અહીં એક દિવસમાં 16 વખત સૂર્ય ઉગે છે!

એન્ટાર્કટિકા, અલાસ્કા અને નોર્વે વિશે તો તમે સાંભળ્યું જ હશે કે આ વિસ્તારોમાં છ મહિના સુધી રાત નથી હોતી. પરંતુ શું તમે જાણો છો કે બ્રહ્માંડમાં એક જગ્યા એવી પણ છે જ્યાં 24 કલાકમાં 16 વાર સૂર્ય ઉગે છે. એટલે કે દર 90 મિનિટે દિવસ અને રાત હોય છે? તમને...

નિજ્જર હત્યાકેસમાં વધુ એક ભારતીયની ધરપકડ

ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જર હત્યાકેસમાં કેનેડા પોલીસે વધુ એક ભારતીયની ધરપકડ કરી છે. આ સાથે આ કેસમાં અત્યાર સુધી ધરપકડ કરાયેલા ભારતીયોની સંખ્યા વધીને 4 થઈ છે. સરેમાં રહેતા અમનદીપ સિંહ (22) પર હત્યા અને હત્યાનું ષડયંત્ર રચવાનો આરોપ મૂકાયો...

આજથી લગભગ 12 હજાર વર્ષ પહેલાં પૃથ્વી પરથી લુપ્ત થયેલા જીવો હજુ પણ જીવિત હોવાના અહેવાલે ઇતિહાસવિદોમાં સનસનાટી મચાવી છે. બ્રિટનના એક વિજ્ઞાની ડો. ગ્રેગોરી...

બાંગ્લાદેશમાં ખુલના ડિવિઝનમાં હિંદુ અને મુસ્લિમે કોમી એકતાની અદભૂત મિસાલ રજૂ કરી છે. બાંગ્લાદેશના બાઘેરહાટ જિલ્લામાં ફકીરહાટ અઝહર અલી ડિગ્રી કોલેજના આસિ....

ટ્વિટરના વેચાણ બાદ એવી અટકળ તેજ થઈ રહી છે કે કંપનીના સીઈઓ પદેથી યુવા ભારતીય ટેક્નોક્રેટ પરાગ અગ્રવાલની વિદાય થઈ શકે છે. પરાગ અગ્રવાલનું એક નિવેદન પણ કંઇક...

કોઈ નવજાત બાળકના પેરન્ટ્સ તમને કહે કે અમારું બાળક એક વર્ષનું છે અને બીજા જ દિવસે એમ પણ કહે કે બાળક બે વર્ષનું છે તો તમને આંચકો અને આશ્ચર્ય બંને લાગશે....

જે લોકોએ કોરોનાથી સંક્રમિત થયા બાદ વેક્સિનના બંને ડોઝ લઇ લીધા છે તેવા લોકો કોરોના જ નહીં, અન્ય વાઈરસથી વધુ સુરક્ષિત રહે છે. મેડિકલ જર્નલ ધ લાન્સેટ ઇન્ફેક્શિયસ...

 વડા પ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના યુરોપ પ્રવાસના પહેલા તબક્કામાં જર્મની પહોંચ્યા હતા, જ્યાં ભારતીય મૂળના લોકોએ તેમનું ઉમળકામભેર સ્વાગત કર્યું હતું....

કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધી નેપાળની હાઇફાઇ નાઇટ ક્લબમાં પાર્ટી એન્જોય કરતા હોવાના સોશ્યલ મીડિયામાં ફરતા થયેલા એક વીડિયોએ ભારતીય રાજકારણમાં હલચલ મચાવી...

જર્મનીની મુલાકાતે પહોંચેલા વડા પ્રધાન મોદીએ બર્લિનના પોટ્સડેમર પ્લાઝા થિયેટરમાં ભારતીય સમુદાયના લોકોને સંબોધતા લોકોના દિલ જીતી લીધા હતા. વડા પ્રધાને લગભગ...

ત્રણ યુરોપીયન દેશો - જર્મની, ડેન્માર્ક અને ફ્રાન્સની મુલાકાતે ગયેલા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે ડેન્માર્કની રાજધાની કોપનહેગનમાં ઈન્ડિયા-ડેનમાર્ક...

ધનપતિઓની મહાનગરી દુબઈમાં વિશિષ્ટ નંબર પ્લેટ અને ફોન નંબર માટે યોજાયેલા ચેરિટી ઓકશનમાં એક નંબરપ્લેટ 35 મિલિયન દિરહામ એટલે કે રૂ. 70 કરોડમાં વેચાઇ છે.



to the free, weekly Gujarat Samachar email newsletter