મનહરભાઇ એસ. પટેલ અક્ષરનિવાસી થયા

નડિયાદ નજીક ઉંઢેરાના મૂળવતની અને કેન્યાના કિટાલે તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૭૦ના દાયકાથી યુ.કે. હાલ સીડકપ-કેન્ટ સ્થિત મનહરભાઇ સોમાભાઇ પટેલ તા.૧૦ માર્ચ, મંગળવારના રોજ અક્ષરનિવાસી થયા છે. 

જાણીતા સામાજિક કાર્યકર મનુભાઇ પટેલનું નિધન

પેટલાદ નજીક પાળજ ગામના મૂળવતની અને કેન્યાના મચાકોસ તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૧૯૮૨થી યુ.કે.આવીને સ્થાયી થયેલા શ્રી મનુભાઇ ઝવેરભાઇ પટેલનું તા. ૯ માર્ચ સોમવારે સવારે એમના ઇસ્ટ લંડનના નિવાસસ્થાને દુ:ખદ અવસાન થયું છે.

બર્મિંગહામમાં સૌથી મોટો ડેન્ટલ ઈવેન્ટ

યુકેનો સૌથી મોટો ડેન્ટલ ઈવેન્ટ 16-17 મે 2025 દરમિયાન NEC બર્મિંગહામ ખાતે યોજાનાર છે. આ બે દિવસીય ઈવેન્ટમાં 10,000થી વધુ ડેન્ટલ પ્રોફેશનલ્સ ઈન્ડસ્ટ્રીનું ભવિષ્ય ઘડવા એકત્ર થશે. આ મેગા ઈવેન્ટમાં 200થી વધુ વિશ્વપ્રસિદ્ધ વક્તાઓનો સમાવેશ થવા સાથે 11 થીએટર્સમાં 400થી...

કોવિડ ફ્રોડ ગેંગના 9 અપરાધીને કુલ 50 વર્ષની જેલ

કોવિડ-19 ફંડિંગમાં 2.4 મિલિયન પાઉન્ડની છેતરપીંડી આચરનારી બર્મિંગહામ કોવિડ ફ્રોડ ગેંગના 9 અપરાધીને બર્મિંગહામ ક્રાઉન કોર્ટે શુક્રવાર 6 ડિસેમ્બરે કુલ 50 વર્ષ જેટલી જેલની સજા ફરમાવી હતી.અપરાધીઓએ 2020માં કોવિડ મહામારી ફાટી નીકળ્યા પછી સરકાર દ્વારા...

હનુમાન મંદિર - સારંગપુર ધામ લેસ્ટર દ્વારા ગણેશોત્સવની ઉજવણી

શ્રી હનુમાન મંદિર - સારંગપુર ધામ લેસ્ટર દ્વારા ત્રીજા વર્ષે ગણેશ મહોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે 7 સપ્ટેમ્બર ગણેશચતુર્થીના રોજ ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી, અને 15મીએ વિધિપૂર્વક વિસર્જન કરાયું હતું. 

લેસ્ટરમાં 31 ઓક્ટોબરે દિવાળીની ઊજવણી કરાશે

ઘણા લાંબા સમયથી લેસ્ટરમાં દિવાળીની ઊજવણી ભારતની બહાર વિશ્વમાં સૌથી મોટી ઊજવણીઓમાં એક બની રહી છે. અત્યાર સુધી લેસ્ટરમાં લોકપ્રિય હિન્દુ તહેવાર બેલગ્રેવ રોડ પર બે ઈવેન્ટ્સ તરીકે- લાઈટ્સ સ્વિચ-ઓન ઈવેન્ટ અને દિવાળીના દિવસનો ઈવેન્ટ, એમ ઊજવાતો રહ્યો...

