મનહરભાઇ એસ. પટેલ અક્ષરનિવાસી થયા

નડિયાદ નજીક ઉંઢેરાના મૂળવતની અને કેન્યાના કિટાલે તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૭૦ના દાયકાથી યુ.કે. હાલ સીડકપ-કેન્ટ સ્થિત મનહરભાઇ સોમાભાઇ પટેલ તા.૧૦ માર્ચ, મંગળવારના રોજ અક્ષરનિવાસી થયા છે. 

જાણીતા સામાજિક કાર્યકર મનુભાઇ પટેલનું નિધન

પેટલાદ નજીક પાળજ ગામના મૂળવતની અને કેન્યાના મચાકોસ તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૧૯૮૨થી યુ.કે.આવીને સ્થાયી થયેલા શ્રી મનુભાઇ ઝવેરભાઇ પટેલનું તા. ૯ માર્ચ સોમવારે સવારે એમના ઇસ્ટ લંડનના નિવાસસ્થાને દુ:ખદ અવસાન થયું છે.

લંડનઃ ઈન્ટેલિજન્સ એજન્સીઓએ ચેતવણી આપી છે કે ISIS અને અલ કાયદાના આદેશની રાહ જોઈ રહેલાં ૮૦૦ જેટલા ઈસ્લામિક કટ્ટરવાદીઓ યુકે સહિતના યુરોપમાં હુમલાઓ કરવા સજ્જ...

લંડનઃ બ્રિટનમાં લોકોને મળતાં વેતનની સરખામણીએ બાળકોને અપાતા પોકેટ મનીમાં બમણો વધારો થયો છે. સરકાર બેનિપિટ્સમાં કાપ મૂકતી રહી છે પરંતુ પેરન્ટ્સ પોતાના સંતાનો...

લંડનઃ નેશનલ હેલ્થ સ્કીમ (NHS) દ્વારા ગયા વર્ષે ૧,૩૦૨ પેશન્ટ્સને વળતર સ્વરુપે £૧૯૪ મિલિયન એટલે તે સપ્તાહના આશરે £૪ મિલિયન ચુકવવાની ફરજ પડી હતી. આ વળતર આપવા...

લંડનઃ ભારતીય સીનિયર મહિલા ગોલકીપર અદિતિ ચૌહાણ ઈંગ્લિશ ફૂટબોલ ક્લબ વેસ્ટ હામ યુનાઈટેડમાં પદાર્પણ કરનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બનવા સાથે દેશની પ્રથમ...

લાખો હરિભક્તો અને શુભેચ્છકોના સમર્પણ અને ભક્તિના ફળસ્વરુપે પ્રમુખ સ્વામી મહારાજે તા. ૨૦મી ઓગસ્ટ ૧૯૯૫ના રોજ શુભારંભ કર્યો હતો તે મંદિરને આજે ૨૦ વર્ષ પૂર્ણ થયા છે. આ મહાન પ્રસંગની ૨૦મી વર્ષગાંઠ નિમિત્તે સંપ્રદાયના સર્વે ભક્તજનો અને સમુદાયના લોકો...

યુગોયુગોથી માનવની અવિરત વિકાસયાત્રા ચાલતી આવી છે. સમય સમય પર એવા સતપુરુષો આપણને સાંપડે છે કે જેમણે નવી કેડી કંડારી હોય અથવા તો કોઈ નાના શા રસ્તાને ધોરી માર્ગમાં પરિવર્તીત કર્યો હોય. સમય, શક્તિ અને સાધનના સમન્વયથી આવા મહાપુરુષો સદા સર્વદા માનવ...

આધુનિક કાળમાં ભારતની બહાર BAPS સ્વામિનારાયણ મંદિર જેટલું વિશાળ, મનોરમ્ય, કોતરકામથી સમૃધ્ધ અને પરંપરીક શિખરબધ્ધ મંદિર કદાચ ક્યાંય જોવા મળશે નહિં. નોર્થ...

BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર અને તેની પ્રવૃત્તિ આજે ભલે યુકે અને યુરોપમાં મોખરાની ગણાતી હોય પરંતુ મંદિર અને સંસ્થાને આ ટોચના સ્થાને પહોંચાડવા માટે કેટલાય...

લંડનઃ મેડિકલ ક્વોલિફિકેશન ન ધરાવવા છતાં ભારતમાંથી નપુંસકતા ઘટાડવા સાથે પોરૂષત્વ વધારતી દવાઓની મોટા જથ્થામાં ગેરકાયદે આયાત અને વિતરણ કરવા બદલ એસેક્સના સંદીપ અમીન(૫૭)ને સધર્ક ક્રાઉન કોર્ટે ૧૬ મહિનાની જેલની સજા ફરમાવી છે. અમીને મનોરંજક ફેનાઝેપામ...



to the free, weekly Gujarat Samachar email newsletter