‘સર્વમિત્ર’ ભાનુભાઇ પંડ્યાને સૂરિલી અને સંગીતમય સ્મરણાંજલિ

લંડનમાં વસતાં ગુજરાતી સમુદાયમાં આગવી લોકચાહના ધરાવતા ‘સર્વમિત્ર’ સ્વ. ભાનુભાઇ પંડ્યાને તેમના મનપસંદ ગીતસંગીત દ્વારા સૂરિલી સ્મરણાંજલિ આપવાનો યાદગાર કાર્યક્રમ 20 એપ્રિલના રોજ અમદાવાદના આંગણે યોજાઇ ગયો.

‘સર્વમિત્ર’ ભાનુભાઇ પંડ્યાને સૂરિલી અને સંગીતમય સ્મરણાંજલિ

 લંડનમાં વસતાં ગુજરાતી સમુદાયમાં આગવી લોકચાહના ધરાવતા ‘સર્વમિત્ર’ સ્વ. ભાનુભાઇ પંડ્યાને તેમના મનપસંદ ગીતસંગીત દ્વારા સૂરિલી સ્મરણાંજલિ આપવાનો યાદગાર કાર્યક્રમ 20 એપ્રિલના રોજ અમદાવાદના આંગણે યોજાઇ ગયો. ભદ્રાબહેન ભાનુભાઇ પંડ્યા પરિવાર દ્વારા...

બર્મિંગહામમાં સૌથી મોટો ડેન્ટલ ઈવેન્ટ

યુકેનો સૌથી મોટો ડેન્ટલ ઈવેન્ટ 16-17 મે 2025 દરમિયાન NEC બર્મિંગહામ ખાતે યોજાનાર છે. આ બે દિવસીય ઈવેન્ટમાં 10,000થી વધુ ડેન્ટલ પ્રોફેશનલ્સ ઈન્ડસ્ટ્રીનું ભવિષ્ય ઘડવા એકત્ર થશે. આ મેગા ઈવેન્ટમાં 200થી વધુ વિશ્વપ્રસિદ્ધ વક્તાઓનો સમાવેશ થવા સાથે 11 થીએટર્સમાં 400થી...

કોવિડ ફ્રોડ ગેંગના 9 અપરાધીને કુલ 50 વર્ષની જેલ

કોવિડ-19 ફંડિંગમાં 2.4 મિલિયન પાઉન્ડની છેતરપીંડી આચરનારી બર્મિંગહામ કોવિડ ફ્રોડ ગેંગના 9 અપરાધીને બર્મિંગહામ ક્રાઉન કોર્ટે શુક્રવાર 6 ડિસેમ્બરે કુલ 50 વર્ષ જેટલી જેલની સજા ફરમાવી હતી.અપરાધીઓએ 2020માં કોવિડ મહામારી ફાટી નીકળ્યા પછી સરકાર દ્વારા...

હનુમાન મંદિર - સારંગપુર ધામ લેસ્ટર દ્વારા ગણેશોત્સવની ઉજવણી

શ્રી હનુમાન મંદિર - સારંગપુર ધામ લેસ્ટર દ્વારા ત્રીજા વર્ષે ગણેશ મહોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે 7 સપ્ટેમ્બર ગણેશચતુર્થીના રોજ ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી, અને 15મીએ વિધિપૂર્વક વિસર્જન કરાયું હતું. 

લેસ્ટરમાં 31 ઓક્ટોબરે દિવાળીની ઊજવણી કરાશે

ઘણા લાંબા સમયથી લેસ્ટરમાં દિવાળીની ઊજવણી ભારતની બહાર વિશ્વમાં સૌથી મોટી ઊજવણીઓમાં એક બની રહી છે. અત્યાર સુધી લેસ્ટરમાં લોકપ્રિય હિન્દુ તહેવાર બેલગ્રેવ રોડ પર બે ઈવેન્ટ્સ તરીકે- લાઈટ્સ સ્વિચ-ઓન ઈવેન્ટ અને દિવાળીના દિવસનો ઈવેન્ટ, એમ ઊજવાતો રહ્યો...

