શાલીન માનવરત્ન સન્માનથી પોંખાશે પ્રો. જગદીશ દવે

વિવિધ ક્ષેત્રે પ્રશંસનીય પ્રદાન બદલ અનુપમ મિશન દ્વારા અપાતા પ્રતિષ્ઠિત માનવરત્ન સન્માન માટે આ વર્ષે લંડન નિવાસી પ્રો. જગદીશ દવેની પસંદગી થઇ છે. માતૃભાષા ગુજરાતીના પ્રચાર-પ્રસાર માટે સમગ્ર જીવન સમર્પિત કરી દેનારા ડો. દવેને તા. 17 ઓક્ટોબરના રોજ...

મહાત્મા ગાંધીના જન્મદિને ટેવિસ્ટોક સ્ક્વેર ગાર્ડન પર પુષ્પાંજલિ કાર્યક્રમ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું  સ્મરણ કરવા તેમજ પોતાના જીવન અને ફીલોસોફી  દ્વારા ભારત અને વિશ્વને અભૂતપૂર્વ યોગદાનની કદર કરવા ભારત દ્વારા દર વર્ષે 2 ઓક્ટોબરે ગાંધીજીના જન્મદિવસની ઊજવણી કરવામાં આવે છે. યુનાઈટેડ નેશન્સ દ્વારા આ દિવસને ‘ઈન્ટરનેશનલ...

સરદાર પટેલ મેમોરિયલ સોસાયટી યુકે (SPMS Uk)ની ૧૧મી એપ્રિલે મળેલી વાર્ષિક સાધારણ સભામાં લોર્ડ રેમી રેન્જરની ચેરમેનપદે નિમણૂક કરાઈ હતી. સરદાર પટેલ મેમોરિયલ...

દુનિયાની બે સૌથી પ્રતિષ્ઠિત યુનિવર્સિટી ઓક્સફર્ડ અને કેમ્બ્રિજ વચ્ચે અભ્યાસની સાથે જ રમતના ક્ષેત્રે પણ કટ્ટર હરીફાઇ છે. ઓક્સફર્ડ ૯૨૫ વર્ષ તો કેમ્બ્રિજ...

કોરોના વાઈરસ મહામારીમાં લોકોને આર્થિક નુકસાન ગયું પણ સામાજિક સંબંધોમાં ઘણો સુધારો આવ્યો હોવાની માન્યતા છે. પતિ અને પત્ની તેમજ બાળકો ઘરમાં સાથે રહેતા થયા...

સ્કોટલેન્ડ યાર્ડના એક્સ્ટ્રાડિશન યુનિટના અધિકારીઓએ લગભગ ત્રણ વર્ષ અગાઉ ગુજરાતના જામનગરના અગ્રણી વકીલની હત્યાના આરોપસર ૪૧ વર્ષીય વોન્ટેડ અપરાધી જયેશ પટેલ...

હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે ૩૩ વર્ષીય સારાહ એવરાર્ડના કમોતના પગલે ‘કન્સલ્ટેશન ઓન વાયોલન્સ અગેઈન્સ્ટ વિમેન’ ફરી ખોલવાની જાહેરાત કરી છે. હજારો મહિલાઓએ સારાહની...

‘સ્મૃતિના સરોવર’ અને ‘વીણેલા ફૂલ’નાં સર્જક કાન્તાબહેન પટેલનો તા. ૫ માર્ચ, શુક્રવારે સવારે ૯૬ વર્ષની વયે દેહાંત થયો છે. આદરણીય કાન્તાબહેનને ન્યૂમોનિયાની...

વડા પ્રધાન બોરિસ જ્હોન્સને ઈંગ્લેન્ડને ત્રીજા રાષ્ટ્રીય લોકડાઉનમાંથી બહાર કાઢવાનો રોડમેપ જાહેર કર્યો છે. તેમણે સોમવારે ચાર તબક્કાની યોજના જાહેર કરી હતી,...

રવિવાર (૧૪ ફેબ્રુઆરી)એ 'ગુજરાત સમાચાર' Asian Voice અને બ્રાયટન ગુજરાતી કલ્ચરલ સોસાયટી (GCS)ના સંયુક્ત ઉપક્રમે "સંસ્કારવાહિની" નેજા હેઠળ ઓનલાઇન Zoom ઉપર...

ઓઈલથી પ્રદૂષિત નાઈજીરીયન્સ યુકેની કોર્ટમાં શેલ સામે કાર્યવાહી કરે તેવી શક્યતા છે. યુકેની સુપ્રીમ કોર્ટે તાજેતરમાં ચૂકાદો આપ્યો હતો કે બીલે કોમ્યુનિટી અને ઓગોનીલેન્ડના ઓગલે લોકોએ રોયલ ડચ સામે કરેલા કેસો દલીલોને પાત્ર છે. કોર્ટ ઓફ અપીલના ચૂકાદાને...

રવિવાર ૩૧ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ વિશ્વ વિખ્યાત આધ્યાત્મિક ગુરૂ ડો. દીપક ચોપરાના વાર્તાલાપનું આયોજન જૈન વિશ્વભારતી , લંડનના ઉપક્રમે અનેક વ્યક્તિઓ અને સંસ્થાઓના...



to the free, weekly Gujarat Samachar email newsletter