
પૃથ્વી પરના પ્રત્યેક સર્જનનો આધાર છે મા. મા મંત્રબીજ છે અને મંત્ર, તંત્ર અને સફળતાનો મૂલાધાર છે મા. જે વ્યક્તિ જનેતાને પામી શકતો નથી તે કદી પરમાત્માને...
ગુજરાતના કરમસદના આંગણે અભૂતપૂર્વ કૃષ્ણા હોસ્પિટલ કરમસદ (KHK) માટે તાજેતરમાં ફંડરેઈઝિંગ પ્રયાસો કરવામાં આવ્યા હતા. KHKના અતુલભાઈના ભંડોળ એકત્રીકરણના સફળ પ્રયાસોને બિરદાવવા રવિવાર, 31 મે 20265ના રોજ રુઈસ્લિપ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું...
નડિયાદ નજીક ઉંઢેરાના મૂળવતની અને કેન્યાના કિટાલે તથા નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ ૭૦ના દાયકાથી યુ.કે. હાલ સીડકપ-કેન્ટ સ્થિત મનહરભાઇ સોમાભાઇ પટેલ તા.૧૦ માર્ચ, મંગળવારના રોજ અક્ષરનિવાસી થયા છે.

પૃથ્વી પરના પ્રત્યેક સર્જનનો આધાર છે મા. મા મંત્રબીજ છે અને મંત્ર, તંત્ર અને સફળતાનો મૂલાધાર છે મા. જે વ્યક્તિ જનેતાને પામી શકતો નથી તે કદી પરમાત્માને...

કરમસદમાં આવેલી શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં ક્રિટીકલ કેર સેન્ટરનું ભૂમિપૂજન ૧૪ ફેબ્રુઆરીના રોજ કરવામાં આવ્યું હતું. વિસ્તરણ યોજનાના ભાગરૂપે ક્રિટીકલ કેર સેન્ટરના...
પોતાની ખોટી આવક દર્શાવી ટેક્સ ફ્રોડમાં ૬૦,૦૦૦ પાઉન્ડથી વધુ ચોરી કરનારા ક્રિમિનલ ડિફેન્સ સોલિસિટર અઝહર ઈસ્લામ ખાનને હેરો ક્રાઉન કોર્ટ દ્વારા ૨૪ ફેબ્રુઆરીએ ૧૮ મહિના જેલની સજા ફરમાવાઈ છે. તેના પર ચાર વર્ષ સુધી કંપની ડિરેક્ટર બનવાનો પ્રતિબંધ પણ...
કાઉન્સિલ ઓફ રોયલ બરો ઓફ વિન્ડસર એન્ડ મેઈડનહેડે હિંદુ સોસાયટી ઓફ મેઈડનહેડ (HSM)ને હિંદુ કોમ્યુનિટી સેન્ટર ઉભું કરવા ૧૨૫ વર્ષ માટે જમીનના લીઝની મંજૂરી આપી છે. હિંદુ ધર્મ, હિંદુ સંસ્કૃતિ અને તેના મૂલ્યોને પ્રોત્સાહન પૂરું પાડવા માટે મેઈડનહેડમાં...

ગત ૨૬ ફેબ્રુઆરીએ સ્વામીનારાયણ મંદિર કિંગ્સબરી સમુદાયે ૨૦૦૯થી અત્યાર સુધીની૨૦મી બ્લડ ડોનેશન સેશન યોજી હતી. મંદિરના પ્રેરક આચાર્ય સ્વામીશ્રી મહારાજ ૭૫ વર્ષના...

બેકર સ્ટ્રીટ સ્ટેશન પર તાજેતરમાં બનેલી એક ઘટનામાં ૩૯ વર્ષીય જતીન્દર દેવ પોતાની નવ મહિનાની પુત્રી જસ્મીન સાથે હેરો જવા માટે ટ્યુબમાં ચડતી હતી ત્યારે પ્લેટફોર્મ...

હાલ પાકિસ્તાનનો ભાગ એવા બલૂચિસ્તાન પ્રાંતના પૂર્વ શાસકોના વંશજ અને યુકેમાં દેશવટો ભોગવી રહેલા આમીર એહમદ સુલેમાન દાઉદે જાહેર કર્યું હતું કે તેઓ બલૂચિસ્તાનની...

ભારતની બે ચેરિટી ઉર્જા ટ્રસ્ટ અને AAWC (Apne Aap Women's Collective)ના લાભાર્થે આગામી સપ્તાહમાં ગુજરાતમાં ભુજથી અમદાવાદ સુધીની ૩૫૦ કિ.મી.ની સાઈકલયાત્રાનું...

ભારતના નાણા પ્રધાન અરુણ જેટલીએ સોમવાર, ૨૭ ફેબ્રુઆરીએ બકિંગહામ પેલેસ ખાતે ક્વીન એલિઝાબેથ દ્વિતીય દ્વારા આયોજિત યુકે-ઈન્ડિયા યર ઓફ કલ્ચરના લોન્ચિંગના ભવ્ય...

ઐતિહાસિક યુકે-ઈન્ડિયા યર ઓફ કલ્ચરના લોન્ચિંગ રીસેપ્શનમાં નાણા પ્રધાન અરુણ જેટલી ઉપરાંત ફિલ્મ સ્ટાર્સ કમલ હાસન, સુરેશ ગોપી, ઓલ-રાઉન્ડર કપિલ દેવ, ગાયક ગુરદાસ...