કોવિડ-૧૯ મહામારી દરમિયાન પોતાના જાન જોખમમાં મુકનારા અથવા ગુમાવનારા સહિત તમામ NHS અને ઈમર્જન્સી સેવાઓના વર્કર્સ માટે લંડનમાં સ્મારક તૈયાર કરવા ફંડ અભિયાન લોન્ચ કરાયું છે. લંડન એસેમ્બલીમાં સર્વાનુમત લેવાયા પછી એસેમ્બલીના મચેરમેન અને લંડનના મેયર...
વિવિધ ક્ષેત્રે પ્રશંસનીય પ્રદાન બદલ અનુપમ મિશન દ્વારા અપાતા પ્રતિષ્ઠિત માનવરત્ન સન્માન માટે આ વર્ષે લંડન નિવાસી પ્રો. જગદીશ દવેની પસંદગી થઇ છે. માતૃભાષા ગુજરાતીના પ્રચાર-પ્રસાર માટે સમગ્ર જીવન સમર્પિત કરી દેનારા ડો. દવેને તા. 17 ઓક્ટોબરના રોજ...
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું સ્મરણ કરવા તેમજ પોતાના જીવન અને ફીલોસોફી દ્વારા ભારત અને વિશ્વને અભૂતપૂર્વ યોગદાનની કદર કરવા ભારત દ્વારા દર વર્ષે 2 ઓક્ટોબરે ગાંધીજીના જન્મદિવસની ઊજવણી કરવામાં આવે છે. યુનાઈટેડ નેશન્સ દ્વારા આ દિવસને ‘ઈન્ટરનેશનલ...
કોવિડ-૧૯ મહામારી દરમિયાન પોતાના જાન જોખમમાં મુકનારા અથવા ગુમાવનારા સહિત તમામ NHS અને ઈમર્જન્સી સેવાઓના વર્કર્સ માટે લંડનમાં સ્મારક તૈયાર કરવા ફંડ અભિયાન લોન્ચ કરાયું છે. લંડન એસેમ્બલીમાં સર્વાનુમત લેવાયા પછી એસેમ્બલીના મચેરમેન અને લંડનના મેયર...
કોવિડ-૧૯ મહામારીના ગાળામાં લંડનના ૨૦ ટકાથી વધુ બિઝનેસીસે સરકારના બિઝનેસ રેટ્સ હોલીડેઝનો લાભ લઈ કુલ ૩ બિલિયન પાઉન્ડની બચત કરી હતી. રાજધાનીના આશરે ૭૩,૦૦૦ રીટેઈલ, લેઈઝર અને હોસ્પિટાલિટી બિઝનેસીસે લોકડાઉન નિયંત્રણોનાં નાણાકીય બોજાને હળવો બનાવવા...

ગત ૩૦ જાન્યુઆરીએ લંડનમાં ટેવિસ્ટોક સ્ક્વેર ખાતે પૂ. મહાત્મા ગાંધીની પ્રતિમા પર ઈન્ડિયા લીગના ચેરમેન તથા ગુજરાત સમાચાર/એશિયન વોઈસના પ્રકાશક/તંત્રી સીબી...

કિંગ્સબરી સ્વામીનારાયણ મંદિર યુકેમાં કોવિડ વેક્સિનેશન સેન્ટર શરૂ કરનારું પ્રથમ મંદિર બન્યું છે. આ સેન્ટરનું સંચાલન ૨૦ જીપીના હાર્નેસ કેર ગ્રૂપ દ્વારા કરવામાં...

માણેક પરિવારના અતિ સન્માનીય મોભી શ્રી પ્રભુદાસભાઈ રુગનાથ માણેકે ૯૫ વર્ષની વયે સમગ્ર પરિવારની હાજરીમાં ૨૫ જાન્યુઆરી, સોમવારે આ ફાની દુનિયામાંથી ચિરવિદાય...

બોલ્ટનના ૬૮ વર્ષના બિઝનેસમેન અને લેઈહસ્થિત ભારતીય ફૂડ કંપની પાટક્સના પૂર્વ માલિક કીરિટભાઈ પાઠકનું દુબઈમાં જીવલેણ કાર અકસ્માતમાં મૃત્યુ નીપજ્યું હતું. કીરિટભાઈ...

લંડનમાં ૨૪મીને રવિવારે સ્નોફોલ થયો હતો. શિયાળાની આ મોસમનો આનંદ માણવા લોકો સ્ટ્રીટ્સ પર આવી ગયા હતા. નીસડનમાં આવેલા BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર પર બરફની...

નીસડન ટેમ્પલ તરીકે જાણીતું BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર જ્યાં આવેલું છે તે નોર્થ વેસ્ટ લંડનમાં મેડો ગાર્થ રોડના પૂર્વ ભાગને મંદિરના પ્રેરક પૂ. પ્રમુખ સ્વામી...
લંડનમાં રહેતા કલ્પનાબેન પટેલને ગઈ ૮ જાન્યુઆરીએ રાત્રે ગળામાં સોજા જેવું લાગ્યું. તેમનો અવાજ પણ બેસી ગયો. તેમના પરિવારજનોએ તેમને કોવિડ-૧૯નો ટેસ્ટ કરાવવાની જરૂર હોવાનું કહ્યું. તેમની પુત્રીએ ટેસ્ટ માટે હિથરો (માત્ર ડ્રાઈવ ઈન) E2 સ્ટાફ કાર પાર્ક...

કોરોના મહામારીની આર્થિક અસર લંડનની વસ્તી પર પણ થશે તેમ એકાઉન્ટન્સી ફર્મ પ્રાઈસવોટરકૂપર (PwC)નો રિપોર્ટ જણાવે છે. લંડનમાં રહેવાસીઓની સંખ્યામાં આ વર્ષે ૩૦૦,૦૦૦થી...