જાણીતા સામાજિક કાર્યકર મનુભાઇ પટેલનું નિધન

પેટલાદ નજીક પાળજ ગામના મૂળવતની અને કેન્યાના મચાકોસ તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૧૯૮૨થી યુ.કે.આવીને સ્થાયી થયેલા શ્રી મનુભાઇ ઝવેરભાઇ પટેલનું તા. ૯ માર્ચ સોમવારે સવારે એમના ઇસ્ટ લંડનના નિવાસસ્થાને દુ:ખદ અવસાન થયું છે.

સમર્પણ, સેવા અને સદભાવનાનો ત્રિવેણી સંગમ

નાગરેચા પરિવારના સહયોગથી રાજકોટ ખાતે સાકાર થયેલ અદ્યતન સદભાવના વૃદ્ધાશ્રમનું પૂ. મોરારીબાપુના વરદ હસ્તે લોકાર્પણ (વિશેષ અહેવાલ પાન - 11)

ડિમેન્શિઆ (સ્મૃતિભ્રંશ)ના હોસ્પિટલાઇઝ્ડ દર્દીઓમાંથી અંદાજે ત્રીસેક ટકા દર્દીઓ ડિહાઇડ્રેટેશનની તકલીફથી પીડાતા હોય છે. શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી જવાથી ઘણી...

તેલસમૃદ્ધ રાષ્ટ્ર યુનાઈટેડ આરબ અમિરેટ્સ (UAE)ના પ્રેસિડેન્ટ અને અબુ ધાબીના અમીર શેખ ખલીફા બિન ઝાયેદ અલ નાહયાનની પ્રોપર્ટીઝ સમગ્ર વિશ્વમાં પથરાયેલી છે અને...

બ્રેન્ટમાં નીસડન ટેમ્પલ નામે લોકપ્રિય BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર નજીકના મેડો ગાર્થ રોડના એક હિસ્સાનું નામ સ્વામીનારાયણ સંપ્રદાયના આધ્યાત્મિક ગુરુ પ્રમુખ...

નીસડન ટેમ્પલ તરીકે લોકપ્રિય BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર નજીકના એક માર્ગ મીડો ગાર્થના હિસ્સાનું નામ બદલી તેને સંપ્રદાયના આધ્યાત્મિક ગુરુના નામે પ્રમુખ...

નીસડન ટેમ્પલ તરીકે લોકપ્રિય BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર નજીકના એક માર્ગ મીડો ગાર્થના હિસ્સાનું નામ બદલી તેને સંપ્રદાયના આધ્યાત્મિક ગુરુના નામે પ્રમુખ...

ધ નેહરુ સેન્ટર અને ભારતીય હાઈ કમિશન દ્વારા મહાત્મા ગાંધીના જન્મને ૧૫૦ વર્ષ પૂર્ણ થયા નિમિત્તે બીજી ઓક્ટોબરે ‘મહાત્મા ગાધી એન્ડ ધ યુકે’ની વર્ચ્યુઅલ ઉજવણીનું...

મહાત્મા ગાંધીની જન્મજયંતીની ઉજવણી કરવા ભારતીય હાઈ કમિશન દ્વારા ૨ ઓક્ટોબર ૨૦૨૦ના દિવસે વર્ચ્યુઅલ ઉજવણીનું આયોજન કર્યું છે. ઈન્ડિયા લીગ અને નેહરુ સેન્ટરની...

નવા વર્ષની પૂર્વ સંધ્યાએ થેમ્સ નદીના કાંઠે દર વર્ષે યોજાતી આતશબાજી કોરોના મહામારીના કારણે આ વર્ષે યોજવામાં નહિ આવે. લંડનના મેયર સાદિક ખાને ૧૮ સપ્ટેમ્બરે...

બ્રિટિશ પેઈન્ટર સચા જાફરીએ દુબઈની એક હોટેલમાં ૧૯૮૦ ચોરસ મીટરનું પેઈન્ટિંગ બનાવ્યું છે. જરા સરખામણી કરવી હોય તો કહી શકાય કે આ ચિત્રકૃતિ ચાર બાસ્કેટબોલ કોર્ટથી...



to the free, weekly Gujarat Samachar email newsletter