
સુપ્રીમ કોર્ટની પૂર્વ મહિલા કર્મચારીએ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ પર જાતીય સતાવણી અને શારીરિક છેડછાડનો તાજેતરમાં આરોપ મૂક્યો હતો. એ પછી ગોગોઈએ કહ્યું હતું કે,...
રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી માને છે કે રામ મંદિર માત્ર રાષ્ટ્રીય મંદિર જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય રામ મંદિર પણ હોવું જોઈએ. તેમનું સ્વપ્ન છે કે દરેક ક્ષેત્ર, દરેક વર્ગ અને દરેક...
અમેરિકામાં દર વખતે ભારતીયોને લઈને ખરાબ સમાચાર આવે તેવું પણ નથી. કયારેક સારા સમાચાર પણ આવી શકે છે અને તે પણ ટ્રમ્પનું શાસન હોવા છતાં. અમેરિકામાં કેલિફોર્નિયા ત્રીજું એવું રાજ્ય બન્યું છે જેણે દિવાળીને સ્ટેટ હોલિડે જાહેર કર્યો છે. આના કારણે આ...
સુપ્રીમ કોર્ટની પૂર્વ મહિલા કર્મચારીએ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ પર જાતીય સતાવણી અને શારીરિક છેડછાડનો તાજેતરમાં આરોપ મૂક્યો હતો. એ પછી ગોગોઈએ કહ્યું હતું કે,...
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ રાફેલ મામલે ‘ચોકીદાર ચોર હૈ’ ટિપ્પણી કરવાનાં મુદ્દે સોમવારે સુપ્રીમ કોર્ટમાં ખેદ વ્યક્ત કર્યો હતો. રાહુલે કોર્ટમાં એકરાર કર્યો...
સુજ્ઞ વાચક મિત્રો, આ સપ્તાહે ‘જીવંત પંથ’ના સ્થાને મને આ લેખ કંડારવાનો અવસર મળ્યો છે. શુક્રવાર ૧૯ એપ્રિલ ૨૦૧૯ - ચૈત્રી પૂનમના પવિત્ર દિને મને ખબર મળ્યા...
વિજય માલ્યાએ સોશિયલ મીડિયા પર ફરી એક વખત પોતાનું દેવું ભારતની સરકારી બેંકોને ચૂકવી દેવાનું જણાવ્યું છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા(SBI)ને નિશાન બનાવી માલ્યાએ...
હોમ ઓફિસના ત્રાસવાદ સંબંધિત ઈમિગ્રેશન કાયદાની કોર્ટ ઓફ અપીલના ચુકાદામાં ભારે ટીકા કરવામાં આવી છે અને તે કાયદાની કાનૂની રીતે ખામીયુક્ત હોવાનું જણાવી તેને...
થેરેસા મે સરકારે જલિયાંવાલા બાગ હત્યાકાંડ માટે માત્ર અફસોસ વ્યક્ત કર્યો છે ત્યારે બહુમતી બ્રિટિશ શીખોની લાગણી છે કે બ્રિટિશ સરકારે ભારતમાં૧૦૦ વર્ષ અગાઉના જલિયાંવાલા નરસંહાર અંગે જવાબદારી સ્વીકારી સંપૂર્ણ માફી માગવી જોઈએ. ૭૮ ટકા બ્રિટિશ શીખોએ...
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદી કોંગ્રેસ છોડીને શિવસેનામાં જોડાઈ ગયાં છે. ૧૯ એપ્રિલે સવારે તેમણે પક્ષ પ્રમુખ રાહુલ ગાંધીને રાજીનામું મોકલી...
લોકસભા ચૂંટણીનાં બીજા ચરણમાં ૧૮ એપ્રિલે ૧૧ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશ પુડ્ડુચેરીની કુલ ૯૫ બેઠકો માટે મહદઅંશે શાંતિપૂર્ણ મતદાન થયું હતું. બીજા તબક્કામાં...
ઉત્તર પ્રદેશના રાજકારણમાં ૧૯ એપ્રિલે શુક્રવારે ઇતિહાસ રચાઈ ગયો. ૨૪ વર્ષ કરતાં વધુ સમયથી જે નેતા એકબીજાનું નામ લેવાનું પણ યોગ્ય માનતા નહોતા તે આ દિવસે એક...
મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન કમલ નાથે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ આ ચૂંટણીમાં ઘણું સારું પ્રદર્શન કરશે, પણ મને નથી લાગતું કે...