મનહરભાઇ એસ. પટેલ અક્ષરનિવાસી થયા

નડિયાદ નજીક ઉંઢેરાના મૂળવતની અને કેન્યાના કિટાલે તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૭૦ના દાયકાથી યુ.કે. હાલ સીડકપ-કેન્ટ સ્થિત મનહરભાઇ સોમાભાઇ પટેલ તા.૧૦ માર્ચ, મંગળવારના રોજ અક્ષરનિવાસી થયા છે. 

જાણીતા સામાજિક કાર્યકર મનુભાઇ પટેલનું નિધન

પેટલાદ નજીક પાળજ ગામના મૂળવતની અને કેન્યાના મચાકોસ તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૧૯૮૨થી યુ.કે.આવીને સ્થાયી થયેલા શ્રી મનુભાઇ ઝવેરભાઇ પટેલનું તા. ૯ માર્ચ સોમવારે સવારે એમના ઇસ્ટ લંડનના નિવાસસ્થાને દુ:ખદ અવસાન થયું છે.

જુનિયર એશિયન ડોક્ટર જીવ્સ વિજેસૂર્યાએ વેસ્ટમિન્સ્ટર હુમલાનો ભોગ બનેલાની સારવારમાં પહોંચી કર્તવ્યનિષ્ઠાનું ઉદાહરણ પેશ કર્યું હતું. મૂળ શ્રી લંકાના મનાતા...

પાર્લામેન્ટની બહાર આતંકી હુમલાના પગલે હાઈ પ્રોફાઈલ સ્થળો વિન્ડસર કેસલ અને બકિંગહામ પેલેસની સુરક્ષા વધારી દેવાઈ છે. થેમ્સ વેલી પોલીસ દ્વારા સમીક્ષા કરાયા...

વિશ્વની સૌથી જૂની લોકશાહીની પાર્લામેન્ટ માટે બુધવાર ૨૨ માર્ચનો દિવસ આઘાતજનક બની રહ્યો હતો. લોન વુલ્ફ ખાલિદ મસૂદે વેસ્ટમિન્સ્ટર બ્રિજ પર તેની હ્યુન્ડાઈ...

પાર્લામેન્ટ નજીક બુધવાર બપોરે થયેલા હુમલામાં પોલીસના હાથે ઠાર કરાયેલો લોહીતરસ્યો ૫૨ વર્ષીય આતંકવાદી ખાલિદ મસૂદ ઉર્ફ એડ્રીઆન એલ્મ્સ હોવાનું પોલીસે જાહેર...

પાર્લામેન્ટ આતંકી હુમલા સંદર્ભે લંડન મેટ્રોપોલીટન પોલીસ અને વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસના સંયુક્ત ઓપરેશનમાં સશસ્ત્ર પોલીસે દેશમાં બર્મિંગહામ સહિત છ સ્થળોએ દરોડા...

બ્રિટિશ પાર્લામેન્ટની બહાર સશસ્ત્ર પોલીસે ભરબપોરે કરેલા ગોળીબારથી ભારે અફરાતફરી મચી ગઈ છે. એક કાર દ્વારા વેસ્ટમિન્સ્ટર બ્રિજ પર ઓછામાં ઓછાં ૧૨ લોકોને કચડી...

મેલિટા જેક્સનનું ૨૦૦૪માં મૃત્યુ થયું ત્યારે પોતાના વિલમાં તમામ મિલકતોમાંથી પુત્રી હીથર ઈલોટને એક પણ પાઈ ન પરખાવતાં ચેરિટીઝના નામે કરી દીધી હતી. એનિમલ ચેરિટીઝ...

ગત દસ વર્ષમાં મધ્યપૂર્વના દેશ કતારે લંડનના સૌથી મોટા લેન્ડલોર્ડ્સમાં સ્થાન જમાવવા સાથે લંડન પર લગભગ કબજો મેળવ્યો છે કારણકે તેની પાસે પ્રાઈમ રીઅલ એસ્ટેટ્સમાં...

છેક ૧૫૭૦થી લોખંડના વિશાળ ઘંટનું ઉત્પાદન કરતી વ્હાઈટચેપલ ફાઉન્ડ્રીનો મૃત્યુઘંટ વાગી જવાની શક્યતા છે. બિગ બેન અને ફિલાડેલ્ફીઆમાં લિબર્ટી બેલનું ઉત્પાદન કરનારી...

ભારતમાં જન્મેલા ૩૩ વર્ષીય બિધ્યાસાગર દાસની તેના જોડિયા બાળકો પર જીવલેણ હુમલો કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. હત્યા કર્યા પછી દાસ નાસી છૂટ્યો હતો. દાસને જોડિયા બાળકો પોતાના ન હોવાની શંકા હોવાથી તેણે આ કૃત્ય આચર્યાનું મનાય છે. તેણે ૧૮ મહિનાના પુત્ર...



to the free, weekly Gujarat Samachar email newsletter