિક ‘ફાઈનાન્સિયલ ટાઈમ્સ’માં અહેવાલ પ્રકાશિત થયો છે કે...
ફ્રેન્ચ માલિકીની ફ્યૂલ એનર્જી કંપની ટોટલએનર્જીસની સહમાલિકીની 900 માઈલ લાંબી ઓઈલ પાઈપલાઈન (Eacop) મુદ્દે કમ્પાલામાં દેખાવો કરનારા વિદ્યાર્થીઓને માર મારવા...
અમેરિકી મહાનગર ન્યૂ યોર્ક શહેરમાં લોકોની સંખ્યા સતત વધી રહી છે, જેના કારણે હવે નવા મકાન બનાવવા માટે પણ જગ્યા નથી બચી. એટલું જ નહીં, બધી હોટેલો ફૂલ રહે...
અમેરિકાની નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (‘નાસા’)નું પાર્કર સોલાર પ્રોબ (અવકાશયાન) સૂર્યથી સૌથી નજીકના અંતરે પહોંચી ગયું છે. સાથોસાથ સૂર્ય...
કેનેડામાં હિન્દુ મંદિરોને નિશાન બનાવવાનો સિલસિલો ચાલી રહ્યો છે. છેલ્લાં બે જ મહિનામાં કેનેડાના ઓન્ટારિયો પ્રાંતમાં હિન્દુઓના છ મંદિરોમાં તોડફોડ કરવામાં...
ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યા બાબતે ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધી રહ્યો છે એવામાં ભારતીય-કેનેડિયન સમુદાયના એક મુખ્ય સભ્યે દેશમાં પ્રવર્તમાન...