
હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે ૩૩ વર્ષીય સારાહ એવરાર્ડના કમોતના પગલે ‘કન્સલ્ટેશન ઓન વાયોલન્સ અગેઈન્સ્ટ વિમેન’ ફરી ખોલવાની જાહેરાત કરી છે. હજારો મહિલાઓએ સારાહની...
અનુપમ મિશન ડેન્હામ મંદિરના દશ વર્ષ પૂરા થતાં હોવાથી દશાબ્દી પાટોત્સવનું 13થી 17 ઓગસ્ટ દરમિયાન સુંદર આયોજન કરાયું હતું. આ પૂર્વે 9 અને 10 ઓગસ્ટ બે દિવસ આંતરરાષ્ટ્રીય યુથ કન્વેશન યોજાયું અને ત્યાર બાદ પાંચ દિવસ દશાબ્દી પર્વના વિવિધ કાર્યક્રમો...
હેરોના મેયર કાઉન્સિલર અંજના પટેલે ઐતિહાસિક ફેટેસ દ ગાયન્ટ ઉત્સવની ઊજવણીમાં હાજરી આપવા ટ્વિન ટાઉન ડુઆઈની મુલાકાત લીધી હતી. આ ઉત્સવમાં વિશાળકાય પૂતળાઓને શેરીઓમાં સરઘસાકારે ફેરવવામાં આવે છે અને ઉત્સવમાં 10,000થી વધુ લોકો ઉપસ્થિત હતા. મેયર પટેલે...
હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે ૩૩ વર્ષીય સારાહ એવરાર્ડના કમોતના પગલે ‘કન્સલ્ટેશન ઓન વાયોલન્સ અગેઈન્સ્ટ વિમેન’ ફરી ખોલવાની જાહેરાત કરી છે. હજારો મહિલાઓએ સારાહની...
‘સ્મૃતિના સરોવર’ અને ‘વીણેલા ફૂલ’નાં સર્જક કાન્તાબહેન પટેલનો તા. ૫ માર્ચ, શુક્રવારે સવારે ૯૬ વર્ષની વયે દેહાંત થયો છે. આદરણીય કાન્તાબહેનને ન્યૂમોનિયાની...
વડા પ્રધાન બોરિસ જ્હોન્સને ઈંગ્લેન્ડને ત્રીજા રાષ્ટ્રીય લોકડાઉનમાંથી બહાર કાઢવાનો રોડમેપ જાહેર કર્યો છે. તેમણે સોમવારે ચાર તબક્કાની યોજના જાહેર કરી હતી,...
રવિવાર (૧૪ ફેબ્રુઆરી)એ 'ગુજરાત સમાચાર' Asian Voice અને બ્રાયટન ગુજરાતી કલ્ચરલ સોસાયટી (GCS)ના સંયુક્ત ઉપક્રમે "સંસ્કારવાહિની" નેજા હેઠળ ઓનલાઇન Zoom ઉપર...
ઓઈલથી પ્રદૂષિત નાઈજીરીયન્સ યુકેની કોર્ટમાં શેલ સામે કાર્યવાહી કરે તેવી શક્યતા છે. યુકેની સુપ્રીમ કોર્ટે તાજેતરમાં ચૂકાદો આપ્યો હતો કે બીલે કોમ્યુનિટી અને ઓગોનીલેન્ડના ઓગલે લોકોએ રોયલ ડચ સામે કરેલા કેસો દલીલોને પાત્ર છે. કોર્ટ ઓફ અપીલના ચૂકાદાને...
રવિવાર ૩૧ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ વિશ્વ વિખ્યાત આધ્યાત્મિક ગુરૂ ડો. દીપક ચોપરાના વાર્તાલાપનું આયોજન જૈન વિશ્વભારતી , લંડનના ઉપક્રમે અનેક વ્યક્તિઓ અને સંસ્થાઓના...
કોવિડ-૧૯ મહામારી દરમિયાન પોતાના જાન જોખમમાં મુકનારા અથવા ગુમાવનારા સહિત તમામ NHS અને ઈમર્જન્સી સેવાઓના વર્કર્સ માટે લંડનમાં સ્મારક તૈયાર કરવા ફંડ અભિયાન લોન્ચ કરાયું છે. લંડન એસેમ્બલીમાં સર્વાનુમત લેવાયા પછી એસેમ્બલીના મચેરમેન અને લંડનના મેયર...
કોવિડ-૧૯ મહામારીના ગાળામાં લંડનના ૨૦ ટકાથી વધુ બિઝનેસીસે સરકારના બિઝનેસ રેટ્સ હોલીડેઝનો લાભ લઈ કુલ ૩ બિલિયન પાઉન્ડની બચત કરી હતી. રાજધાનીના આશરે ૭૩,૦૦૦ રીટેઈલ, લેઈઝર અને હોસ્પિટાલિટી બિઝનેસીસે લોકડાઉન નિયંત્રણોનાં નાણાકીય બોજાને હળવો બનાવવા...
ગત ૩૦ જાન્યુઆરીએ લંડનમાં ટેવિસ્ટોક સ્ક્વેર ખાતે પૂ. મહાત્મા ગાંધીની પ્રતિમા પર ઈન્ડિયા લીગના ચેરમેન તથા ગુજરાત સમાચાર/એશિયન વોઈસના પ્રકાશક/તંત્રી સીબી...
કિંગ્સબરી સ્વામીનારાયણ મંદિર યુકેમાં કોવિડ વેક્સિનેશન સેન્ટર શરૂ કરનારું પ્રથમ મંદિર બન્યું છે. આ સેન્ટરનું સંચાલન ૨૦ જીપીના હાર્નેસ કેર ગ્રૂપ દ્વારા કરવામાં...