‘સર્વમિત્ર’ ભાનુભાઇ પંડ્યાને સૂરિલી અને સંગીતમય સ્મરણાંજલિ

 લંડનમાં વસતાં ગુજરાતી સમુદાયમાં આગવી લોકચાહના ધરાવતા ‘સર્વમિત્ર’ સ્વ. ભાનુભાઇ પંડ્યાને તેમના મનપસંદ ગીતસંગીત દ્વારા સૂરિલી સ્મરણાંજલિ આપવાનો યાદગાર કાર્યક્રમ 20 એપ્રિલના રોજ અમદાવાદના આંગણે યોજાઇ ગયો. ભદ્રાબહેન ભાનુભાઇ પંડ્યા પરિવાર દ્વારા...

રચનાત્મક ટીકા નિર્માણ સર્જે છે જ્યારે પાયાવિહોણા આક્ષેપો નુકસાન કરે છે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોડકાસ્ટ ઈન્ટરવ્યૂ દરમિયાન મીડિયા દ્વારા ટીકાઓ સંદર્ભે મત વ્યક્ત કરી જણાવ્યું હતું કે, ‘ટીકા એ તો લોકશાહીનો આત્મા છે.’ તેમણે સુમાહિતગાર, રચનાત્મક ટીકાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. તેમના મતાનુસાર આવી ટીકા-આલોચના નીતિનિર્ણયને...

બર્મિંગહામમાં સૌથી મોટો ડેન્ટલ ઈવેન્ટ

યુકેનો સૌથી મોટો ડેન્ટલ ઈવેન્ટ 16-17 મે 2025 દરમિયાન NEC બર્મિંગહામ ખાતે યોજાનાર છે. આ બે દિવસીય ઈવેન્ટમાં 10,000થી વધુ ડેન્ટલ પ્રોફેશનલ્સ ઈન્ડસ્ટ્રીનું ભવિષ્ય ઘડવા એકત્ર થશે. આ મેગા ઈવેન્ટમાં 200થી વધુ વિશ્વપ્રસિદ્ધ વક્તાઓનો સમાવેશ થવા સાથે 11 થીએટર્સમાં 400થી...

કોવિડ ફ્રોડ ગેંગના 9 અપરાધીને કુલ 50 વર્ષની જેલ

કોવિડ-19 ફંડિંગમાં 2.4 મિલિયન પાઉન્ડની છેતરપીંડી આચરનારી બર્મિંગહામ કોવિડ ફ્રોડ ગેંગના 9 અપરાધીને બર્મિંગહામ ક્રાઉન કોર્ટે શુક્રવાર 6 ડિસેમ્બરે કુલ 50 વર્ષ જેટલી જેલની સજા ફરમાવી હતી.અપરાધીઓએ 2020માં કોવિડ મહામારી ફાટી નીકળ્યા પછી સરકાર દ્વારા...

હનુમાન મંદિર - સારંગપુર ધામ લેસ્ટર દ્વારા ગણેશોત્સવની ઉજવણી

શ્રી હનુમાન મંદિર - સારંગપુર ધામ લેસ્ટર દ્વારા ત્રીજા વર્ષે ગણેશ મહોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે 7 સપ્ટેમ્બર ગણેશચતુર્થીના રોજ ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી, અને 15મીએ વિધિપૂર્વક વિસર્જન કરાયું હતું. 

લેસ્ટરમાં 31 ઓક્ટોબરે દિવાળીની ઊજવણી કરાશે

ઘણા લાંબા સમયથી લેસ્ટરમાં દિવાળીની ઊજવણી ભારતની બહાર વિશ્વમાં સૌથી મોટી ઊજવણીઓમાં એક બની રહી છે. અત્યાર સુધી લેસ્ટરમાં લોકપ્રિય હિન્દુ તહેવાર બેલગ્રેવ રોડ પર બે ઈવેન્ટ્સ તરીકે- લાઈટ્સ સ્વિચ-ઓન ઈવેન્ટ અને દિવાળીના દિવસનો ઈવેન્ટ, એમ ઊજવાતો રહ્યો...

યુકેમાં આશ્રય મેળવવા ઈચ્છતા લોકો તેમની અરજી પર વિચાર કરાઈ રહ્યો હોય ત્યારે પ્રતિબંધના લીધે કામકાજ કરી શકતા નથી. જોકે, તેમના માટે લડી રહેલા કેમ્પેઈનર્સનું કહેવું છે કે બ્રિટનમાં આવ્યાના 6 મહિના પછી તેમને કામ કરવાની છૂટ અપાવી જોઈએ. આ મુદ્દે હાઉસ...

યુદ્ધગ્રસ્ત યુક્રેન છોડીને આવેલા યુક્રેની નાગરિકોને વિઝા આપવાના યુકેના પ્લાનમાં ભારે અરાજકતા સર્જાઈ હોવાનું વડા પ્રધાન બોરિસ જ્હોન્સને સ્વીકાર્યું છે. હોમ...

યુકેમાં એસાઈલમ ક્લેઈમ્સની સંખ્યા 18 વર્ષમાં સૌથી ઊંચે પહોંચી છે. ગયા વર્ષે 48,540 એસાઈલમ અરજીનું પ્રોસેસિંગ કરવામાં આવ્યું હતુ જે તેની અગાઉના વર્ષ 2020ની...

રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું છે ત્યારે યુકેમાં કામ કરવા, અભ્યાસ કરવા અથવા મુલાતે આવેલા યુક્રેનવાસીઓને પોતાના વતન જવાની ફરજ ન પડે તે માટે તેમના માન્ય...

યુકેની યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરવા ચીનના વિદ્યાર્થીઓએ સૌથી વધુ-વિક્રમી સંખ્યામાં અરજી કરી છે. ચીનના વિદ્યાર્થીઓની સંખ્યા વેલ્સના વિદ્યાર્થી કરતાં પણ વધી...

યુકેમાં ઝડપી રેસિડેન્સી મેળવવા માટે ધનવાન ઈન્વેસ્ટર્સને ઓફર કરાતી ‘ટિયર-૧ ઈન્વેસ્ટર વિઝા’ સ્કીમ તત્કાળ અસરથી બંધ કરી દેવાઈ છે. હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે...

ઈન્ટરનેશનલ ટેસ્ટિંગ ઓર્ગેનાઈઝેશન ETS દ્વારા લેવાતી ઈંગ્લિશ ભાષાની ટેસ્ટમાં છેતરપિંડી આચરવાના દાવાઓના આધારે હોમ ઓફિસ દ્વારા હજારો લોકોને દેશની બહાર તગેડી...

યુકેમાં આવતા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે અત્યાર સુધી આગમન પહેલાનો કોવિડ નેગેટિવ PCR ટેસ્ટ જરૂરી ગણાતો હતો તે હવેથી આવશ્યક નથી તેમ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને...

હોંગકોંગર્સ બહુ ટુંકા ગાળામાં બ્રિટન માટે સૌથી મહત્ત્વપૂર્ણ ઈમિગ્રન્ટ્સ જૂથોમાં એક બની રહ્યા છે. નવા સર્વે અનુસાર હોંગકોંગવાસીઓ મોટા પાયા પર યુકેમાં સ્થળાંતર...

યુકેના હલ્થકેર સેક્ટરમાં પ્રવર્તમાન સહાયકોની ગંભીર અછતને પહોંચી વળવા સરકારે ભારત સહિતના દેશોમાંથી હજારો વિદેશી કેર વર્કર્સની ભરતી કરવાની જાહેરાત કરી છે. આ...



to the free, weekly Gujarat Samachar email newsletter