વરિષ્ઠ ટોરી નેતા લોર્ડ એશ્ક્રોફ્ટ દ્વારા લખાયેલી કેરી જ્હોન્સનની જીવનકથા ‘First Lady- Intrigue at the Court of Carrie and Boris Johnson’ પુસ્તકમાં કરાયેલા...

વડા પ્રધાન બોરિસ જ્હોન્સન માટે લોકડાઉન પાર્ટીઝ માથે પડી છે કારણકે મેટ પોલીસે તેમના સહિત ૫૦ વ્યક્તિને પાર્ટીગેટ કૌભાંડ સંદર્ભે પ્રશ્નાવલિ પાઠવી છે. આ સંદર્ભે...

પાર્ટીગેટ પ્રકરણના રિપોર્ટ મુદ્દે વડા પ્રધાન જ્હોન્સને હાઉસ ઓફ કોમન્સમાં માફી માગી બધુ બરાબર કરી દેવાશેની ખાતરી આપ્યા પછી રાજીનામું આપવાનું નકાર્યું હતું...

Ipsos Moriના તાજા સર્વે મુજબ ટેક્સીસ, નિર્વાહખર્ચ ઘટાડવા, દેશમાં સમાન વિકાસ અને NHS ની સુધારણા સહિતના મુદ્દાઓ બાબતે લોકોને કન્ઝર્વેટિવ પાર્ટી કરતાં લેબર પાર્ટી વધુ વિશ્વસનીય જણાય છે. ટેક્સેશન બાબતે ૩૭ ટકા લોકોને લેબર પાર્ટી પર જ્યારે ૨૭ ટકા...

પીઢ લશ્કરી સૈનિક, ટોરી પાર્ટીના સાંસદ અને ફોરેન એફેર્સ સિલેક્ટ કમિટીના ચેરમેન ટોમ ટુગેન્હાટે વડા પ્રધાન પદે બોરિસ જ્હોન્સનના અનુગામી બનવાની ઈચ્છા પ્રદર્શિત...

મુસ્લિમ કન્ઝર્વેટિવ સાંસદ અને પૂર્વ મિનિસ્ટર નુસરત ગનીએ સનસનીખેજ આક્ષેપ કર્યો છે કે તેઓ મુસ્લિમ હોવાના કારણે ૨૦૨૦માં ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરપદેથી તેમની હકાલપટ્ટી...

ચોતરફથી ઘોરાયેલા બોરિસ જ્હોન્સનને વધુ એક આંચકો આપતી પક્ષપલટાની ઘટનામાં બરી સાઉથના કન્ઝર્વેટિવ સાંસદ ક્રિશ્ચિયન વેકફોર્ડ ૧૯ જાન્યુઆરી, બુધવારે લેબર પાર્ટીમાં...

વડા પ્રધાન બોરિસ જ્હોન્સન લોકડાઉન નિયમોના ભંગના પાર્ટીગેટ પ્રકરણમાં બરાબરના ફસાઈ ગયા છે અને સાંસદો તેમના રાજીનામાની માગણી કરી રહ્યા છે ત્યારે કન્ઝર્વેટિવ...

ભારતવિરોધી અભિયાનો અને કાશ્મીરી અલગતાવાદના પોસ્ટર બોય લોર્ડ નઝીર અહેમદ ઓફ રોધરહામને શેફિલ્ડ ક્રાઉન કોર્ટે ૧૧ વર્ષના સગીર બાળક પર જાતીય હુમલા અને અને સગીર...

વડા પ્રધાન બોરિસ જ્હોન્સન માટે કેટલાંક વિવાદોની સાથે વર્ષ ૨૦૨૧નો અંતિમ સમયગાળો સારો ગયો નથી કારણકે તેમની લોકપ્રિયતા તળિયે પહોંચી હતી. તેઓ ૨૦૨૨ના અંત સુધી...



to the free, weekly Gujarat Samachar email newsletter