KHKના સફળ ફંડરેઈઝિંગ પ્રયાસોને બિરદાવાયા

ગુજરાતના કરમસદના આંગણે અભૂતપૂર્વ કૃષ્ણા હોસ્પિટલ કરમસદ (KHK) માટે તાજેતરમાં ફંડરેઈઝિંગ પ્રયાસો કરવામાં આવ્યા હતા. KHKના અતુલભાઈના ભંડોળ એકત્રીકરણના સફળ પ્રયાસોને બિરદાવવા રવિવાર, 31 મે 20265ના રોજ રુઈસ્લિપ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું...

મનહરભાઇ એસ. પટેલ અક્ષરનિવાસી થયા

નડિયાદ નજીક ઉંઢેરાના મૂળવતની અને કેન્યાના કિટાલે તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૭૦ના દાયકાથી યુ.કે. હાલ સીડકપ-કેન્ટ સ્થિત મનહરભાઇ સોમાભાઇ પટેલ તા.૧૦ માર્ચ, મંગળવારના રોજ અક્ષરનિવાસી થયા છે. 

ભારતની પંજાબ નેશનલ બેન્ક સાથે ૧.૩ બિલિયન પાઉન્ડની છેતરપીંડી કરી લંડન નાસી આવનારા ૪૯ વર્ષીય હીરાના વેપારી નિરવ મોદીના પ્રત્યર્પણનો કેસ હવે આખરી તબક્કામાં...

બળદિયાના અને નાઇરોબી (કેન્યા)માં સ્થાયી કચ્છ સત્સંગ સ્વામીનારાયણ મંદિરના પ્રમુખ, કચ્છી લેવા પટેલ આગેવાન પરબતભાઇ પ્રેમજી વેકરિયાનું ૫૮ વર્ષની વયે તાજેતરમાં...

ડિમેન્શિઆ (સ્મૃતિભ્રંશ)ના હોસ્પિટલાઇઝ્ડ દર્દીઓમાંથી અંદાજે ત્રીસેક ટકા દર્દીઓ ડિહાઇડ્રેટેશનની તકલીફથી પીડાતા હોય છે. શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી જવાથી ઘણી...

તેલસમૃદ્ધ રાષ્ટ્ર યુનાઈટેડ આરબ અમિરેટ્સ (UAE)ના પ્રેસિડેન્ટ અને અબુ ધાબીના અમીર શેખ ખલીફા બિન ઝાયેદ અલ નાહયાનની પ્રોપર્ટીઝ સમગ્ર વિશ્વમાં પથરાયેલી છે અને...

બ્રેન્ટમાં નીસડન ટેમ્પલ નામે લોકપ્રિય BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર નજીકના મેડો ગાર્થ રોડના એક હિસ્સાનું નામ સ્વામીનારાયણ સંપ્રદાયના આધ્યાત્મિક ગુરુ પ્રમુખ...

નીસડન ટેમ્પલ તરીકે લોકપ્રિય BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર નજીકના એક માર્ગ મીડો ગાર્થના હિસ્સાનું નામ બદલી તેને સંપ્રદાયના આધ્યાત્મિક ગુરુના નામે પ્રમુખ...

નીસડન ટેમ્પલ તરીકે લોકપ્રિય BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર નજીકના એક માર્ગ મીડો ગાર્થના હિસ્સાનું નામ બદલી તેને સંપ્રદાયના આધ્યાત્મિક ગુરુના નામે પ્રમુખ...

ધ નેહરુ સેન્ટર અને ભારતીય હાઈ કમિશન દ્વારા મહાત્મા ગાંધીના જન્મને ૧૫૦ વર્ષ પૂર્ણ થયા નિમિત્તે બીજી ઓક્ટોબરે ‘મહાત્મા ગાધી એન્ડ ધ યુકે’ની વર્ચ્યુઅલ ઉજવણીનું...

મહાત્મા ગાંધીની જન્મજયંતીની ઉજવણી કરવા ભારતીય હાઈ કમિશન દ્વારા ૨ ઓક્ટોબર ૨૦૨૦ના દિવસે વર્ચ્યુઅલ ઉજવણીનું આયોજન કર્યું છે. ઈન્ડિયા લીગ અને નેહરુ સેન્ટરની...



to the free, weekly Gujarat Samachar email newsletter