
ભાજપે ૩૦૦ બેઠકનો આંકડો પાર કર્યો તેની પાછળના કારણો...
રામનગરી અયોધ્યામાં શ્રદ્ધાળુઓને હવે એક નવો અને અદભૂત આધ્યાત્મિક અનુભવ મળવા જઈ રહ્યો છે. અહીં તૈયાર કરવામાં આવેલી અત્યાધુનિક 7-ડી ગેલેરીમાં માત્ર 17 મીનિટમાં ભક્તોને પવનપુત્ર હનુમાનની વીરતા, ભક્તિ અને પરાક્રમની સંપુર્ણ ગાતા જોવા મળશે.
પ્રમુખ ટ્રમ્પે ઈરાન સંકટ સમયે એક મહત્વનું નિવેદન કરતા કહ્યું છે કે વડાપ્રધાન મોદી સાથે મળીને અમે દરેક સમસ્યાનો સામનો કરીશું અને ઉકેલ લાવીશું. ટ્રમ્પે મોદીની પ્રશંસા કરતા કહ્યું કે અમે બંને નેતા એવી છીએ કે જે કામ હાથમાં લઈએ તે પુરું કરીએ છીએ.

ભાજપે ૩૦૦ બેઠકનો આંકડો પાર કર્યો તેની પાછળના કારણો...

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૩૧મી મેએ પ્રધાનોને વિભાગની વહેંચણી કરી. અમિત શાહને ગૃહ પ્રધાન બનાવવામાં આવ્યાં છે. નિર્મલા સીતારમણને નાણા મંત્રાલયની...

લોકસભા ચૂંટણીમાં કેસરિયા લહેરમાં ભલે કોંગ્રેસના સૂપડાં સાફ થઇ ગયા હોય, પરંતુ દક્ષિણમાં તેનો દેખાવ સુધર્યો છે. કોંગ્રેસે અહીં ૩૪ બેઠકો પર વિજય મેળવ્યો છે,...

લોકસભા ચૂંટણી જંગમાં ભાજપને જ્વલંત વિજય અપાવનાર રાજકીય વ્યૂહની રૂપરેખા...

મની લોન્ડરિંગ કેસમાં ઈડી દ્વારા રોબર્ટ વાડરાની ૩૦મીએ ૧૨મી વખત પૂછપરછ કરવામાં આવી છે. કોંગ્રેસના મહામંત્રી વાડરા ૩૦મીએ ઈડીની ઓફિસમાં હાજર રહ્યા હતા. ઈડી...

સોશ્યલ મીડિયામાં ચૂંટણી પરિણામો છવાયા

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવ્યા પછી ૩૦મી મેએ સાંજે સાત કલાકે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વડા પ્રધાનપદના શપથ લીધા છે. આ સાથે જ પ્રધાનમંડળના...

પ્રચંડ જનાદેશથી બીજી વાર ચૂંટાયા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે માદરે વતન ગુજરાતની ધરતી ઉપર આવ્યા હતા. અહીં તેમણે અભિવાદન સભા સંબોધતાં જણાવ્યું હતું...

ભાજપની આ અભૂતપૂર્વ જીત પાછળ અમિત શાહનું માઇક્રો મેનેજમેન્ટ નહીં, નેનો મેનેજમેન્ટ છે. તેમણે કાશ્મીરથી કન્યાકુમારી સુધી કોર્પોરેટ સ્ટાઇલમાં ચૂંટણી પ્રચારનું...

લોકસભા ચૂંટણીમાં પક્ષના કારમા પરાજયથી વ્યથિત રાહુલ ગાંધીએ કોંગ્રેસના અધ્યક્ષપદેથી રાજીનામું ધરી દીધું છે. પક્ષની હારની નૈતિક જવાબદારી સ્વીકારીને તેમણે...