
યુએઈ દ્વારા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને યુોએઈનાં સર્વોચ્ચ નાગરિક સન્માન ઝાયેદ મેડલથી નવાજવામાં આવશે. યુનાઇટેડ આરબ અમીરેટ્સનાં પ્રિન્સ ક્રાઉન મોહમ્મદ...
રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી માને છે કે રામ મંદિર માત્ર રાષ્ટ્રીય મંદિર જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય રામ મંદિર પણ હોવું જોઈએ. તેમનું સ્વપ્ન છે કે દરેક ક્ષેત્ર, દરેક વર્ગ અને દરેક...
અમેરિકામાં દર વખતે ભારતીયોને લઈને ખરાબ સમાચાર આવે તેવું પણ નથી. કયારેક સારા સમાચાર પણ આવી શકે છે અને તે પણ ટ્રમ્પનું શાસન હોવા છતાં. અમેરિકામાં કેલિફોર્નિયા ત્રીજું એવું રાજ્ય બન્યું છે જેણે દિવાળીને સ્ટેટ હોલિડે જાહેર કર્યો છે. આના કારણે આ...
યુએઈ દ્વારા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને યુોએઈનાં સર્વોચ્ચ નાગરિક સન્માન ઝાયેદ મેડલથી નવાજવામાં આવશે. યુનાઇટેડ આરબ અમીરેટ્સનાં પ્રિન્સ ક્રાઉન મોહમ્મદ...
ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનનું એકેય એફ-૧૬ વિમાન તોડી પાડ્યું નથી. અમેરિકા અને પાકિસ્તાનના આ દાવાને ભારતે ખોટા પાડ્યા છે. ઇન્ડિયન એરફોર્સે નક્કર પુરાવા સાથે જાહેર કર્યું છે કેે પાકિસ્તાનના એરફોર્સે ૨૭ ફેબ્રુઆરીએ એફ-૧૬નો ઉપયોગ કર્યો હતો અને તેણે...
લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનના બે દિવસ પહેલાં મંગળવારે નક્સલીઓએ દંતેવાડામાં એલઈડી બ્લાસ્ટ કર્યો હતો. નક્સલીઓના નિશાને ભાજપના સ્થાનિક ધારાસભ્ય ભીમા...
આપણે મંદિરે જઈએ ત્યારે ચંપલ બહાર કાઢીને અંદર પ્રવેશવાની પરંપરા છે એ તો સહુ જાણે છે, પણ તામિલનાડુના આ ગામમાં ધર્મસ્થાન તો શું ગામમાં પ્રવેશતાં પણ જૂતાં-ચપ્પલ...
લોકસભા ચૂંટણીના પગલે દેશભરમાં રાજકીય ક્ષેત્રે ઉત્તેજના પ્રવર્તે છે. આ સમયે હાથ ધરાયેલા એક સર્વેક્ષણમાં ભાજપ માટે ચિંતાજનક તારણ રજૂ થયું છે. આ સર્વે અનુસાર,...
ફરી સરકાર રચવા દૃઢ નિર્ધાર સાથે આગેકૂચ કરી રહેલા ભાજપે સોમવારે સંકલ્પ પત્ર જાહેર કર્યો છે. ચૂંટણીના પ્રથમ તબક્કામાં ૧૧ એપ્રિલે મતદાન થશે તેના ત્રણ દિવસ...
બિનહિસાબી નાણાંની તલાશી અર્થે મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન કમલ નાથના વિશ્વાસુ સાથીદારોને ત્યાં દરોડા પાડનાર સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટ ટેક્સીસ (સીબીડીટી)ને...
બ્રિટનમાં એર ઈન્ડિયાની મુંબઈથી લંડનની ફ્લાઈટ દરમિયાન ચાલક દળના સદસ્યો સાથે ગેરવર્તન તેમજ વંશીય ટીપ્પણીઓ કરનારી આયરિશ આંતરરાષ્ટ્રીય માનવાધિકાર વિશેષજ્ઞ...