મનહરભાઇ એસ. પટેલ અક્ષરનિવાસી થયા

નડિયાદ નજીક ઉંઢેરાના મૂળવતની અને કેન્યાના કિટાલે તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૭૦ના દાયકાથી યુ.કે. હાલ સીડકપ-કેન્ટ સ્થિત મનહરભાઇ સોમાભાઇ પટેલ તા.૧૦ માર્ચ, મંગળવારના રોજ અક્ષરનિવાસી થયા છે. 

જાણીતા સામાજિક કાર્યકર મનુભાઇ પટેલનું નિધન

પેટલાદ નજીક પાળજ ગામના મૂળવતની અને કેન્યાના મચાકોસ તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૧૯૮૨થી યુ.કે.આવીને સ્થાયી થયેલા શ્રી મનુભાઇ ઝવેરભાઇ પટેલનું તા. ૯ માર્ચ સોમવારે સવારે એમના ઇસ્ટ લંડનના નિવાસસ્થાને દુ:ખદ અવસાન થયું છે.

લંડનઃ બાળકોની જાતીય સતામણીના કુલ ૨૬૧ કેસમાં સમાજના પ્રતિષ્ઠિત લોકોની સંડોવણી બહાર આવી છે. જાતીય સતામણીની ફરિયાદોને પગલે પ્રાદેશિક પોલીસ દળોએ ૧૪૩૩ શકમંદોને શોધી કાઢ્યા હતા. આ લોકોમાં ફિલ્મ, ટીવી કે રેડિયો સાથે સંકળાયેલા ૧૩૫ લોકો, ૭૬ સ્થાનિક કે...

લંડનઃ બીબીસીના વરિષ્ઠ સંપાદક માર્ક એસ્ટન દ્વારા ભારતીય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, નેલ્સન મંડેલા અને પૂર્વ વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલની તુલના મુસ્લિમ ધર્મના...

લંડનઃ ભારતીય મૂળની ૬૨ વર્ષીય મહિલા કાઉન્સિલર હરભજન કૌર ધીર લંડનમાં ઇલિંગ કાઉન્સિલમાં  પ્રથમ એશિયન મહિલા મેયર તરીકે ચૂંટાયાં છે. તેજ રામ બઘાના સ્થાને ચૂંટાયેલાં...

લંડનઃ સામાન્ય ચૂંટણીમાં નિર્ણાયક વિજય પછી વડા પ્રધાન ડેવિડ કેમરને વિદેશથી આવતા વસાહતીઓ માટે ‘કડક, વાજબી અને ઝડપી’ સિસ્ટમ લાવવા ખાતરી આપી છે. બુધવારે ક્વીન્સ...

લંડન, બેલફાસ્ટઃ પ્રિન્સ ઓફ વેલ્સ અને સિન ફીનના નેતા જેરી આદમ્સ વચ્ચે મંગળવાર, ૧૯ મેએ ઐતિહાસિક બેઠક યોજાઈ હતી, જેને આદમ્સે ‘મીટિંગ ઓફ માઈન્સ’ તરીકે વર્ણવી...

ટેનેરીફ ખાતે પતિ સાથે ફરવા ગયેલા હર્ષાબેન ગ્રીફીન (કોટેચા) નામના ૬૧ વર્ષના ગુજરાતી મહિલાનું ટેનેરાઇફ ખાતે અકસ્માતે પહાડ પરથી નીચે પડી જતા કરૂણ મોત નિપજ્યું હતું.

ઇસ્ટ લંડનના ચેડવેલ હિથના ગ્રોવ રોડ ખાતે રહેતા મૂળ કેરાલાના પુલ્લરકટ્ટીલ રેથીશકુમારે (૪૪) ગત મંગળવાર તા. ૧૨મી મે'ના રોજ પત્ની શીગી (કોટુવાલા) રેથીશકુમાર...

બ્રિટનમાં વ્યાપક ફેલાવો ધરાવતા લોકપ્રિય સાપ્તાહિકો 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા આગામી તા. ૬ અને ૭ જૂન ૨૦૧૫ના રોજ સવારના ૧૦થી સાંજના ૭-૩૦ દરમિયાન લંડનના હેરો લેઝર સેન્ટરના વિશાળ બાયરન હોલ ખાતે સેવા સાથે મોજ-મસ્તી અને ખાણી પીણીના સમન્વય...

લંડનઃ યુકેમાં એશિયન મૂળના સૌથી વધુ સેવારત સાંસદ કિથ વાઝે ૧૦, ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે ભારતીય આફૂસ કેરી મોકલવાનું વચન પાળ્યું છે. આ વર્ષની શરૂઆતમાં ભારતીય આફૂસ...

લંડનઃ બ્રિટિશરો આળસુ હોવાની માન્યતાને આંકડાઓએ સમર્થન આપ્યું છે. યુરોપના આળસી દેશોમાં બ્રિટન નવમા ક્રમે છે. ૧૩ ટકા બ્રિટિશરો દિવસમાં આઠ કલાકથી વધુ સમય નવરા બેસી રહેવામાં જ વીતાવે છે, જે નેધરલેન્ડ્સ અને ઈટાલીની સરખામણીએ અનુક્રમે ત્રણ ગણો અને બમણો...



to the free, weekly Gujarat Samachar email newsletter