અનુપમ મિશન ડેન્હામ મંદિર દશાબ્દી મહોત્સવ ભક્તિભાવથી ઉજવાયો

અનુપમ મિશન ડેન્હામ મંદિરના દશ વર્ષ પૂરા થતાં હોવાથી દશાબ્દી પાટોત્સવનું 13થી 17 ઓગસ્ટ દરમિયાન સુંદર આયોજન કરાયું હતું. આ પૂર્વે 9 અને 10 ઓગસ્ટ બે દિવસ આંતરરાષ્ટ્રીય યુથ કન્વેશન યોજાયું અને ત્યાર બાદ પાંચ દિવસ દશાબ્દી પર્વના વિવિધ કાર્યક્રમો...

હેરોના મેયર અંજના પટેલની ટ્વિન ટાઉન ડુઆઈની મુલાકાત

હેરોના મેયર કાઉન્સિલર અંજના પટેલે ઐતિહાસિક ફેટેસ દ ગાયન્ટ ઉત્સવની ઊજવણીમાં હાજરી આપવા ટ્વિન ટાઉન ડુઆઈની મુલાકાત લીધી હતી. આ ઉત્સવમાં વિશાળકાય પૂતળાઓને શેરીઓમાં સરઘસાકારે ફેરવવામાં આવે છે અને ઉત્સવમાં 10,000થી વધુ લોકો ઉપસ્થિત હતા. મેયર પટેલે...

કોરોનાની મહામારીને કારણે સરકારી નિયમોનું પાલન કરવાની પ્રતિબધ્ધતાને લઇને સરદાર પટેલ મેમોરિયલ સોસાયટી (યુ.કે.) દ્વારા મંગળવારે (૧૫ ડિસેમ્બરે) સરદાર પટેલની...

૧૯ મહામારીમાં જીવ ગુમાવનારા લંડનવાસીઓની સ્મૃતિમાં લંડનના પૂર્વ વિસ્તારમાં ૩૩ બ્લોસમ ટ્રી સાથે નવો ગાર્ડન તૈયાર કરાશે તેમ મેયર સાદિક ખાને જણાવ્યું હતું....

ચાન્સેલર રિશિ સુનાકે કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયા (CFI) દ્વારા આયોજિત દિવાળીની વર્ચ્યુઅલ ઉજવણીમાં ભાગ લીધો હતો. કાઉન્સિલર રીના રેન્જર અને કાઉન્સિલર...

૧૧ નવેમ્બરે હિંદુ ફોરમ ઓફ બ્રિટન (HFB) દ્વારા હાઉસ ઓફ કોમન્સ (HoC)માં ૧૯મા દિવાળી કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. કોવિડ - ૧૯ લોકડાઉનને કારણે સંસ્થાના...

કોરોના વાઈરસ સંબંધિત નવા નિયંત્રણોના મામલે લંડનમાં લોકડાઉન વિરોધી અને મિલિયન માસ્ક માર્ચના દેખાવકારોની પોલીસ સાથે અથડામણ થઈ હતી. ૫મી નવેમ્બરે સાંજે લંડનમાં...

ભારતની પંજાબ નેશનલ બેન્ક સાથે ૧.૩ બિલિયન પાઉન્ડની છેતરપીંડી કરી લંડન નાસી આવનારા ૪૯ વર્ષીય હીરાના વેપારી નિરવ મોદીના પ્રત્યર્પણનો કેસ હવે આખરી તબક્કામાં...

બળદિયાના અને નાઇરોબી (કેન્યા)માં સ્થાયી કચ્છ સત્સંગ સ્વામીનારાયણ મંદિરના પ્રમુખ, કચ્છી લેવા પટેલ આગેવાન પરબતભાઇ પ્રેમજી વેકરિયાનું ૫૮ વર્ષની વયે તાજેતરમાં...

ડિમેન્શિઆ (સ્મૃતિભ્રંશ)ના હોસ્પિટલાઇઝ્ડ દર્દીઓમાંથી અંદાજે ત્રીસેક ટકા દર્દીઓ ડિહાઇડ્રેટેશનની તકલીફથી પીડાતા હોય છે. શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી જવાથી ઘણી...

તેલસમૃદ્ધ રાષ્ટ્ર યુનાઈટેડ આરબ અમિરેટ્સ (UAE)ના પ્રેસિડેન્ટ અને અબુ ધાબીના અમીર શેખ ખલીફા બિન ઝાયેદ અલ નાહયાનની પ્રોપર્ટીઝ સમગ્ર વિશ્વમાં પથરાયેલી છે અને...

બ્રેન્ટમાં નીસડન ટેમ્પલ નામે લોકપ્રિય BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર નજીકના મેડો ગાર્થ રોડના એક હિસ્સાનું નામ સ્વામીનારાયણ સંપ્રદાયના આધ્યાત્મિક ગુરુ પ્રમુખ...



to the free, weekly Gujarat Samachar email newsletter