
વિશ્વભરના રાજકીય વિશ્લેષકોથી માંડીને અખબારી માધ્યમોની નજર ૨૪ જૂને ભારતના પાટનગરમાં ચાલી રહેલી રાજકીય ગતિવિધિ પર મંડાઇ હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરના...
ઉત્તર પ્રદેશના લખનઉના વતની એવા 40 વર્ષના શુભાંશુ શુક્લા પોતાને અજ્ઞેયવાદી માને છે, એટલે કે તેઓ માને છે કે માનવજ્ઞાનની મર્યાદાઓ છે. આપણે બધું જ જાણી શકતા નથી. બેંગલુરુ સ્થિત ભારતીય વિજ્ઞાન સંસ્થામાંથી એરોસ્પેસ એન્જિનિયરિંગમાં એમટેક કરનાર શુભાંશુ...
ભારતના સહકાર ક્ષેત્રના અગ્રણી અને ઇફકોના ચેરમેન દિલીપભાઇ સંઘાણી હાલ ઇન્ટરનેશનલ કો-ઓપરેટિવ એલાયન્સ (ICA)ની બેઠકમાં હાજરી આપવા લંડનના પ્રવાસે આવ્યા છે.
વિશ્વભરના રાજકીય વિશ્લેષકોથી માંડીને અખબારી માધ્યમોની નજર ૨૪ જૂને ભારતના પાટનગરમાં ચાલી રહેલી રાજકીય ગતિવિધિ પર મંડાઇ હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરના...
વિશ્વમાં સૌથી ઉદારદિલ દાનવીર કોણ છે? એવો પ્રશ્ન પૂછાય તો તરત જ કોઇના પણ હોઠો પર બિલ ગેટ્સ (માઇક્રોસોફ્ટ) કે વોરન બફેટ (બર્કશાયરહાથવે)નું નામ આવશે. પરંતુ...
યુકેની હાઇ કોર્ટે ભારતમાં પ્રત્યર્પણ વિરુદ્ધ ભાગેડુ હીરા બિઝનેસમેન અને પંજાબ નેશનલ બેંક (PNB) સાથે ૨ બિલિયન ડોલર (૧૩૫૦૦ કરોડ રૂપિયા)ના કૌભાંડના આરોપી નિરવ...
યુનાઇટેડ આરબ અમિરાત (યુએઇ)ના ગોલ્ડન વિઝા આ વખતે એક ભારતીય વિદ્યાર્થિનીને પણ અપાયા છે. આ પ્રતિભાશાળી વિદ્યાર્થિનીનું નામ છે તસ્નીમ અસલમ. તે કેરળના અલપ્પુઝા...
કેટલીકવાર વિશ્વમાં કંઈક એવું થાય છે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે, પરંતુ જ્યારે હકીકતો આંખોની સામે હોય છે ત્યાર આ ચોંકાવનારી ઘટનાઓ પર વિશ્વાસ...
ભારતમાં સોમવારે રાત્રે ૧૦ વાગ્યા સુધીમાં ૮૪.૦૭ લાખ લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી છે. આ સાથે જ સાતમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે એક વિશ્વવિક્રમ રચાયો છે...
ઉત્તર પ્રદેશ એન્ટી-ટેરરિસ્ટ સ્કવોડ (એટીએસ)એ ધર્માંતરણ કરાવતી એક ગેંગને ઝડપી લઇને હિન્દુઓને મુસ્લિમ બનાવવાના વિશાળ ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. આરોપીઓ પાસેથી...
સૌમ્યા સ્વામિનાથન ભારતીય તબીબ જગતમાં ભારે સન્માનીય નામ છે. બીજી મે ૧૯૫૯ના રોજ ચેન્નાઇમાં જન્મેલાં સૌમ્યા ભારતના ‘હરિત ક્રાંતિના પિતા’ ગણાતા એમ.એસ. સ્વામિનાથન્...
યુકેના ઈન્ટરનેશનલ લાયેઝન ઓફિસર (ILO) લેફ્ટનન્ટ કમાન્ડર સ્ટીફન સ્મિથ ૨૨મી જૂનને મંગળવારે ગુરુગ્રામમાં ઈન્ડિયન નેવીના ઈન્ફર્મેશન ફ્યુઝન સેન્ટર – ઈન્ડિયન...
સૌમ્યા સ્વામિનાથન ભારતીય તબીબ જગતમાં ભારે સન્માનીય નામ છે. બીજી મે ૧૯૫૯ના રોજ ચેન્નાઇમાં જન્મેલાં સૌમ્યા ભારતના ‘હરિત ક્રાંતિના પિતા’ ગણાતા એમ.એસ. સ્વામિનાથન્...