
લંડનઃ મહાત્મા ગાંધીના જન્મદિન બીજી ઓક્ટોબર, શુક્રવારના દિવસે તેમની અહિંસાની વિચારધારાને સમર્પિત ગાંધી શાંતિ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પદયાત્રા...
લંડનસ્થિત પ્રસિદ્ધ કિરોપ્રેક્ટર ડો. લલિત સોઢાનું કેનેડિયન મેમોરિયલ કિરોપ્રેક્ટિક કોલેજ (CMCC)ના 35મા રિયુનિયન ઈવેન્ટમાં કોમ્યુનિટી સર્વિસ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. તેઓ આ કોલેજમાંથી 1990માં ગ્રેજ્યુએટ થયા હતા. ટોરોન્ટોસ્થિત CMCCના...
અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ દુર્ઘટનાનો ભોગ બનેલા કમભાગી પ્રવાસીઓમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ રાજનેતા વિજયભાઇ રૂપાણીનો પણ સમાવેશ થાય છે. વિજયભાઇ તેમના દીકરીના પરિવારને મળવા માટે લંડન જઇ રહ્યા હતા. આ ઉપરાંત તેમના પત્ની પણ કેટલાક...
લંડનઃ મહાત્મા ગાંધીના જન્મદિન બીજી ઓક્ટોબર, શુક્રવારના દિવસે તેમની અહિંસાની વિચારધારાને સમર્પિત ગાંધી શાંતિ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પદયાત્રા...
લંડનઃ ક્વીન એલિઝાબેથના લોર્ડ લેફ્ટનન્ટ ઓફ ધ વેસ્ટ મિડલેન્ડ્સ પોલ સબાપથી CBEએ તેમના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે લીક થયેલા ઈમેઈલમાં બ્રિટિશ...
લંડનઃ ગુજરાતમાં પટેલ અને અન્ય ઉચ્ચ વર્ણના હિન્દુઓ દ્વારા અનામતની માગણી સાથેના આંદોલન સંદર્ભે વેમ્બલીસ્થિત પાટીદાર હાઉસ ખાતે વિવિધ ગુજરાતી અને ભારતીય સંસ્થાઓના...
લંડનઃ આગામી વર્ષે થનારી લંડનના મેયરની ચૂંટણીમાં લેબર પાર્ટીના ઉમેદવાર તરીકે ૪૪ વર્ષીય સાદિક ખાન પસંદગી પામ્યા છે. ટૂટિંગના સાંસદ અને પૂર્વ કેબિનેટ પ્રધાન...
લંડનઃ આગામી વર્ષે યોજાનારી લંડન એસેમ્બલી ચૂંટણીઓમાં લેબર પાર્ટીના ઉમેદવાર તરીકે ઈસ્ટ હામના કાઉન્સિલર ઉન્મેષ દેસાઈની પસંદગી કરવામાં આવી છે. તેઓ ન્યુહામ,...
લંડનઃ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની યુકે મુલાકાત સમયે લંડનના વેમ્બલી સ્ટેડિયમ ખાતે ૧૩ નવેમ્બરે આયોજિત ભવ્ય સ્વાગત સમારંભમાં વેલકમ પાર્ટનર્સ તરીકે ૪૦૦થી...
શ્રી મણીનગર સ્વામીનારાયણ ગાદી સંસ્થાન દ્વારા સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર કિંગ્સબરીના પ્રથમ પાટોત્સવની શાનદાર ઉજવણી સંસ્થાના આચાર્ય પૂ. આચાર્ય શ્રી...
લંડનઃ સાઉથ આફ્રિકાના કેપટાઉનમાં ૨૦૧૦માં હનીમૂન પર ગયેલી ૨૮ વર્ષીય અની દેવાણીની હત્યા પરથી સંપૂર્ણ પડદો ઉઠવાની હિન્ડોચા પરિવારની આશા પર પાણી ફરી વળ્યું...
'ગુજરાત સમાચાર - એશિયન વોઇસ' તેમજ 'ફેડરેશન અોફ પાટીદાર એસોસિએશન્સ' દ્વારા ગુજરાતના પાટીદારો દ્વારા ઉઠાવવામાં આવેલ અનામત અંદોલન અંગે ચર્ચા વિચારણા કરવા આગામી રવિવારે, તા. ૧૩ સપ્ટેમ્બરના રોજ બપોરના બેથી પાંચ વાગ્યા દરમિયાન ફેડરેશન અોફ પાટીદાર...
આજકાલ બે ઓજસ્વી ગુજરાતી મોદીઓની બોલબાલા છે. બંને પોતાના વાક્ચાતુર્ય ને વાણીના વૈભવથી સૌ ગુજરાતીઓના મન પર છવાઈ ગયા છે. બંને મોદી કવિતાના જીવ છે. બંને વાકપટુતામાં...