શાલીન માનવરત્ન સન્માનથી પોંખાશે પ્રો. જગદીશ દવે

વિવિધ ક્ષેત્રે પ્રશંસનીય પ્રદાન બદલ અનુપમ મિશન દ્વારા અપાતા પ્રતિષ્ઠિત માનવરત્ન સન્માન માટે આ વર્ષે લંડન નિવાસી પ્રો. જગદીશ દવેની પસંદગી થઇ છે. માતૃભાષા ગુજરાતીના પ્રચાર-પ્રસાર માટે સમગ્ર જીવન સમર્પિત કરી દેનારા ડો. દવેને તા. 17 ઓક્ટોબરના રોજ...

મહાત્મા ગાંધીના જન્મદિને ટેવિસ્ટોક સ્ક્વેર ગાર્ડન પર પુષ્પાંજલિ કાર્યક્રમ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું  સ્મરણ કરવા તેમજ પોતાના જીવન અને ફીલોસોફી  દ્વારા ભારત અને વિશ્વને અભૂતપૂર્વ યોગદાનની કદર કરવા ભારત દ્વારા દર વર્ષે 2 ઓક્ટોબરે ગાંધીજીના જન્મદિવસની ઊજવણી કરવામાં આવે છે. યુનાઈટેડ નેશન્સ દ્વારા આ દિવસને ‘ઈન્ટરનેશનલ...

ભારતીય નારીની મક્કમ નિર્ણયશક્તિનું દર્શન કરાવતી ગ્રુનવીક સ્ટ્રાઈક ૪૦ વર્ષ બાદ પણ ખાસ કરીને બ્રેક્ઝિટ વોટ બાદ આપણને હજુ પણ પાઠ શીખવી શકે છે. હડતાળની ઉજવણી...

આપણા શાસ્ત્રો અને ધર્મમાં જણાવ્યું છે કે આપણો દેહ નશ્વર છે અને આત્મા અમર છે, ત્યારે આપણો આ નશ્વર દેહ કે તેના અંગો આપણા મૃત્યુ બાદ જો બીજાના કામમાં આવતા...

અપક્ષ ક્રોસબેન્ચ ઉમરાવ તરીકે નિયુક્ત કરાયાના ૧૦ વર્ષના ગાળામાં લોર્ડ કરન બિલિમોરિયા એન્ટ્રેપ્રીન્યોરશિપ, ઉચ્ચ શિક્ષણ અને હાલ બ્રેક્ઝિટ સહિત વિવિધ વિશયો...

ભારતીય બંધારણના આલેખક ડો. ભીમરાવ આંબેડકરની ૬૧મી પૂણ્યતિથિ નિમિત્તે લંડનના ઈન્ડિયા હાઉસ ખાતે સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ૧૦ કિંગ હેન્રી’સ...

સૂર ભારતી દ્વારા ગત ૧૦ ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિન નિમિત્તે આઈઝલવર્થ એન્ડ સ્યોન સ્કૂલ ખાતે ટેલેન્ટ શો અને રેમ્પ વોક સાથે શાનદાર કાર્યક્રમ યોજાયો...

ઈન્ડિયન કલ્ચરલ સેન્ટર, ક્રોયડન દ્વારા ૩૬મા વાર્ષિક વીગન ક્રિસમસ લંચનુ રવિવાર તા.૧૧ ડિસેમ્બરે આયોજન કરાયું હતું. તેમાં ઉપસ્થિત સ્થાનિક ચર્ચ, સ્વૈચ્છિક સંસ્થાઓના...

ગત નવેમ્બરમાં ટ્રામ દુર્ઘટનાનો ભોગ બનેલા લોકો અને તેમના પરિવારજનોને સાંત્વના પાઠવવા ઈન્ડિયન કલ્ચરલ સેન્ટરના સ્થાપક નીતિન મહેતાના અધ્યક્ષસ્થાને ભારતીય સમુદાય...

પોલીસે ઈસ્ટ મિડલેન્ડ્સમાં બોમ્બ બનાવતી શંકાસ્પદ ફેક્ટરી પર દરોડા પાડી યુકેને નિશાન બનાવવાની ઈસ્લામિક ત્રાસવાદની યોજનાને નિષ્ફળ બનાવી એક મહિલા સહિત છ વ્યક્તિની ધરપકડ કરી હતી. ત્રાસવાદવિરોધી પોલીસ અધિકારીઓ વહેલી સવારે ડર્બી, બર્ટન અપોન ટ્રેન્ટ...

રેલવેમાં અવરજવર કરતા મુસાફરો માટે આનંદના સમાચાર એ છે કે નેટવર્ક રેલ દ્વારા મુખ્ય સ્ટેશનોએ લેવેટરીઝના ઉપયોગ પર ચાર્જ લાગશે નહિ. લંડનના રેલવે સ્ટેશનોએ લેવેટરીઝના ઉપયોગ માટે ૫૦ પેન્સનો ચાર્જ લગાવાય છે, જે હવેથી નાબૂદ કરવા જાહેરાત થઈ છે.

હેરો ક્રાઉન કોર્ટે જોખમી અને બેદરકારીભર્યું ડ્રાઈવિંગ કરીને ૭૮ વર્ષીય પેન્શનર હંસરાજ દામજીનું મોત નીપજાવવા બદલ રાયસ્લિપના પાઈન ગાર્ડન્સમાં રહેતા ૩૮ વર્ષીય...



to the free, weekly Gujarat Samachar email newsletter