
‘હું તો દિલીપ સા'બના ચરણની રજ પણ નથી.’ આ શબ્દો છે સાયરાબાનોના. દિલીપકુમાર અને સાયરાબાનોના લગ્ન ૧૧ ઓક્ટોબર, ૧૯૬૬ના રોજ થયા હતા. ફિલ્મ દુનિયાએ પણ સાયરાબાનોએ...
ઉત્તર પ્રદેશના લખનઉના વતની એવા 40 વર્ષના શુભાંશુ શુક્લા પોતાને અજ્ઞેયવાદી માને છે, એટલે કે તેઓ માને છે કે માનવજ્ઞાનની મર્યાદાઓ છે. આપણે બધું જ જાણી શકતા નથી. બેંગલુરુ સ્થિત ભારતીય વિજ્ઞાન સંસ્થામાંથી એરોસ્પેસ એન્જિનિયરિંગમાં એમટેક કરનાર શુભાંશુ...
ભારતના સહકાર ક્ષેત્રના અગ્રણી અને ઇફકોના ચેરમેન દિલીપભાઇ સંઘાણી હાલ ઇન્ટરનેશનલ કો-ઓપરેટિવ એલાયન્સ (ICA)ની બેઠકમાં હાજરી આપવા લંડનના પ્રવાસે આવ્યા છે.
‘હું તો દિલીપ સા'બના ચરણની રજ પણ નથી.’ આ શબ્દો છે સાયરાબાનોના. દિલીપકુમાર અને સાયરાબાનોના લગ્ન ૧૧ ઓક્ટોબર, ૧૯૬૬ના રોજ થયા હતા. ફિલ્મ દુનિયાએ પણ સાયરાબાનોએ...
હિન્દી ફિલ્મઉદ્યોગના દિગ્ગજ અભિનેતા દિલીપકુમારે ૭ જુલાઇના રોજ ખારની હિન્દુજા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. ૯૮ વર્ષના આ અભિનેતાની ચિરવિદાય સાથે જ ફિલ્મઉદ્યોગના...
મોદી સરકારે ૨૦૧૯માં સતત બીજી ટર્મ માટે દેશની શાસનધૂરા સંભાળ્યા બાદ પહેલી વખત મોટા પાયે પ્રધાનમંડળનો ગંજીફો ચીપાયો છે. પ્રધાનમંડળના વિસ્તરણમાં ૪૩ નવા પ્રધાનોને...
ભારત સાથેના રૂપિયા ૫૯,૦૦૦ કરોડના ૩૬ રાફેલ યુદ્ધવિમાન સોદામાં ભ્રષ્ટાચાર અને તરફેણ કરાયાના આરોપોનું ભૂત ફરીથી ધૂણ્યું છે. થોડા દિવસ પહેલાં જ ફ્રાન્સમાં...
છત્તીસગઢના ગરીયાબંદનું લચકેરા ગામ ખોબા જેવડું છે, પણ અહીં દરેક ઝાડ ઉપર યાયાવર પક્ષીઓનું ટોળું જોવા મળે છે. વરસાદની શરૂઆત પહેલા તેઓ અહીં પહોંચે છે અને દિવાળી...
કેરળના વાયનાડ અને તેની આસપાસના વિસ્તારના લોકો ૬૪ વર્ષીય કે.પી. રાધામણીને ‘વોકિંગ લાઇબ્રેરિયન’ નામે ઓળખે છે. આ ઉપનામને એકદમ સાર્થક કરતું કામ કરતાં રાધામણી...
ભારતવંશી અમેરિકી ચેસ ખેલાડી અભિમન્યુ મિશ્રાએ ફક્ત ૧૨ વર્ષની વયે ઈતિહાસ રચ્યો છે. ન્યૂ જર્સીમાં રહેતો અભિમન્યુ માત્ર ૧૨ વર્ષ ૪ મહિના અને ૨૫ દિવસની વયે દુનિયાનો...
ભારતના ટકાઉ ધર્મનિરપેક્ષ મૂલ્યોને પ્રતિપાદિત કરતું હોય તેમ અમેરિકાની સંસ્થા પ્યુ (Pew) રિસર્ચ સેન્ટરે તેના ૨૩૨ પાનાના રિપોર્ટમાં સ્પષ્ટ જણાવ્યું છે કે મોટા ભાગના ભારતીયો તમામ ધર્મોને આદર આપે છે કારણકે આ તેમના માટે સાચા ભારતીય હોવાનું લક્ષણ...