KHKના સફળ ફંડરેઈઝિંગ પ્રયાસોને બિરદાવાયા

ગુજરાતના કરમસદના આંગણે અભૂતપૂર્વ કૃષ્ણા હોસ્પિટલ કરમસદ (KHK) માટે તાજેતરમાં ફંડરેઈઝિંગ પ્રયાસો કરવામાં આવ્યા હતા. KHKના અતુલભાઈના ભંડોળ એકત્રીકરણના સફળ પ્રયાસોને બિરદાવવા રવિવાર, 31 મે 20265ના રોજ રુઈસ્લિપ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું...

મનહરભાઇ એસ. પટેલ અક્ષરનિવાસી થયા

નડિયાદ નજીક ઉંઢેરાના મૂળવતની અને કેન્યાના કિટાલે તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૭૦ના દાયકાથી યુ.કે. હાલ સીડકપ-કેન્ટ સ્થિત મનહરભાઇ સોમાભાઇ પટેલ તા.૧૦ માર્ચ, મંગળવારના રોજ અક્ષરનિવાસી થયા છે. 

સેંકડો એન્ટિ-વેક્સિનેશન દેખાવકારોએ ૨૯ મે, શનિવારે શેફર્ડ્સ બુશમાં વેસ્ટફિલ્ડ શોપિંગ સેન્ટરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો અને પોલીસની સાથે ઘર્ષણમાં પણ ઉતર્યા...

અશ્વેતોના અધિકારોની અગ્રણી કેમ્પેઈનર ૨૭ વર્ષીય સાશા જ્હોન્સનને રવિવાર,૨૩ મેની મોડી રાત્રે માથામાં ગોળી મારવામાં આવતા તે હોસ્પિટલમાં જીવનમરણનો જંગ ખેલી...

ભારતમાં કોવિડ – ૧૯ના કેસોમાં અને તેને લીધે થતાં મૃત્યુમાં ભારે વધારો થયો છે. ઓક્સિજનના અભાવે ઘણાં દર્દીઓનું મૃત્યુ થતું હોય છે.હર્ટફર્ડશાયરના ભક્તિવેદાંત...

ગાઝા પટ્ટીમાં હમાસના ઉગ્રવાદીઓ અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલી હિંસાનો વિરોધ અને પેલેસ્ટિનીઓનું સમર્થન કરવા હજારો લોકો શનિવાર ૧૫ મેના દિવસે સેન્ટ્રલ લંડનમાં...

કોવિડના ભારતીય વેરિએન્ટના કેસીસ સાથે બોલ્ટન યુકેનું હોટસ્પોટ બન્યું છે. અહીં રાષ્ટ્રીય સરેરાશ કરતાં ચાર ગણા કેસ મળી રહ્યા છે. આ કોવિડ વેરિઅન્ટને અંકુશમાં લેવા ટેસ્ટિંગ વધારી વેક્સિનેશન કાર્યક્રમને મજબૂત કરવા સહિતના અનેક પગલાં લેવાઈ રહ્યા છે...

યુકે અને યુરોપની BAPS સ્વામીનારાયણ સંસ્થાએ ભારતમાં BAPSદ્વારા ચાલતા કોવિડ -૧૯ રાહતકાર્યોમાં મદદરૂપ થવા માટે સાઈકલ ચેલેન્જમાં છ દિવસમાં £૬૦૦,૦૦૦થી વધુની...

લંડન એસેમ્બલીની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં કૃપેશ હિરાણી બ્રેન્ટ અને હેરોના મેમ્બર તરીકે ૨૧,૦૦૦ મતની સરસાઈથી વિજયી થયા હતા. કૃપેશ મૂળ કેરા ગામના છે અને...

ઈંગ્લેન્ડના કાનૂની ઈતિહાસમાં સૌથી મોટી નિષ્ફળતા પછી કોર્ટ ઓફ અપીલે ૩૯ પોસ્ટ ઓફિસ ઓપરેટર્સને ચોરી, છેતરપિંડી અને હિસાબોમાં ગોટાળાના આરોપોમાંથી નિર્દોષ જાહેર...

કોવિડ - ૧૯ની વેક્સિન લઈને #ImmunityfortheCommunity મેળવવા સાઉથ એશિયન કોમ્યુનિટીને પ્રોત્સાહિત કરવા માટે એક વીડિયોમાં ગાયક અને ગીતલેખક નવીન કુંદ્રા, પ્રોડ્યુસર,...

 ભારતીય બંધારણના આલેખક ડો. બાબાસાહેબ આંબેડકરને ૧૩૦મી જન્મજયંતી નિમિત્તે ઇન્ડિયા હાઉસ સ્થિત ભારતીય હાઇ કમિશનમાં ભાવભીની આદરાંજલિ અર્પણ કરવામાં આવી હતી....



to the free, weekly Gujarat Samachar email newsletter