દુલર્ભ બીમારીઃ 16 વર્ષની ઝારા ‘વૃદ્વ’ જેવી દેખાય છે

બ્રિટનના યોર્કશાયરની રહેવાસી ઝારા હાર્ટશોર્ન માત્ર 16 વર્ષની વયે વૃદ્ધ મહિલા હોય તેવી દેખાય છે. દુનિયા તેને 16 વર્ષની ‘દાદી’ તરીકે ઓળખી રહી છે.

સ્પીકરના નિવાસસ્થાને દિવાળી રિસેપ્શન

હાઉસ ઓફ પાર્લામેન્ટના સ્પીકર સર લિન્ડસે હોયલ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તેમના નિવાસસ્થાને હિન્દુઓના સૌથી મોટા તહેવાર દિવાળીની ઉજવણીનું શાનદાર આયોજન કર્યું હતું.

રવિવાર (૧૪ ફેબ્રુઆરી)એ 'ગુજરાત સમાચાર' Asian Voice અને બ્રાયટન ગુજરાતી કલ્ચરલ સોસાયટી (GCS)ના સંયુક્ત ઉપક્રમે "સંસ્કારવાહિની" નેજા હેઠળ ઓનલાઇન Zoom ઉપર...

ઓઈલથી પ્રદૂષિત નાઈજીરીયન્સ યુકેની કોર્ટમાં શેલ સામે કાર્યવાહી કરે તેવી શક્યતા છે. યુકેની સુપ્રીમ કોર્ટે તાજેતરમાં ચૂકાદો આપ્યો હતો કે બીલે કોમ્યુનિટી અને ઓગોનીલેન્ડના ઓગલે લોકોએ રોયલ ડચ સામે કરેલા કેસો દલીલોને પાત્ર છે. કોર્ટ ઓફ અપીલના ચૂકાદાને...

રવિવાર ૩૧ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ વિશ્વ વિખ્યાત આધ્યાત્મિક ગુરૂ ડો. દીપક ચોપરાના વાર્તાલાપનું આયોજન જૈન વિશ્વભારતી , લંડનના ઉપક્રમે અનેક વ્યક્તિઓ અને સંસ્થાઓના...

કોવિડ-૧૯ મહામારી દરમિયાન પોતાના જાન જોખમમાં મુકનારા અથવા ગુમાવનારા સહિત તમામ NHS અને ઈમર્જન્સી સેવાઓના વર્કર્સ માટે લંડનમાં સ્મારક તૈયાર કરવા ફંડ અભિયાન લોન્ચ કરાયું છે. લંડન એસેમ્બલીમાં સર્વાનુમત લેવાયા પછી એસેમ્બલીના મચેરમેન અને લંડનના મેયર...

કોવિડ-૧૯ મહામારીના ગાળામાં લંડનના ૨૦ ટકાથી વધુ બિઝનેસીસે સરકારના બિઝનેસ રેટ્સ હોલીડેઝનો લાભ લઈ કુલ ૩ બિલિયન પાઉન્ડની બચત કરી હતી. રાજધાનીના આશરે ૭૩,૦૦૦ રીટેઈલ, લેઈઝર અને હોસ્પિટાલિટી બિઝનેસીસે લોકડાઉન નિયંત્રણોનાં નાણાકીય બોજાને હળવો બનાવવા...

ગત ૩૦ જાન્યુઆરીએ લંડનમાં ટેવિસ્ટોક સ્ક્વેર ખાતે પૂ. મહાત્મા ગાંધીની પ્રતિમા પર ઈન્ડિયા લીગના ચેરમેન તથા ગુજરાત સમાચાર/એશિયન વોઈસના પ્રકાશક/તંત્રી સીબી...

કિંગ્સબરી સ્વામીનારાયણ મંદિર યુકેમાં કોવિડ વેક્સિનેશન સેન્ટર શરૂ કરનારું પ્રથમ મંદિર બન્યું છે. આ સેન્ટરનું સંચાલન ૨૦ જીપીના હાર્નેસ કેર ગ્રૂપ દ્વારા કરવામાં...

માણેક પરિવારના અતિ સન્માનીય મોભી શ્રી પ્રભુદાસભાઈ રુગનાથ માણેકે ૯૫ વર્ષની વયે સમગ્ર પરિવારની હાજરીમાં ૨૫ જાન્યુઆરી, સોમવારે આ ફાની દુનિયામાંથી ચિરવિદાય...

બોલ્ટનના ૬૮ વર્ષના બિઝનેસમેન અને લેઈહસ્થિત ભારતીય ફૂડ કંપની પાટક્સના પૂર્વ માલિક કીરિટભાઈ પાઠકનું દુબઈમાં જીવલેણ કાર અકસ્માતમાં મૃત્યુ નીપજ્યું હતું. કીરિટભાઈ...

લંડનમાં ૨૪મીને રવિવારે સ્નોફોલ થયો હતો. શિયાળાની આ મોસમનો આનંદ માણવા લોકો સ્ટ્રીટ્સ પર આવી ગયા હતા. નીસડનમાં આવેલા BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર પર બરફની...



to the free, weekly Gujarat Samachar email newsletter