ગ્રાહકોને સુરક્ષા આપતી દેશની સર્વોચ્ચ સંસ્થા એનસીડીઆરસીએ મકાનના પઝેશનમાં થતા વર્ષોના વિલંબમાંથી ગ્રાહકોને મોટી રાહત આપી છે.એનસીડીઆરસીએ હવે ગ્રાહકોને મકાનનું પઝેશન આપવામાં વિલંબ થતાં રિફંડ માટેનો સમયગાળો નક્કી કરી નાંખ્યો છે. એનસીડીઆરસીએ જણાવ્યું...
રામનગરી અયોધ્યામાં શ્રદ્ધાળુઓને હવે એક નવો અને અદભૂત આધ્યાત્મિક અનુભવ મળવા જઈ રહ્યો છે. અહીં તૈયાર કરવામાં આવેલી અત્યાધુનિક 7-ડી ગેલેરીમાં માત્ર 17 મીનિટમાં ભક્તોને પવનપુત્ર હનુમાનની વીરતા, ભક્તિ અને પરાક્રમની સંપુર્ણ ગાતા જોવા મળશે.
પ્રમુખ ટ્રમ્પે ઈરાન સંકટ સમયે એક મહત્વનું નિવેદન કરતા કહ્યું છે કે વડાપ્રધાન મોદી સાથે મળીને અમે દરેક સમસ્યાનો સામનો કરીશું અને ઉકેલ લાવીશું. ટ્રમ્પે મોદીની પ્રશંસા કરતા કહ્યું કે અમે બંને નેતા એવી છીએ કે જે કામ હાથમાં લઈએ તે પુરું કરીએ છીએ.
ગ્રાહકોને સુરક્ષા આપતી દેશની સર્વોચ્ચ સંસ્થા એનસીડીઆરસીએ મકાનના પઝેશનમાં થતા વર્ષોના વિલંબમાંથી ગ્રાહકોને મોટી રાહત આપી છે.એનસીડીઆરસીએ હવે ગ્રાહકોને મકાનનું પઝેશન આપવામાં વિલંબ થતાં રિફંડ માટેનો સમયગાળો નક્કી કરી નાંખ્યો છે. એનસીડીઆરસીએ જણાવ્યું...

એક્ઝિટ પોલમાં મોદી સરકારને સ્પષ્ટ બહુમતી મળવાના તારણ પછી સોમવારે મુંબઇ શેરબજારમાં જબરજસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. ભારતીય શેરબજારોમાં સોમવારે દસકાનો સૌથી...

ટીવી કે અખબારમાં આપણે ભલે એકિઝટ પોલના આંકડા પર સટાસટ નજર ફેરવી લેતા હોઇએ, પણ તેને તૈયાર કરવાનું કામ આપણે જેટલું માનીએ છીએ તેટલું સહેલું નથી. એકિઝટ પોલ...

લોકસભા ચૂંટણી સાથે જોડાયેલી ઘટનાઓનું વિહંગાવલોકન

ચૂંટણી પ્રચાર સમાપ્ત થયા પછી કેદારનાથ પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ૧૭ કલાકની ધ્યાન સાધના શરૂ કરી હતી. ગુફામાં ધ્યાન લગાવ્યા બાદ બીજા દિવસે...

લોકસભા ચૂંટણીનાં પરિણામો ૨૩મીએ જાહેર થયા તે પહેલાં જ કેન્દ્રમાં ભાજપવિરોધી ત્રીજો મોરચો રચવાના ચક્રો ગતિમાન થયા છે. આંધ્રનાં મુખ્ય પ્રધાન અને તેલુગુ દેશમ્...

લોકસભા ચૂંટણીમાં એક્ઝિટ પોલના અનુમાન બાદ એનડીએમાં જશ્નનો માહોલ છે. મંગળવારે ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એનડીએના સહયોગી પક્ષોના...

ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી ફરી એક વખત વિશ્વના સૌથી મોટા લોકતંત્રનું સુકાન સંભાળવાની દિશામાં મક્કમ ડગલે આગળ વધી રહ્યા છે. ૧૭મી લોકસભાની રચના માટે...

ભારતીય બેન્કો સાથે ૯,૦૦૦ કરોડ રૂપિયાની છેતરપિંડી અને મની લોન્ડરિંગના આરોપ માટે પ્રત્યાર્પણ સહિતની સમસ્યાઓથી ઘેરાયેલા વિજય માલ્યાએ પોતાના મધ્ય લંડનસ્થિત...

‘કેરીની મલ્લિકા’ના ચાહકો માટે મધ્ય પ્રદેશથી રસીલા સમાચાર છે. રસદાર - કસદાર અને વજનદાર ફળ માટે વિખ્યાત ‘નૂરજહાં’નો આ વર્ષે પૂરબહાર પાક ઉતરવાના અહેવાલ છે....