લંડનઃ સમાજના શિખરે બેઠેલા લોકોની સરખામણીએ મધ્યમ વર્ગને તંદુરસ્ત જીવનના આઠ વર્ષ ગુમાવવા પડે છે. આનુ કારણ લાંબા સમયથી નજરઅંદાજ કરાતી અસમાનતાઓ હોવાની ચેતવણી જાહેર આરોગ્ય નિષ્ણાત સર માઈકલ મારમોટે આપી છે. કરકસરની નીતિઓ અને સ્થાનિક સરકારોના બજેટમાં...
બ્રિટનવાસી ગુજરાતી સમુદાયમાં મોખરાનું સ્થાન ધરાવતા પરોપકારી અને પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ વિનોદરાય બચુભાઈ નાગ્રેચા (78)નું 22 એપ્રિલ - સોમવારે નિધન થયું છે. તેઓ તેમની પાછળ પ્રેમ, કરુણા અને સિદ્ધિનો ભવ્ય વારસો છોડતા ગયા છે. તેમના સંપર્કમાં આવેલા સહુ...
ભાદરણ બંધુ સમાજ-યુકે દ્વારા છેલ્લા 40 વર્ષથી સંસ્થા અને સમાજના ઉત્થાન માટે ઉદારહાથે સખાવત અને નિઃસ્વાર્થભાવે યોગદાન આપી રહેલા સેવાભાવીઓને સન્માનવા એપ્રિશિએશન સેલિબ્રેશનનું આયોજન કરાયું હતું.
લંડનઃ સમાજના શિખરે બેઠેલા લોકોની સરખામણીએ મધ્યમ વર્ગને તંદુરસ્ત જીવનના આઠ વર્ષ ગુમાવવા પડે છે. આનુ કારણ લાંબા સમયથી નજરઅંદાજ કરાતી અસમાનતાઓ હોવાની ચેતવણી જાહેર આરોગ્ય નિષ્ણાત સર માઈકલ મારમોટે આપી છે. કરકસરની નીતિઓ અને સ્થાનિક સરકારોના બજેટમાં...
લંડનઃ બ્રિટન આગામી પાંચ વર્ષમાં ૨૦,૦૦૦ સીરિયન શરણાર્થી સ્વીકારશે તેવી ડેવિડ કેમરનની જાહેરાત સામે લેબર પાર્ટીએ વધુ શરણાર્થી લેવાની માગણી કરી છે. આ મધ્યે...
લંડનઃ મહાત્મા ગાંધીના જન્મદિન બીજી ઓક્ટોબર, શુક્રવારના દિવસે તેમની અહિંસાની વિચારધારાને સમર્પિત ગાંધી શાંતિ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પદયાત્રા...
લંડનઃ ક્વીન એલિઝાબેથના લોર્ડ લેફ્ટનન્ટ ઓફ ધ વેસ્ટ મિડલેન્ડ્સ પોલ સબાપથી CBEએ તેમના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે લીક થયેલા ઈમેઈલમાં બ્રિટિશ...
લંડનઃ ગુજરાતમાં પટેલ અને અન્ય ઉચ્ચ વર્ણના હિન્દુઓ દ્વારા અનામતની માગણી સાથેના આંદોલન સંદર્ભે વેમ્બલીસ્થિત પાટીદાર હાઉસ ખાતે વિવિધ ગુજરાતી અને ભારતીય સંસ્થાઓના...
લંડનઃ આગામી વર્ષે થનારી લંડનના મેયરની ચૂંટણીમાં લેબર પાર્ટીના ઉમેદવાર તરીકે ૪૪ વર્ષીય સાદિક ખાન પસંદગી પામ્યા છે. ટૂટિંગના સાંસદ અને પૂર્વ કેબિનેટ પ્રધાન...
લંડનઃ આગામી વર્ષે યોજાનારી લંડન એસેમ્બલી ચૂંટણીઓમાં લેબર પાર્ટીના ઉમેદવાર તરીકે ઈસ્ટ હામના કાઉન્સિલર ઉન્મેષ દેસાઈની પસંદગી કરવામાં આવી છે. તેઓ ન્યુહામ,...
લંડનઃ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની યુકે મુલાકાત સમયે લંડનના વેમ્બલી સ્ટેડિયમ ખાતે ૧૩ નવેમ્બરે આયોજિત ભવ્ય સ્વાગત સમારંભમાં વેલકમ પાર્ટનર્સ તરીકે ૪૦૦થી...
શ્રી મણીનગર સ્વામીનારાયણ ગાદી સંસ્થાન દ્વારા સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર કિંગ્સબરીના પ્રથમ પાટોત્સવની શાનદાર ઉજવણી સંસ્થાના આચાર્ય પૂ. આચાર્ય શ્રી...
લંડનઃ સાઉથ આફ્રિકાના કેપટાઉનમાં ૨૦૧૦માં હનીમૂન પર ગયેલી ૨૮ વર્ષીય અની દેવાણીની હત્યા પરથી સંપૂર્ણ પડદો ઉઠવાની હિન્ડોચા પરિવારની આશા પર પાણી ફરી વળ્યું...