‘સર્વમિત્ર’ ભાનુભાઇ પંડ્યાને સૂરિલી અને સંગીતમય સ્મરણાંજલિ

લંડનમાં વસતાં ગુજરાતી સમુદાયમાં આગવી લોકચાહના ધરાવતા ‘સર્વમિત્ર’ સ્વ. ભાનુભાઇ પંડ્યાને તેમના મનપસંદ ગીતસંગીત દ્વારા સૂરિલી સ્મરણાંજલિ આપવાનો યાદગાર કાર્યક્રમ 20 એપ્રિલના રોજ અમદાવાદના આંગણે યોજાઇ ગયો.

‘સર્વમિત્ર’ ભાનુભાઇ પંડ્યાને સૂરિલી અને સંગીતમય સ્મરણાંજલિ

 લંડનમાં વસતાં ગુજરાતી સમુદાયમાં આગવી લોકચાહના ધરાવતા ‘સર્વમિત્ર’ સ્વ. ભાનુભાઇ પંડ્યાને તેમના મનપસંદ ગીતસંગીત દ્વારા સૂરિલી સ્મરણાંજલિ આપવાનો યાદગાર કાર્યક્રમ 20 એપ્રિલના રોજ અમદાવાદના આંગણે યોજાઇ ગયો. ભદ્રાબહેન ભાનુભાઇ પંડ્યા પરિવાર દ્વારા...

નોર્થ વેસ્ટ લંડનના નીસડન ખાતે આવેલા અને દુનિયાની આઠમી અજાયબી જેવા BAPS શ્રી સ્વામીનારાયણ મંદિરની સ્થાપનાના ૨૦ વર્ષની શાનદાર ઉજવણી ગત તા. ૨૨ અને ૨૩ અોગસ્ટના...

નીસડન સ્થિત BAPS શ્રી સ્વામીનારાયણ મંદિરની સ્થાપનાના ૨૦ વર્ષની શાનદાર ઉજવણી દરમિયાન ગત તા. ૨ સપ્ટેમ્બરના રોજ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને વિખ્યાત વૈજ્ઞાનિક...

લંડનઃ નોટિંગહામ કાઉન્ટી કાઉન્સિલનો સ્ટાફ કામકાજના સમય દરમિયાન તેમ જ કામે આવતાં કે જતાં યુનિફોર્મમાં હોય ત્યારે પણ ધૂમ્રપાન કરી શકશે નહિ. લેબર પાર્ટીના...

આજથી દસેક વર્ષ પહેલા વિઝા લેવા હોય કે OCI, કે પછી પાસપોર્ટ સરન્ડર કરવાનો હોય. દરેકને માટે આ કાર્ય મુશ્કેલીરૂપ લાગતું હતું, પરંતુ બ્રિટનમાં VFS ગ્લોબલના...

લંડનઃ સાઉથ આફ્રિકામાં ૨૦૧૦ના નવેમ્બરમાં પત્ની અની દેવાણીની હત્યા કેસમાં મુક્ત કરાયેલા બ્રિસ્ટલના ઉદ્યોગપતિ શ્રીયેન દેવાણીએ પ્રથમ વખત અનીના મૃત્યુની ઈન્ક્વેસ્ટમાં...

લંડનઃ યુકેની આઠ યુનિવર્સિટીને તેમના કેમ્પસીસમાં રંગભેદ અસમાનતાનો સામનો કરવાના પ્રયાસની કદરરુપે ‘રેસ ઈક્વલિટી ચાર્ટર માર્ક’થી સન્માનિત કરવામાં આવી છે. ઈક્વલિટી ચેલેન્જ યુનિટ (ECU) ચેરિટી દ્વારા ૨૦૧૪માં ધ રેસ ઈક્વલિટી ચાર્ટરનો આરંભ કરવામાં આવ્યો...

લંડનઃ ઘણા વૃદ્ધ લોકો મગજની શક્તિ વધારવા માછલીના તેલનો પૂરક આહાર તરીકે ઉપયોગ કરે છે. જોકે, એક અભ્યાસ અનુસાર તેઓ સમય અને નાણાનો પણ બગાડ કરી રહ્યા છે કારણ કે માછલીના તેલથી મગજશક્તિ ક્ષીણ થવામાં મંદતા આવતી નથી. વૈજ્ઞાનિકોએ પાંચ વર્ષ સુધી ૪,૦૦૦ લોકો...

લંડનઃ ટ્રેનમાં માત્ર સ્ત્રીઓ માટે અલગ કમ્પાર્ટમેન્ટ રાખવાના લેબર નેતા જેરેમી કોર્બિનના પ્રસ્તાવ સામે જોરદાર વિરોધ થયો છે. લેબર પાર્ટીની નેતાગીરી સ્પર્ધામાં...

શનિવાર, તા. ૧૫ ઓગસ્ટના રોજ મીરા નર્સિંગ હોમની ૨૫મી વર્ષગાંઠની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. મીરા નર્સિંગ હોમ ૫૪ પથારી સાથેનું શાકાહારીઅો માટેનું સ્પેશિયાલિસ્ટ...

લંડનઃ ઈન્ટેલિજન્સ એજન્સીઓએ ચેતવણી આપી છે કે ISIS અને અલ કાયદાના આદેશની રાહ જોઈ રહેલાં ૮૦૦ જેટલા ઈસ્લામિક કટ્ટરવાદીઓ યુકે સહિતના યુરોપમાં હુમલાઓ કરવા સજ્જ...



to the free, weekly Gujarat Samachar email newsletter