પ્રસિદ્ધ કિરોપ્રેક્ટર ડો. લલિત સોઢા કોમ્યુનિટી સર્વિસ એવોર્ડથી સન્માનિત

લંડનસ્થિત પ્રસિદ્ધ કિરોપ્રેક્ટર ડો. લલિત સોઢાનું કેનેડિયન મેમોરિયલ કિરોપ્રેક્ટિક કોલેજ (CMCC)ના   35મા રિયુનિયન ઈવેન્ટમાં કોમ્યુનિટી સર્વિસ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. તેઓ આ કોલેજમાંથી 1990માં ગ્રેજ્યુએટ થયા હતા. ટોરોન્ટોસ્થિત CMCCના...

અમદાવાદ-લંડન પ્લેન ક્રેશઃ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું નિધન

અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ દુર્ઘટનાનો ભોગ બનેલા કમભાગી પ્રવાસીઓમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ રાજનેતા વિજયભાઇ રૂપાણીનો પણ સમાવેશ થાય છે. વિજયભાઇ તેમના દીકરીના પરિવારને મળવા માટે લંડન જઇ રહ્યા હતા. આ ઉપરાંત તેમના પત્ની પણ કેટલાક...

લંડનઃ ઘણા વૃદ્ધ લોકો મગજની શક્તિ વધારવા માછલીના તેલનો પૂરક આહાર તરીકે ઉપયોગ કરે છે. જોકે, એક અભ્યાસ અનુસાર તેઓ સમય અને નાણાનો પણ બગાડ કરી રહ્યા છે કારણ કે માછલીના તેલથી મગજશક્તિ ક્ષીણ થવામાં મંદતા આવતી નથી. વૈજ્ઞાનિકોએ પાંચ વર્ષ સુધી ૪,૦૦૦ લોકો...

લંડનઃ ટ્રેનમાં માત્ર સ્ત્રીઓ માટે અલગ કમ્પાર્ટમેન્ટ રાખવાના લેબર નેતા જેરેમી કોર્બિનના પ્રસ્તાવ સામે જોરદાર વિરોધ થયો છે. લેબર પાર્ટીની નેતાગીરી સ્પર્ધામાં...

શનિવાર, તા. ૧૫ ઓગસ્ટના રોજ મીરા નર્સિંગ હોમની ૨૫મી વર્ષગાંઠની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. મીરા નર્સિંગ હોમ ૫૪ પથારી સાથેનું શાકાહારીઅો માટેનું સ્પેશિયાલિસ્ટ...

લંડનઃ ઈન્ટેલિજન્સ એજન્સીઓએ ચેતવણી આપી છે કે ISIS અને અલ કાયદાના આદેશની રાહ જોઈ રહેલાં ૮૦૦ જેટલા ઈસ્લામિક કટ્ટરવાદીઓ યુકે સહિતના યુરોપમાં હુમલાઓ કરવા સજ્જ...

લંડનઃ બ્રિટનમાં લોકોને મળતાં વેતનની સરખામણીએ બાળકોને અપાતા પોકેટ મનીમાં બમણો વધારો થયો છે. સરકાર બેનિપિટ્સમાં કાપ મૂકતી રહી છે પરંતુ પેરન્ટ્સ પોતાના સંતાનો...

લંડનઃ નેશનલ હેલ્થ સ્કીમ (NHS) દ્વારા ગયા વર્ષે ૧,૩૦૨ પેશન્ટ્સને વળતર સ્વરુપે £૧૯૪ મિલિયન એટલે તે સપ્તાહના આશરે £૪ મિલિયન ચુકવવાની ફરજ પડી હતી. આ વળતર આપવા...

લંડનઃ ભારતીય સીનિયર મહિલા ગોલકીપર અદિતિ ચૌહાણ ઈંગ્લિશ ફૂટબોલ ક્લબ વેસ્ટ હામ યુનાઈટેડમાં પદાર્પણ કરનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બનવા સાથે દેશની પ્રથમ...

લાખો હરિભક્તો અને શુભેચ્છકોના સમર્પણ અને ભક્તિના ફળસ્વરુપે પ્રમુખ સ્વામી મહારાજે તા. ૨૦મી ઓગસ્ટ ૧૯૯૫ના રોજ શુભારંભ કર્યો હતો તે મંદિરને આજે ૨૦ વર્ષ પૂર્ણ થયા છે. આ મહાન પ્રસંગની ૨૦મી વર્ષગાંઠ નિમિત્તે સંપ્રદાયના સર્વે ભક્તજનો અને સમુદાયના લોકો...

યુગોયુગોથી માનવની અવિરત વિકાસયાત્રા ચાલતી આવી છે. સમય સમય પર એવા સતપુરુષો આપણને સાંપડે છે કે જેમણે નવી કેડી કંડારી હોય અથવા તો કોઈ નાના શા રસ્તાને ધોરી માર્ગમાં પરિવર્તીત કર્યો હોય. સમય, શક્તિ અને સાધનના સમન્વયથી આવા મહાપુરુષો સદા સર્વદા માનવ...

આધુનિક કાળમાં ભારતની બહાર BAPS સ્વામિનારાયણ મંદિર જેટલું વિશાળ, મનોરમ્ય, કોતરકામથી સમૃધ્ધ અને પરંપરીક શિખરબધ્ધ મંદિર કદાચ ક્યાંય જોવા મળશે નહિં. નોર્થ...



to the free, weekly Gujarat Samachar email newsletter