
લંડનઃ તમામ જૈન સંસ્થાઓએ પહેલી મે ૨૦૧૬ના દિવસે હેરોમાં ભગવાન મહાવીરના જન્મદિનની ઉજવણી કરી હતી. આ કાર્યક્રમમાં આશરે ૭૫૦ લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં...
ગુજરાતના કરમસદના આંગણે અભૂતપૂર્વ કૃષ્ણા હોસ્પિટલ કરમસદ (KHK) માટે તાજેતરમાં ફંડરેઈઝિંગ પ્રયાસો કરવામાં આવ્યા હતા. KHKના અતુલભાઈના ભંડોળ એકત્રીકરણના સફળ પ્રયાસોને બિરદાવવા રવિવાર, 31 મે 20265ના રોજ રુઈસ્લિપ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું...
નડિયાદ નજીક ઉંઢેરાના મૂળવતની અને કેન્યાના કિટાલે તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૭૦ના દાયકાથી યુ.કે. હાલ સીડકપ-કેન્ટ સ્થિત મનહરભાઇ સોમાભાઇ પટેલ તા.૧૦ માર્ચ, મંગળવારના રોજ અક્ષરનિવાસી થયા છે.

લંડનઃ તમામ જૈન સંસ્થાઓએ પહેલી મે ૨૦૧૬ના દિવસે હેરોમાં ભગવાન મહાવીરના જન્મદિનની ઉજવણી કરી હતી. આ કાર્યક્રમમાં આશરે ૭૫૦ લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં...

લંડનઃ ભારતમાં ૧૨મી સદીના દાર્શનિક અને સમાજસુધારક બસવેશ્વરાની ૮૮૨મી જન્મતિથિની બ્રિટિશ ભૂમિ પર સૌપ્રથમ સત્તાવાર ઉજવણી લંડનમાં સાતમી મે એ કરવામાં આવશે. આ...

લંડનઃ ગત ઓક્ટોબરમાં માત્ર ૧૦ દિવસના ગાળામાં ઘરના બારણે જ આઠ મહિલાઓ પર જાતીય હુમલો કરનારા ગેરકાયદે અલ્જિરિયન ઈમિગ્રન્ટ મેહદી મિદાનીને જાતીય અને સામાન્ય...

લંડનઃ ભારતીય હાઈ કમિશનર નવતેજ સરનાએ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ અને આઝાદી પછી રાષ્ટ્રનિર્માણમાં પારસી સમુદાયની ભૂમિકાને બિરદાવી હતી. તેઓ ઝોરોસ્ટ્રિયન ટ્રસ્ટ...

લંડનઃ સ્થાનીય હર્ટ્સમીઅર બરો કાઉન્સિલની પ્લાનિંગ કમિટીએ ISKCON ભક્તિવેદાંત મેનોરમાં બાંધકામમાં ફેરફારોની અરજીને પરવાનગી આપી છે. પ્લાનર્સે લંડનની ઉત્તરે...

લંડનઃ ગત વર્ષ દરમિયાન ઝેક ગોલ્ડસ્મિથના ચૂંટણીપ્રચાર અભિયાનનો હિસ્સો બની રહેવાનું ગૌરવ મળવા સાથે બ્રિટિશ ભારતીય કોમ્યુનિટીને તેમનો પરિચય કરાવવાની તક સાંપડી...

તાજેતરમાંયોજાયેલી હેરો લેબર ગ્રૂપની એજીએમમાં વડા તરીકે ચૂંટાયેલા નવા નેતા સચિન શાહે સમાજમાં વધતી અસમાનતા દૂર કરવાની બાબત તેમની ટોપ પ્રાયોરિટી હોવાનું જણાવ્યું...

એજવેરના આશિષ પટેલ અને વેમ્બલીમાં રહેતા તેમના પિતરાઈ પરેશ પટેલ ડાયાબિટીસ રિસર્ચ એન્ડ વેલનેસ ફાઉન્ડેશન માટે નાણા એકત્ર કરવા આગામી ૨૦મી જુલાઈએ લંડનથી પેરિસ...

લંડનઃ સિસોદિયા દંપતીના લગ્નજીવનમાં ભંગાણ બાદ ટોલવર્થસ્થિત ૮,૦૦,૦૦૦ પાઉન્ડનું મકાન વેચાયા પછી પણ ૫૦ વર્ષીય પતિ વિજય સિસોદિયાએ તે ખાલી ન કરતાં તેને જેલભેગો...

લંડનઃ ઈમિગ્રેશન કાયદાના ભંગ બદલ કેર એજન્સી CareFirst 24ના ડિરેક્ટર મહેન્દ્રસિંહ કૌઝીરામને કોર્ટે ત્રણ વર્ષની કેદની સજા કરી હતી અને પાંચ વર્ષ સુધી કંપનીના...