ગયા મહિને ફાંસો ખાધેલી હાલતમાં મળી આવેલા ૫૩ વર્ષીય પરિણીત ચર્ચ મિનિસ્ટર ડો. ઈયાન ડી. કેમ્પબેલને દરરોજ ચર્ચમાં આવતી સાત મહિલા સાથે અનૈતિક સંબંધ હોવાનો આક્ષેપ તેમના ૫૪ વર્ષીય પત્ની એનીએ કર્યો હતો. કેમ્પબેલ ફ્રી ચર્ચ ઓફ સ્કોટલેન્ડના વડા હતા અને...
લંડનસ્થિત પ્રસિદ્ધ કિરોપ્રેક્ટર ડો. લલિત સોઢાનું કેનેડિયન મેમોરિયલ કિરોપ્રેક્ટિક કોલેજ (CMCC)ના 35મા રિયુનિયન ઈવેન્ટમાં કોમ્યુનિટી સર્વિસ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. તેઓ આ કોલેજમાંથી 1990માં ગ્રેજ્યુએટ થયા હતા. ટોરોન્ટોસ્થિત CMCCના...
અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ દુર્ઘટનાનો ભોગ બનેલા કમભાગી પ્રવાસીઓમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ રાજનેતા વિજયભાઇ રૂપાણીનો પણ સમાવેશ થાય છે. વિજયભાઇ તેમના દીકરીના પરિવારને મળવા માટે લંડન જઇ રહ્યા હતા. આ ઉપરાંત તેમના પત્ની પણ કેટલાક...
ગયા મહિને ફાંસો ખાધેલી હાલતમાં મળી આવેલા ૫૩ વર્ષીય પરિણીત ચર્ચ મિનિસ્ટર ડો. ઈયાન ડી. કેમ્પબેલને દરરોજ ચર્ચમાં આવતી સાત મહિલા સાથે અનૈતિક સંબંધ હોવાનો આક્ષેપ તેમના ૫૪ વર્ષીય પત્ની એનીએ કર્યો હતો. કેમ્પબેલ ફ્રી ચર્ચ ઓફ સ્કોટલેન્ડના વડા હતા અને...
ગત જુલાઈમાં ત્રણ મહિનાના કુરુપ બાળક રિફાત મોહમ્મદની હત્યા કરવાનો કેસ તેના માતા-પિતા રેબેકા નાઝમિન અને મોહમ્મદ મિયા સામે ઓલ્ડ બેઈલી કોર્ટમાં ચાલી રહ્યો છે. બાળક કુરુપ હોવાથી તેની સાથે ખરાબ વ્યવહાર કરાયો હતો. તેના શરીરમાં ૪૭ હાડકાં તૂટેલાં હતા...
પૃથ્વી પરના પ્રત્યેક સર્જનનો આધાર છે મા. મા મંત્રબીજ છે અને મંત્ર, તંત્ર અને સફળતાનો મૂલાધાર છે મા. જે વ્યક્તિ જનેતાને પામી શકતો નથી તે કદી પરમાત્માને...
કરમસદમાં આવેલી શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં ક્રિટીકલ કેર સેન્ટરનું ભૂમિપૂજન ૧૪ ફેબ્રુઆરીના રોજ કરવામાં આવ્યું હતું. વિસ્તરણ યોજનાના ભાગરૂપે ક્રિટીકલ કેર સેન્ટરના...
પોતાની ખોટી આવક દર્શાવી ટેક્સ ફ્રોડમાં ૬૦,૦૦૦ પાઉન્ડથી વધુ ચોરી કરનારા ક્રિમિનલ ડિફેન્સ સોલિસિટર અઝહર ઈસ્લામ ખાનને હેરો ક્રાઉન કોર્ટ દ્વારા ૨૪ ફેબ્રુઆરીએ ૧૮ મહિના જેલની સજા ફરમાવાઈ છે. તેના પર ચાર વર્ષ સુધી કંપની ડિરેક્ટર બનવાનો પ્રતિબંધ પણ...
કાઉન્સિલ ઓફ રોયલ બરો ઓફ વિન્ડસર એન્ડ મેઈડનહેડે હિંદુ સોસાયટી ઓફ મેઈડનહેડ (HSM)ને હિંદુ કોમ્યુનિટી સેન્ટર ઉભું કરવા ૧૨૫ વર્ષ માટે જમીનના લીઝની મંજૂરી આપી છે. હિંદુ ધર્મ, હિંદુ સંસ્કૃતિ અને તેના મૂલ્યોને પ્રોત્સાહન પૂરું પાડવા માટે મેઈડનહેડમાં...
ગત ૨૬ ફેબ્રુઆરીએ સ્વામીનારાયણ મંદિર કિંગ્સબરી સમુદાયે ૨૦૦૯થી અત્યાર સુધીની૨૦મી બ્લડ ડોનેશન સેશન યોજી હતી. મંદિરના પ્રેરક આચાર્ય સ્વામીશ્રી મહારાજ ૭૫ વર્ષના...
બેકર સ્ટ્રીટ સ્ટેશન પર તાજેતરમાં બનેલી એક ઘટનામાં ૩૯ વર્ષીય જતીન્દર દેવ પોતાની નવ મહિનાની પુત્રી જસ્મીન સાથે હેરો જવા માટે ટ્યુબમાં ચડતી હતી ત્યારે પ્લેટફોર્મ...
હાલ પાકિસ્તાનનો ભાગ એવા બલૂચિસ્તાન પ્રાંતના પૂર્વ શાસકોના વંશજ અને યુકેમાં દેશવટો ભોગવી રહેલા આમીર એહમદ સુલેમાન દાઉદે જાહેર કર્યું હતું કે તેઓ બલૂચિસ્તાનની...
ભારતની બે ચેરિટી ઉર્જા ટ્રસ્ટ અને AAWC (Apne Aap Women's Collective)ના લાભાર્થે આગામી સપ્તાહમાં ગુજરાતમાં ભુજથી અમદાવાદ સુધીની ૩૫૦ કિ.મી.ની સાઈકલયાત્રાનું...