હોમ ઓફિસ એસાઈલમ સીકર્સને તેમની અરજીના પ્રોસેસિંગ અને સેટલમેન્ટ માટે રવાન્ડા મોકલવાની યોજનામાં આગળ વધી રહેલ છે જેની જાહેરાત ટુંક સમયમાં વડા પ્રધાન બોરિસ જ્હોન્સન કરશે. હોમ ઓફિસ દ્વારા ધ ટાઈમ્સના અહેવાલને રદિયો આપવામાં આવ્યો નથી. જોકે, મિનિસ્ટર...

હોમ ઓફિસે અરાજકતાપૂર્ણ યુક્રેન રેફ્યુજી સ્કીમમાં સ્રોતોને વાળવા માટે યુકે વિઝા સિસ્ટમના કેટલાક વિભાગો બંધ કરી દીધા છે. ઈમિગ્રેશન નિષ્ણાતોના કહેવા મુજબ આ યોજનાની રુપરેખા બ્યુરોક્રેટિક છે અને યુક્રેનવાસીઓ માટે વિઝાની જરૂરિયાત સરકારે રદ કરવી જોઈએ. યુક્રેન...

યુકેમાં આશ્રય મેળવવા ઈચ્છતા લોકો તેમની અરજી પર વિચાર કરાઈ રહ્યો હોય ત્યારે પ્રતિબંધના લીધે કામકાજ કરી શકતા નથી. જોકે, તેમના માટે લડી રહેલા કેમ્પેઈનર્સનું કહેવું છે કે બ્રિટનમાં આવ્યાના 6 મહિના પછી તેમને કામ કરવાની છૂટ અપાવી જોઈએ. આ મુદ્દે હાઉસ...

યુદ્ધગ્રસ્ત યુક્રેન છોડીને આવેલા યુક્રેની નાગરિકોને વિઝા આપવાના યુકેના પ્લાનમાં ભારે અરાજકતા સર્જાઈ હોવાનું વડા પ્રધાન બોરિસ જ્હોન્સને સ્વીકાર્યું છે. હોમ...

યુકેમાં એસાઈલમ ક્લેઈમ્સની સંખ્યા 18 વર્ષમાં સૌથી ઊંચે પહોંચી છે. ગયા વર્ષે 48,540 એસાઈલમ અરજીનું પ્રોસેસિંગ કરવામાં આવ્યું હતુ જે તેની અગાઉના વર્ષ 2020ની...

રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું છે ત્યારે યુકેમાં કામ કરવા, અભ્યાસ કરવા અથવા મુલાતે આવેલા યુક્રેનવાસીઓને પોતાના વતન જવાની ફરજ ન પડે તે માટે તેમના માન્ય...

યુકેની યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરવા ચીનના વિદ્યાર્થીઓએ સૌથી વધુ-વિક્રમી સંખ્યામાં અરજી કરી છે. ચીનના વિદ્યાર્થીઓની સંખ્યા વેલ્સના વિદ્યાર્થી કરતાં પણ વધી...

યુકેમાં ઝડપી રેસિડેન્સી મેળવવા માટે ધનવાન ઈન્વેસ્ટર્સને ઓફર કરાતી ‘ટિયર-૧ ઈન્વેસ્ટર વિઝા’ સ્કીમ તત્કાળ અસરથી બંધ કરી દેવાઈ છે. હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે...

ઈન્ટરનેશનલ ટેસ્ટિંગ ઓર્ગેનાઈઝેશન ETS દ્વારા લેવાતી ઈંગ્લિશ ભાષાની ટેસ્ટમાં છેતરપિંડી આચરવાના દાવાઓના આધારે હોમ ઓફિસ દ્વારા હજારો લોકોને દેશની બહાર તગેડી...

યુકેમાં આવતા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે અત્યાર સુધી આગમન પહેલાનો કોવિડ નેગેટિવ PCR ટેસ્ટ જરૂરી ગણાતો હતો તે હવેથી આવશ્યક નથી તેમ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને...



to the free, weekly Gujarat Samachar email newsletter