આપણા સમાજના મોભી, પરોપકારી અને પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ વિનુભાઇ નાગ્રેચાનું નિધન

બ્રિટનવાસી ગુજરાતી સમુદાયમાં મોખરાનું સ્થાન ધરાવતા પરોપકારી અને પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ વિનોદરાય બચુભાઈ નાગ્રેચા (78)નું 22 એપ્રિલ - સોમવારે નિધન થયું છે. તેઓ તેમની પાછળ પ્રેમ, કરુણા અને સિદ્ધિનો ભવ્ય વારસો છોડતા ગયા છે. તેમના સંપર્કમાં આવેલા સહુ...

ભાદરણ બંધુ સમાજ-યુકે દ્વારા સેવાભાવીઓનું સન્માન

ભાદરણ બંધુ સમાજ-યુકે દ્વારા છેલ્લા 40 વર્ષથી સંસ્થા અને સમાજના ઉત્થાન માટે ઉદારહાથે સખાવત અને નિઃસ્વાર્થભાવે યોગદાન આપી રહેલા સેવાભાવીઓને સન્માનવા એપ્રિશિએશન સેલિબ્રેશનનું આયોજન કરાયું હતું. 

લંડનઃ બ્રિટનની અડધાથી વધુ વસ્તી માટે અર્થતંત્ર, જાહેર સેવાઓ કે શિક્ષણ નહિ, પરંતુ ઈમિગ્રેશનનો મુદ્દો સૌથી મોટી ચિંતાનો વિષય બન્યો છે. આના માટે યુરોપમાં...

લંડનઃ યુકેના ભારતસ્થિત હાઈ કમિશનર સર જેમ્સ બેવન તેમની વર્તમાન ભૂમિકા છોડીને નવેમ્બર મહિનાના અંતે એન્વિરોન્મેન્ટ એજન્સીના ચીફ એક્ઝીક્યુટિવનું સ્થાન સંભાળી...

લંડનઃ સાત વર્ષના બાળકે નવી કડક પરીક્ષાઓમાં પાસ થવા માટે પ્રતિ મિનિટ ૯૦ શબ્દના ધોરણે વાચન કરવાનું રહેશે, મનમાં જ બે આંકડાની સંખ્યાની બાદબાકી કરવાની રહેશે...

લંડનઃ પશ્ચિમી વિશ્વ અફઘાનિસ્તાનમાં યુદ્ધ કરી શકે તેવા હેતુસર ન્યૂ યોર્કમાં ૧૧ સપ્ટેમ્બરના હુમલા ચાલાકીપૂર્વક ઉભા કરાયા હોવાનું ચોંકાવનારું નિવેદન લેબર...

લંડનઃ યુએસના સ્ટોક માર્કેટમાં ૨૦૧૦માં મોટુ ધોવાણ સર્જનારા બ્રિટિશ ટ્રેડર નવિન્દર સિંહ સરાઓના પ્રત્યાર્પણની ટ્રાયલ ફેબ્રુઆરી ૨૦૧૬ સુધી મુલતવી રખાઈ છે. સરાઓ...

લંડનઃ એક સરખા વયજૂથમાં યુનિવર્સિટી નહિ ગયેલા લોકોની સરખામણીએ ગ્રેજ્યુએટ્સ તેમની કારકીર્દિના આરંભમાં £૧૦,૦૦૦ થી £૧૪,૦૦૦ વધુ કમાણી કરી શકે છે. સ્ત્રીઓની બાબતમાં આ વધુ સાચુ છે.

લંડનઃ સરકાર ઈંગલેન્ડ અને વેલ્સની મસ્જિદો સહિત તમામ ચેરિટી સંસ્થાઓમાંથી કટ્ટરવાદી ટ્રસ્ટીઓને દૂર કરવાનો કાયદો લાવી રહી છે. કેટલીક મસ્જિદોના ટ્રસ્ટીઓ ખુલ્લેઆમ શરીઆ કાયદાને ટેકો આપી રહ્યા છે. ત્રાસવાદનો સામનો કરવાના હોમ ઓફિસના નવા પગલામાં ચેરિટી...

લંડનઃ ગયા વર્ષે ફ્રાન્સ, જર્મની, યુએસ અને કેનેડાની સરખામણીએ બ્રિટનની ઉત્પાદકતા ઓછી રહી હતી. જર્મન અને ફ્રેન્ચ કામદારોની સરખામણીએ બ્રિટિશ કામદારો ૩૩ ટકા ઓછાં ઉત્પાદક હતા. અગ્રણી અર્થતંત્રોના જૂથના દેશોના અન્ય સભ્યોની સરખામણીએ બ્રિટનમાં દર કલાકે...

લંડનઃ બોગસ આર્કિયોલોજિકલ પ્રોજેક્ટ્સના નામે હેરિટેજ લોટરી ફંડ પાસેથી £૨૨૩,૦૦૦ની ઉચાપત કરનારા પૂર્વ સોલિસિટર ડેવિડ બેરોક્લાઉને હન્ટિંગડન ક્રાઉન કોર્ટે છ...

લંડનઃ મરણપથારીએ હોય તેવી બીમાર મધુમિતા માંડલને ખાસ કોઈ બીમારી ન હોવાનું નિદાન કરી નાના ખાનગી સેન્ટરમાં સારવાર માટે મોકલી અપાયાં પછી ઓર્ગન ફેઈલ્યોરથી તેનું...



to the free, weekly Gujarat Samachar email newsletter