
બોલીવૂડ ફિલ્મોમાં ફાયનાન્સ કરનાર અને રૂ. ૫૦ કરોડના જમીન કૌભાંડમાં સંડોવાયેલા મુંબઈના ચીટર બિલ્ડર મોહમ્મદ યુસુફ લાકડાવાલાની અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ...
રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી માને છે કે રામ મંદિર માત્ર રાષ્ટ્રીય મંદિર જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય રામ મંદિર પણ હોવું જોઈએ. તેમનું સ્વપ્ન છે કે દરેક ક્ષેત્ર, દરેક વર્ગ અને દરેક...
અમેરિકામાં દર વખતે ભારતીયોને લઈને ખરાબ સમાચાર આવે તેવું પણ નથી. કયારેક સારા સમાચાર પણ આવી શકે છે અને તે પણ ટ્રમ્પનું શાસન હોવા છતાં. અમેરિકામાં કેલિફોર્નિયા ત્રીજું એવું રાજ્ય બન્યું છે જેણે દિવાળીને સ્ટેટ હોલિડે જાહેર કર્યો છે. આના કારણે આ...
બોલીવૂડ ફિલ્મોમાં ફાયનાન્સ કરનાર અને રૂ. ૫૦ કરોડના જમીન કૌભાંડમાં સંડોવાયેલા મુંબઈના ચીટર બિલ્ડર મોહમ્મદ યુસુફ લાકડાવાલાની અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ...
લેમ્બેથ બસવેશ્વરા ફાઉન્ડેશન દ્વારા બસવેશ્વરા અને ડો. આંબેડકરની જન્મજયંતી સંયુક્તપણે ભેદભાવવિરોધી દિન તરીકે ઉજવાઈ હતી. યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર મિસિસ...
યુએઈ હોલ્ડિંગ કંપની ફિનાબ્લરના શેર લંડન સ્ટોક એક્સચેન્જ પર વેચાણ કરવાની યોજના છે. મૂળ ભારતીય બિલિયોનેર બી. આર. શેટ્ટીએ સ્થાપેલી કંપની ફિનાબ્લર વિસ્તરણ...
ભારતીય બેંકોના ૯,૦૦૦ કરોડ રૂપિયા લઇ ફરાર થયેલા લિકર કિંગ અને કિંગફિશર એરલાઇન્સના પૂર્વ વડા વિજય માલ્યાએ પ્રત્યાર્પણથી બચવા માટેનો વધુ એક પ્રયત્ન તરીકે...
દુનિયામાં લોકોએ પોતાના જીવનમાં વિવિધ પ્રકારના લક્ષ્ય નક્કી કર્યા હોય છે. દરેકને જીવનમાં સફળ થવાની ઈચ્છા હોય છે અને તેમાં પણ ચૂંટણીની વાત આવે ત્યારે તો...
લોકસભા ચૂંટણી જંગના બે મુખ્ય પ્રતિસ્પર્ધી શાસક ભાજપ અને વિપક્ષ કોંગ્રેસે તેમના ભાવિ આયોજનની રૂપરેખા દર્શાવતા ચૂંટણી ઢંઢેરા જાહેર કર્યા છે. રાષ્ટ્ર હિત સાથે સંકળાયેલા કેટલાક મુદ્દે બન્નેના દૃષ્ટિકોણમાં આસમાન-જમીનનું અંતર જોવા મળે છે. જેમ કે...
• દેશી બોફોર્સ ‘ધનુષ’ ભારતીય સૈન્યમાં સામેલ• કાશ્મીરમાં અલગતાવાદીઓની સુરક્ષા પાછી ખેંચાઈ• કરમવીરસિંહને નેવી ચીફ બનાવવા સામે અરજી• ‘કલમ ૩૭૦ નાબૂદ તો દેશમાં આગ’ • પાકિસ્તાને ભારત માટે હવાઈ માર્ગ ખોલ્યો• જૈશે મોહમ્મદના સઈદ હિલાલ અંદ્રાબીની ધરપકડ •...
કેન્દ્ર સરકારે ગૃહ મંત્રાલયના એનિમી પ્રોપર્ટી ઓફ ઈન્ડિયાના કસ્ટોડિયન (સીઇપીઆઇ) પાસે રહેલા વિપ્રો કંપનીના રૂ. ૧,૧૦૦ કરોડ કરતાં વધુ મૂલ્યના શેરનું વેચાણ કરી દીધું છે. આ પ્રકારનું એનિમી પ્રોપર્ટીનું પ્રથમ વાર સરકારે વેચાણ કરાયું છે. આ ૪.૪ કરોડ...
પાકિસ્તાનના વિદેશ પ્રધાન મોહમ્મદ કુરેશીએ રવિવારે દાવો કર્યો હતો કે, ૧૬થી ૨૦ એપ્રિલ વચ્ચે ભારત પાકિસ્તાન પર વધુ એક હુમલાની યોજના બનાવી રહ્યું છે. કુરેશીએ કહ્યું હતું કે, આ હુમલાનો યોગ્ય ઠેરવવા ભારત કોઈ ઘટનાને અંજામ આપી શકે છે. તેમના પહેલા પાકિસ્તાનના...
વીવીઆઈપી હેલિકોપ્ટર કેસની પૂછપરછમાં કોઈના નામ આપ્યા ન હોવાનું નિવેદન આરોપી મિશેલે પાંચમીએ કોર્ટમાં કર્યું હતું. તપાસ એજન્સી ઈડીએ ચાર્જશીટમાં દાવો કર્યો હતો કે તેણે ટૂંકા નામ જણાવ્યા હતા, પરંતુ મિશેલે એ વાત અસત્ય હોવાનો કોર્ટમાં દાવો કર્યો હતો....