
નીસડન ટેમ્પલ તરીકે લોકપ્રિય BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર નજીકના એક માર્ગ મીડો ગાર્થના હિસ્સાનું નામ બદલી તેને સંપ્રદાયના આધ્યાત્મિક ગુરુના નામે પ્રમુખ...
અનુપમ મિશન ડેન્હામ મંદિરના દશ વર્ષ પૂરા થતાં હોવાથી દશાબ્દી પાટોત્સવનું 13થી 17 ઓગસ્ટ દરમિયાન સુંદર આયોજન કરાયું હતું. આ પૂર્વે 9 અને 10 ઓગસ્ટ બે દિવસ આંતરરાષ્ટ્રીય યુથ કન્વેશન યોજાયું અને ત્યાર બાદ પાંચ દિવસ દશાબ્દી પર્વના વિવિધ કાર્યક્રમો...
હેરોના મેયર કાઉન્સિલર અંજના પટેલે ઐતિહાસિક ફેટેસ દ ગાયન્ટ ઉત્સવની ઊજવણીમાં હાજરી આપવા ટ્વિન ટાઉન ડુઆઈની મુલાકાત લીધી હતી. આ ઉત્સવમાં વિશાળકાય પૂતળાઓને શેરીઓમાં સરઘસાકારે ફેરવવામાં આવે છે અને ઉત્સવમાં 10,000થી વધુ લોકો ઉપસ્થિત હતા. મેયર પટેલે...
નીસડન ટેમ્પલ તરીકે લોકપ્રિય BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર નજીકના એક માર્ગ મીડો ગાર્થના હિસ્સાનું નામ બદલી તેને સંપ્રદાયના આધ્યાત્મિક ગુરુના નામે પ્રમુખ...
નીસડન ટેમ્પલ તરીકે લોકપ્રિય BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર નજીકના એક માર્ગ મીડો ગાર્થના હિસ્સાનું નામ બદલી તેને સંપ્રદાયના આધ્યાત્મિક ગુરુના નામે પ્રમુખ...
ધ નેહરુ સેન્ટર અને ભારતીય હાઈ કમિશન દ્વારા મહાત્મા ગાંધીના જન્મને ૧૫૦ વર્ષ પૂર્ણ થયા નિમિત્તે બીજી ઓક્ટોબરે ‘મહાત્મા ગાધી એન્ડ ધ યુકે’ની વર્ચ્યુઅલ ઉજવણીનું...
Most families have experienced upheaval in their daily lives during the pandemic. With children and young people now back at school or college, PHE’s new...
મહાત્મા ગાંધીની જન્મજયંતીની ઉજવણી કરવા ભારતીય હાઈ કમિશન દ્વારા ૨ ઓક્ટોબર ૨૦૨૦ના દિવસે વર્ચ્યુઅલ ઉજવણીનું આયોજન કર્યું છે. ઈન્ડિયા લીગ અને નેહરુ સેન્ટરની...
નવા વર્ષની પૂર્વ સંધ્યાએ થેમ્સ નદીના કાંઠે દર વર્ષે યોજાતી આતશબાજી કોરોના મહામારીના કારણે આ વર્ષે યોજવામાં નહિ આવે. લંડનના મેયર સાદિક ખાને ૧૮ સપ્ટેમ્બરે...
બ્રિટિશ પેઈન્ટર સચા જાફરીએ દુબઈની એક હોટેલમાં ૧૯૮૦ ચોરસ મીટરનું પેઈન્ટિંગ બનાવ્યું છે. જરા સરખામણી કરવી હોય તો કહી શકાય કે આ ચિત્રકૃતિ ચાર બાસ્કેટબોલ કોર્ટથી...
મીડિયા જાયન્ટ બ્લૂમબર્ગે લંડનના ૪,૦૦૦ કર્મચારી સહિત વિશ્વભરના તેના ૨૦,૦૦૦ કર્મચારી કામે આવવા લાગે તે માટે વિશિષ્ટ ઓફર કરી છે. કર્મચારીઓ વાઈરસથી હેલ્થના...
રાજપીપળામાં સાંઇ નવગ્રહ, ગાયત્રી શક્તિપીઠના સ્થાપક-ટ્રસ્ટી અને 'ગુજરાત સમાચાર'ના અઠવાડિક રાશિ ભવિષ્યના કટારલેખક, પત્રકાર ભરતભાઇ વ્યાસનું તા. ૧૪ સપ્ટેમ્બર...
જગતભરના માનવીઓને ભયભીત બનાવી રહેલા કોરોના નામના આ રાક્ષસે માણસને ‘કોઇ, કોઇનું નથી’ એની વ્યાખ્યા બરોબર સમજાવી દીધી. કુટુંબના કોઇ વ્યક્તિને કોરોના વળગ્યો...