- 11 Dec 2024

અમેરિકા-બ્રિટન જેવા વગદાર દેશોના પ્રયાસો છતાં બાંગ્લાદેશમાં વસતાં હિન્દુઓની મુશ્કેલીઓનો અંત નથી. એક તરફ, કટ્ટરવાદીઓ તેમને નિશાન બનાવીને સતત હુમલા કરી રહ્યા...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન વચ્ચે તાજેતરમાં બિશ્કેકમાં SCO સમિટની સમાંતરે યોજાયેલી બેઠકથી અમેરિકાના પેટમાં તેલ રેડાયું છે. અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોએ કહ્યું, મને નથી લાગતું કે ભારત-ઈરાન વચ્ચે કોઈ ટ્રેડ...
બે દસકા બાદ ભારતના પ્રવાસે આવેલા બેલ્જિયમના વડાપ્રધાન બાર્ટ ડી વેવર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મંત્રણાએ બન્ને દેશો વચ્ચેના સંબંધોમાં સોનેરી પ્રકરણ ઉમેર્યું છે. બેલ્જિયમના વડાપ્રધાન બાર્ટ ડી વેવર બુધવારથી ભારતના ત્રણ દિવસના પ્રવાસે છે. બન્ને...

અમેરિકા-બ્રિટન જેવા વગદાર દેશોના પ્રયાસો છતાં બાંગ્લાદેશમાં વસતાં હિન્દુઓની મુશ્કેલીઓનો અંત નથી. એક તરફ, કટ્ટરવાદીઓ તેમને નિશાન બનાવીને સતત હુમલા કરી રહ્યા...

યુએન મહાસભાએ 21 ડિસેમ્બરને વર્લ્ડ મેડિટેશન ડે (વિશ્વ ધ્યાન દિવસ) જાહેર કર્યો છે. કુલ 193 સભ્ય દેશો ધરાવતી યુએન મહાસભામાં ભારત, શ્રીલંકા, નેપાળ, મેક્સિકો,...

થોડા દિવસ પૂર્વે જ ‘કોમેડિયન' નામનું એક આર્ટવર્ક 53 કરોડ રૂપિયાની અધધધ ઊંચી કિંમતે વેંચાયું હતું. આ મહામોંઘા આર્ટવર્કમાં એવું તે શું હતું?! દિવાલ પર સેલેટોપ...

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર વધી રહ્યો છે. હિન્દુઓના ધર્મગુરુઓની પોલીસ દ્વારા ખુલ્લેઆમ ધરપકડો થઈ રહી છે, જેનો વિરોધ કરી રહેલા હિન્દુઓને જેલમાં ધકેલવામાં...

અમેરિકાના નવનિયુક્ત પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટુડો વચ્ચે શનિવારે યોજાયેલી ડિનર મીટિંગ અખબારોમાં છવાઇ છે.

ઇન્ટનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્શિયસનેસ (ISCKON - ઇસ્કોન)ની સ્થાપના ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદે 1966 માં ન્યૂ યોર્કમાં કરી હતી. તેને ‘હરે કૃષ્ણ ચળવળ’...

બાંગ્લાદેશમાં શેખ હસીનાની અવામી લીગ સરકારના પતન પછી જાણે કટ્ટરવાદીઓએ સત્તા પર કબજો જમાવ્યો છે. છેલ્લા બે મહિનામાં હિન્દુઓ અને હિન્દુ મંદિરો પર 200થી વધુ...

ચીનના શાંઘાઇનાં 75 વર્ષનાં યી જિયફાંગે વ્હાલસોયા દીકરાની સ્મૃતિને લીલીછમ રાખવા અનોખું અભિયાન આદર્યું છે. તેઓ છેલ્લાં 22 વર્ષોથી મંગોલિયાના રણપ્રદેશમાં...

કેનેડાની એક કોર્ટે હિન્દુ સમુદાયના ધર્મસ્થાનો - મંદિરોની સુરક્ષા અંગે મહત્ત્વનો નિર્દેશ કરતાં કહ્યું છે કે મંદિરના 100 મીટરના વિસ્તારમાં ખાલિસ્તાનીઓને...

ખાલિસ્તાની આતંકવાદીઓ પ્રત્યે કેનેડાનું કૂણું વલણ કોઈ નવી બાબત નથી. હવે તેણે ખાલિસ્તાની આતંકવાદી અર્શ ડલ્લાને જામીન મુક્ત કર્યાના અહેવાલ છે. કેનેડાની એક...