હિન્દુ કાઉન્સિલ (બ્રેન્ટ) દ્વારા 77માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી

હિન્દુ કાઉન્સિલ (બ્રેન્ટ) દ્વારા રવિવાર 25 જાન્યુઆરી 2026ના રોજ વેમ્બલીના સ્ટેન્લી એવન્યુની એલ્પર્ટોન કોમ્યુનિટી સ્કૂલ ખાતે ભારતના 77માં પ્રજાસત્તાક દિવસની ગર્વ સાથે ઉજવણી કરવામાં આવી હતી. નિર્મલાબહેન પટેલ અને સમર્પિત કમિટીની રાહબરી હેઠળના કાર્યક્રમમાં...

વંચિતોની વહારે નિસ્ડન સ્વામિનારાયણ મંદિર

લંડનસ્થિત નિસ્ડન સ્વામિનારાયણ મંદિર દ્વારા કાતિલ ઠંડીના આ દિવસોમાં ઘરવિહોણા લોકો માટે કામ કરતી ક્રાઇસીસ સંસ્થાને 400થી વધુ જેકેટ્સ, જંપર્સ સહિતના ગરમ વસ્ત્રો દાનમાં આપવામાં આવ્યા હતા.

કિંગ્સબરી સ્વામીનારાયણ મંદિર યુકેમાં કોવિડ વેક્સિનેશન સેન્ટર શરૂ કરનારું પ્રથમ મંદિર બન્યું છે. આ સેન્ટરનું સંચાલન ૨૦ જીપીના હાર્નેસ કેર ગ્રૂપ દ્વારા કરવામાં...

માણેક પરિવારના અતિ સન્માનીય મોભી શ્રી પ્રભુદાસભાઈ રુગનાથ માણેકે ૯૫ વર્ષની વયે સમગ્ર પરિવારની હાજરીમાં ૨૫ જાન્યુઆરી, સોમવારે આ ફાની દુનિયામાંથી ચિરવિદાય...

બોલ્ટનના ૬૮ વર્ષના બિઝનેસમેન અને લેઈહસ્થિત ભારતીય ફૂડ કંપની પાટક્સના પૂર્વ માલિક કીરિટભાઈ પાઠકનું દુબઈમાં જીવલેણ કાર અકસ્માતમાં મૃત્યુ નીપજ્યું હતું. કીરિટભાઈ...

લંડનમાં ૨૪મીને રવિવારે સ્નોફોલ થયો હતો. શિયાળાની આ મોસમનો આનંદ માણવા લોકો સ્ટ્રીટ્સ પર આવી ગયા હતા. નીસડનમાં આવેલા BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર પર બરફની...

નીસડન ટેમ્પલ તરીકે જાણીતું BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર જ્યાં આવેલું છે તે નોર્થ વેસ્ટ લંડનમાં મેડો ગાર્થ રોડના પૂર્વ ભાગને મંદિરના પ્રેરક પૂ. પ્રમુખ સ્વામી...

લંડનમાં રહેતા કલ્પનાબેન પટેલને ગઈ ૮ જાન્યુઆરીએ રાત્રે ગળામાં સોજા જેવું લાગ્યું. તેમનો અવાજ પણ બેસી ગયો. તેમના પરિવારજનોએ તેમને કોવિડ-૧૯નો ટેસ્ટ કરાવવાની જરૂર હોવાનું કહ્યું. તેમની પુત્રીએ ટેસ્ટ માટે હિથરો (માત્ર ડ્રાઈવ ઈન) E2 સ્ટાફ કાર પાર્ક...

કોરોના મહામારીની આર્થિક અસર લંડનની વસ્તી પર પણ થશે તેમ એકાઉન્ટન્સી ફર્મ પ્રાઈસવોટરકૂપર (PwC)નો રિપોર્ટ જણાવે છે. લંડનમાં રહેવાસીઓની સંખ્યામાં આ વર્ષે ૩૦૦,૦૦૦થી...

ઇસ્ટ લંડન, એસેક્સ સહિત યુ.કે.ભરમાં ખ્યાતનામ સિટી પેવેલિયન, પન્ના રેસ્ટોરન્ટ અને મિલેનિયમ ગૃપના સ્વપ્નદ્રષ્ટા, ડાયરેકટર શ્રી વસંતભાઇ ડાયાલાલ લાખાણી તા.૨૫...

એસેક્સ સહિત યુ.કે.ભરમાં ખ્યાતનામ સિટી પેવેલિયન, પન્ના રેસ્ટોરન્ટ અને મિલેનિયમ ગૃપના સ્વપ્નદ્રષ્ટા, ડાયરેકટર શ્રી વસંતભાઇ ડાયાલાલ લાખાણી તા.૨૫ ડિસેમ્બર...

BAPS સ્વામીનારાયણ સંસ્થા યુકેને ચાર્ટર્ડ ઈન્સ્ટિટ્યુટ ઓફ લિંગ્વિસ્ટિક્સ દ્વારા પ્રતિષ્ઠિત થ્રેલફોર્ડ મેમોરિયલ કપ ૨૦૨૦ એનાયત કરાયો હતો. ભાષાના અભ્યાસને...



to the free, weekly Gujarat Samachar email newsletter